________________
૩ ૨
પ્રબુદ્ધ જીવન
ઓક્ટોબર, ૨૦૧૩ માણસની કંજૂસાઈ ચાલી જાય છે અને એ માણસ ઉદાર થઈ જાય છે. આનંદ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માંડી. સગાંસ્નેહીઓ સાથે
રમેશ મહાદેવે કહ્યું: “હું નથી માનતો કે આવો કોઈ ઈલાજ હોઈ ઉદારતાથી વર્તન કરવા માંડ્યું. પુત્ર રમેશ મહાદેવને અલગ ધંધો શકે ?”
કરવા માટે રૂપિયા આપ્યા. ભિખારીઓને છૂટા હાથે દાન આપવા ડૉક્ટરે કહ્યું: ‘આવો ઈલાજ શક્ય છે.”
માંડ્યું. શું માણસનો પૂરેપૂરો સ્વભાવ બદલાઈ જાય?'
ભિખારીઓ આશ્ચર્યમાં પડી ગયા અને અંદર અંદર વાતો કરવા ડૉક્ટરે કહ્યું: “હા. એમ બની શકે.”
માંડ્યા કે શેઠનું જ્યારે ઓપરેશન થયું ત્યારે તેમને કોઈક જ્ઞાનની રમેશ મહાદેવે કહ્યું : “અગર આવો ઈલાજ સફળ થઈ જાય તો પ્રાપ્તિ થઈ લાગે છે! હવે તો દર સોમવારે આનંદ મહાદેવના ઘરે ગજબ થઈ જાય!'
ભિખારીઓની ભીડ જામતી અને સૌ ખુશખુશાલ પાછા જતા. ડૉક્ટરે કહ્યું: ‘તમારે શંકા રાખવાની કોઈ જરૂર નથી.'
આનંદ મહાદેવના પરિચિતો પણ આશ્ચર્યમાં ડૂબી ગયા. સૌને રમેશ મહાદેવે કહ્યું : “જો એવું થાય તો હું તમને ઓપરેશનની ફી થયું કે ભાઈ આ તો ગજબ! આવું તો ક્યાંય જોયું નથી. આ તો આખે ઉપરાંત રૂપિયા એક હજાર ઈનામ આપીશ!'
આખો માણસ જ બદલાઈ ગયો! ઑપરેશનની તારીખ નક્કી થઈ.
આખું શહેર આનંદ મહાદેવની જ ચર્ચા કરતું. ઠેર ઠેર મહાદેવના ડૉક્ટર વૈદ્યનાથ અને ડૉક્ટર દવેએ સફળ ઓપરેશન કર્યું. રમેશ દાનધર્મના વાવટા ફરકવા લાગ્યા. એમણે હૉસ્પિટલ બાંધી. નર્સિંગ મહાદેવે પૂછ્યું કે કેમ લાગે છે? ત્યારે ડૉક્ટરે કહ્યું કે, ચિંતા કરવાનું હોમ બાંધ્યું. ધર્મશાળા બાંધી. સ્કૂલ ખોલી. સર્વત્ર આનંદ મહાદેવની કોઈ કારણ નથી. ઑપરેશન સફળ થયું છે. થોડા વખતમાં જ તમને વાહ વાહ થઈ ગઈ. બધા ફેરફારો દેખાશે. ચિંતા ના કરો.”
પણ એ સમયે એક વિચિત્ર સમસ્યા ખડી થઈ. રમેશ મહાદેવે ડૉક્ટરની ફી ચૂકવી.
આનંદ મહાદેવ જેમ જેમ ઉદારતાથી સર્વત્ર દાન કરવા માંડ્યા આનંદ મહાદેવ પથારીમાં સૂઈ રહ્યા. એમણે પંદર દિવસ સુધી તેમ તેમ રમેશ મહાદેવના અને તેની બહેનના સ્વભાવમાં પલટો આવવા પથારીમાં જ આરામ કરવાનો હતો. એમણે ઈશારાથી દીકરીને એક માંડ્યો. એ બંનેને ચિંતા થવા માંડી કે આમ ને આમ પિતાશ્રી બધી વાર પૂછી પણ લીધું: “ખૂબ રૂપિયા ખર્ચા નથી ને?'
