SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ઓક્ટોબર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન જયભિખુ જીવનધારા : ૫૩ |ડૉ. કુમારપાળ દેસાઈ [ ‘ઝિંદાદિલીને જીવન માનનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર કલમજીવી સાક્ષર જયભિખ્ખએ મૂલ્યનિષ્ઠ સાહિત્ય અને પત્રકારત્વ દ્વારા આગવું યોગદાન કર્યું, તેમ પોતાના જીવનકાર્યથી માનવકલ્યાણના સમાજોપયોગી કાર્યો કર્યા. પરિણામે એમના સાહિત્યની જેમ જ એમનું જીવન પણ પ્રેરણાદાયી બની રહ્યું. અહીં આ ત્રેપનમાં પ્રકરણમાં એ જીવનનો એક પ્રેરણાદાયી પ્રસંગ જોઈએ. ] સીતાપુરમાં ગુજરાત! આંખ એ તો મારો દીવો છે' એમ પોતાની વાસરિકાના એક પૃષ્ઠ અને તેથી કાળા મોતિયાનું ઓપરેશન કરાવવાનું મન વિચારતું હતું; પર નોંધ લખનારા “જયભિખ્ખ'ને જીવનભર આંખના ઓછા તેજે પણ બીજું બાજુ આવું કોઈ ઓપરેશન થાય અને આંખોનાં તેજ સદાને પરેશાન કર્યા હતા. નબળી આંખોને કારણે બાળપણથી જ ચશ્મા પહેરવા માટે ચાલ્યા જાય, તે કલ્પના પોતીકી મસ્તી અને નિજાનંદે જીવનારા પડ્યાં. બાળપણમાં ગોઠિયાઓની ‘અશ્મિશ’ મજાક સહેવી પડી હતી. આ લેખકને ભયાવહ દુઃસ્વપ્ન જેવી લાગતી હતી. વળી જેમ જેમ ઉંમર વધતી ગઈ, તેમ તેમ ચશ્માના નંબર વધતા ગયા. ગુજરાતના એક આંખના પ્રસિદ્ધ તબીબે આને માટે સીતાપુરનો જાડા કાચવાળાં એમનાં ચશ્માં એમની આંખના વધુ નંબરોની ચાડી રાહ ચીંધ્યો. કહ્યું કે, “સીતાપુર એ નેત્રપીડિતો માટે મુક્તિનું દ્વાર છે. ખાતાં હતાં. ત્યાં પહોંચી જાવ.' તેમણે જિજ્ઞાસા અને ઉત્સાહ સાથે સીતાપુરની ૧૯૬૭ના ગાળામાં એમની આંખમાં કાળા મોતિયાએ ઘેરો ઘાલ્યો. તપાસ શરૂ કરી. પહેલાં તો જાણ થઈ કે દેશમાં ત્રણ સીતાપુર આવેલાં બીજા મોતિયાઓ પાકે, જ્યારે કાળો મોતિયો પાકે નહીં, તેથી એ છે. એક સીતાપુર સૌરાષ્ટ્રના ધ્રાંગધ્રા શહેરની નજીક હતું, બીજું મોતિયાનું ઓપરેશન એ સમયે જોખમી અને મુશ્કેલ ગણાતું હતું. સીતાપુર સેન્ટ્રલ પ્રોવિન્સમાં હતું અને ત્રીજું સીતાપુર ઉત્તર પ્રદેશમાં અમદાવાદના નિકટના સ્નેહી ડૉક્ટરોને બતાવ્યું, પરંતુ એમાંથી કેટલાક હતું. પછી ખબર પડી કે ઉત્તર પ્રદેશના લખનઉ જિલ્લામાં આવેલા આવી જાણીતી વ્યક્તિની આંખના ઓપરેશનમાં કોઈ મુશ્કેલી આવે, સીતાપુરમાં જ નેત્રપીડિતો માટેનું વિખ્યાત ચિકિત્સાલય છે. જોખમ ઊભું થાય, તેથી તૈયાર ન હતા અને કેટલાકનો મત એવો એ પછી જયભિખ્ખએ એમની રીત પ્રમાણે સીતાપુરની