મિલકત ઉડાવી દેશે તો આપણું શું થશે? ભાઈબહેને પિતા પાસે દીકરીએ ના કહી ત્યારે તેમના મનને શાંતિ થઈ.
જઈને ઝઘડો કરવા માંડ્યો. કિન્તુ આનંદ મહાદેવે એક વાર એ સવાલ પૂછ્યો તે પૂછ્યો. પરંતુ રમેશ મહાદેવે પોતાના શુભેચ્છક ડૉક્ટર વૈદ્યનાથને વિનંતી કરી ખાટલામાંથી ઉઠ્યા ત્યારે એવું બન્યું કે જાણે આ આનંદ મહાદેવ જ , “મારા પિતાજી આટલા બધા ઉદાર થઈ ગયા છે હવે શું કરવું?” નહીં! એમનો સ્વભાવ સમૂળો બદલાઈ ગયો. એમણે સૌ પ્રથમ તો એ સમયે ડૉક્ટર વૈદ્યનાથે કહ્યું કે, “માનવીનો સ્વભાવ બદલવાનું દીકરીને બોલાવીને કહ્યું: “બેટા, મેં મારી આખી જિંદગીમાં ન સુખ કોઈ ઑપરેશન હોતું નથી. આ તો મેં તારી સામે તુક્કો રજૂ કરેલો. મેં ભોગવ્યું કે ન તને ભોગવવા દીધું. તું એક કામ કર. તું મારા વતી આવું કોઈ ઓપરેશન કર્યું જ નથી.” તિરૂપતિબાલાજીને એક હજાર અર્પણ કરી આવ અને મારા વતી પૂજા ‘હૈ?' કરી આવ.”
રમેશ મહાદેવ સાવ ઠરી જ ગયો. એણે પૂછ્યું: ‘તો મારા પિતામાં આનંદ મહાદેવની આંખોમાં એ વખતે અશ્રુ હતા.
આટલું બધું પરિવર્તન આવ્યું કેવી રીતે ?' દીકરીના આંખમાં પણ હરખના આંસુ આવી ગયા.
| ડૉક્ટરે કહ્યું: “માનવીના સ્વભાવમાં તો જ પરિવર્તન આવે છે જો એ ઝડપથી તિરૂપતિ જઈ આવી. પૂજા કરી આવી. ભગવાનને પ્રાર્થના તેને કોઈ દિલની ઠેસ વાગે છે. તારા પિતા આપરેશનના થોડા દિવસ કરતી આવી કે મારા પિતાનો સ્વભાવ બદલાયો છે. હવે એવો જ પહેલાં મને મળેલા. મને કહેલું કે મારા કંજૂસિયા સ્વભાવથી હું જ રાખજો!
કંટાળી ગયો છું. આમાંથી છૂટવાનો કોઈ રસ્તો બતાવો. પછી અમે થોડાક દિવસ પછી આનંદ મહાદેવે પોતાના પુત્રને બોલાવ્યો અને આ યોજના બનાવી ને તારા પિતામાં આવેલું પરિવર્તન તું નજરોનજર કહ્યું કે, “બેટા, પહેલાં મારો સ્વભાવ જુદો હતો. હવે મારો સ્વભાવ જોઈ રહ્યો છે!' જુદો છે. મારા કંજૂસિયા સ્વભાવને કારણે મેં તને દૂર રાખીને ઘણી રમેશ મહાદેવે કહ્યું: “મારા પિતામાં આવેલું પરિવર્તન આ મોટી ભૂલ કરી છે. મને માફ કરજે. હવે તું ઘરે પાછો આવતો રહે. દુનિયાનો શ્રેષ્ઠ ચમત્કાર છે. હવે હું એમને દાન આપતા ક્યારેય આપણે બધાએ સાથે રહેવાનું છે.'
નહીં અટકાવું !” રમેશ મહાદેવ ખુશ ખુશ થઈ ગયો. એ ઘરે પાછો આવી ગયો. આનંદ મહાદેવે પોતાની ઉદારતાનો વ્યાપ વધાર્યો.