તપાસ કરવા પણ હતો કે આવું ઑપરેશન કરવા જતાં આંખનું રહ્યું હું અજવાળું માંડી. ઉત્તર પ્રદેશની ભૂગોળની પુસ્તિકાઓ મંગાવી, પણ ક્યાંય પણ કદાચ ચાલ્યું જાય! સીતાપુરની આંખની હૉસ્પિટલની કોઈ જરૂરી કે ઉપયોગી માહિતી એ સમયે જયભિખ્ખને એમની આંખોની દુનિયામાં અંધારાના જડે નહીં. પણ એક કામ લીધું એટલે એમાં પૂરેપૂરા ઊંડા ખુંપી જવું, વાદળો ઊમટી રહ્યાં હોય એવો અનુભવ થતો હતો. પ્રકાશના કિરણો એ ટેવને કારણે એમણે વધુ શોધ ચલાવી, તો જાણ થઈ કે અનેક રૂંધાતા જાય છે અને રોશની સતત ઓછી-ઓછી થતી જાય છે. આંખની નદીઓના પ્રવાહોથી આબાદ અને બરબાદ થતું આ સીતાપુર ગામ ચિંતા પજવતી હતી. ક્યારેક કોઈ વૈદ્યરાજ કોઈ ચૂર્ણ આપે તો એને છે. લખનઉ શહેરથી ૮૩ કિલોમીટર દૂર આવેલા સીતાપુરમાં પહોંચવા પાણીમાં નાંખીને આંખે છાંટતા. એ સમયે ફ્રાંસથી આવતી ‘પેપિન' માટે બે રેલવે માર્ગ છે. એકમાં પહેલાં શાહજહાંપુર જવું પડે અને નામની દવાના ટીપાં તેઓ રોજ નિયમિતપણે નાંખતા. વળી વાચન બીજામાં લખનઉ જવું પડે. બંને સ્થળોએથી એક નાની રેલગાડી સીતાપુર અને લેખનની પ્રવૃત્તિ જ તેમનું જીવન-સર્વસ્વ હતી, તેથી સ્વાભાવિક માટે આવ-જા કરે. દિલ્હીના દર્દીઓને શાહજહાંપુરથી જવું વધુ સુગમ રીતે આંખની ચિંતા તેમને વળગેલી રહેતી. પડતું હતું. અને સીતાપુરથી પાછા ફરતા દર્દીઓને રિઝર્વેશનની દૃષ્ટિએ હવે કરવું શું? દિવસો ચિંતામાં અને રાત્રીઓ મૂંઝવણમાં પસાર લખનઉ શહેર સગવડવાળું બનતું હતું. થતી હતી. ક્યારેક આંખમાં એકાએક કોઈ તણખો દેખાતો અને એ ગુજરાતમાં આ સીતાપુરની ખ્યાતિ તે એના તેયાર બારી-બારણાંઓ આંખમાં થતો તણખાનો ચમકારો જયભિખ્ખના મનને વિષુબ્ધ કરી અને ગોળનાં ચકરાંચી હતી. અહીંની મંડીમાં અનાજ, ગોળ, મગફળી દેતો. એમ થતું કે કદાચ આંખનું રહ્યું હું અજવાળું પણ એકાએક અને શેતરંજીઓના મોટા સોદા થતા હતા. અહીં દર અમાસે શામનાથ લુપ્ત થઈ જશે તો શું થશે? નૃત્યાંગનાને પગે લકવો લાગે, વક્તાની મહાદેવનો મેળો ભરાતો હતો. જીભે પક્ષાઘાત થાય કે ગાયકનો કંઠ બેસી જાય એવી સ્થિતિ પોતાની વધુ તપાસ કરતાં જયભિખ્ખને જાણ થઈ કે સીતાપુરથી થોડે દૂર થશે એની ફિકર આ કલમજીવી લેખકને થવા લાગી. એક બાજુ આંખનું નીમસાર, અર્થાત્ નૈમિષારણ્ય નામનું પ્રાચીન તીર્થક્ષેત્ર આવેલું છે ઝાંખું પડતું તેજ હતું અને ક્યારેક એમાં થતા “સ્પાર્ક'ની ચિંતા હતી
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy