________________
ઓક્ટોબર ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન
૧૯
ભાવ-પ્રતિભાવ
એમ થાય કે તેમની સંસ્થાના કામને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે ‘પ્રબુદ્ધ આપ ‘પ્રબુદ્ધ જીવનના મુખપૃષ્ઠની સજાવટ વિવિધ મુદ્રાના સરસ્વતી જીવન' એક સારું વાહક છે. દેવીના ચિત્રોથી કરો છો.
ઉપરાંત એ વાંચતા ખૂબ જ આનંદ થયો કે, ૧૯૮૪ થી શરૂ આપ જાણતા હશો કે સરસ્વતીના ત્રણ આસન (૧) મોર, (૨) કરેલી આ પ્રવૃત્તિને કાજે મુંબઈ જેન યુવક સંઘની મારફતે ૪ કરોડ હંસ અને (૩) કમળ છે. ત્રણ આસન સ્થિત સરસ્વતીના અનુક્રમે ત્રણ ૪૫ લાખ રૂપિયા દાતાઓએ આપ્યા અને તે સંસ્થાઓને પહોંચાડ્યા કાર્યો-(૧) કષાયનાશ (૨) વિદ્યા-વિવેક દાન (૩) સ્વરૂપ દાન છે. તે ઘણી જ મહત્ત્વની બાબત છે, અને દાનનો પ્રવાહ મુંબઈ જૈન યુવક તેથી તેની ત્રણ વંદના આ પ્રકારે છે.
સંઘ મારફતે વહે છે. તે વાત વાંચકોના ધ્યાનમાં આવી છે. (१) ॐ हौं मयूरासनी कषायनाशिनी सरस्वति देव्यै नमः
| સૂર્યકાન્ત પરીખ-સ્વાતંત્ર્ય સેનાની, અમદાવાદ (२) ॐ ह्रौं हंसासनी विद्याविवेकदायिनी सरस्वति देव्यै नमः (३) ॐ ही कमलासनी स्वरूपदायिनी सरस्वति मात्यै नमः
‘પ્રબુદ્ધ જીવન'-જૂન-૨૦૧૩ અંકના ભાવ-પ્રતિભાવ સ્તંભ (૧) ॐ मा प्रणवा भगवति सिद्धकृपा कृपासिंधु ।
માં પૂ. મુનિશ્રી રાજદર્શન વિજયજીના આર્દ્રભાવે અને દિશાસૂચનરૂપ કષાયનાથે વિદ્યાવિવેક સંપન્ન, હંસની જેમ ક્ષીર-નીરનો ભેદ કરી પ્રતિભાવ સામે એક “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેની આપની નોંધ (જુદા પાડી) ક્ષીરગ્રાહી થાય છે, તેમ સ્વનો પરથી ભેદ કરી સ્વરૂપમાં અરૂચિકર, અપ્રસ્તુત અને અનપેક્ષિત છે. રહી કમલાસને સ્વરૂપસ્થ થાય છે.
અનેકાંત દર્શન આધારિત જૈન માર્ગમાં મૂર્તિપૂજા અને ભક્તિ 1 સૂર્યવદન ઝવેરી, મુંબઈ સર્વમાન્ય અને સ્વીકૃત છે. પ્રકારોમાં ભેદ હોઈ શકે. હિંસા-અહિંસાનું (૨)
તાત્ત્વિક સ્વરૂપ પણ અનેકાંતિક છે. દ્રવ્ય-ભાવ, તેમજ નિશ્ચય-વ્યવહાર મારું ખાસ સૂચન છે કે, આપ જેઓના પત્રો છાપો તેઓનું સરનામું વિ.થી તેમજ તપ-નિક્ષેપ-સપ્તભંગી વિ.ની સ્યાદ્વાદ શૈલીથી પદાર્થનું પણ તેમના નામની નીચે મૂકો, કારણ કે “પ્રબુદ્ધ જીવન' વાંચનારા સ્વરૂપ શાસ્ત્રોમાં દર્શાવ્યું છે જે ગીતાર્થ ગુરુભગવંતથી સમજી શકાશે. મોટા ભાગના લોકો ઘણાં શિક્ષિત છે અને સમજુ હોય છે. તેઓ જે વીતરાગ દર્શનમાં બંધ-મોક્ષની વ્યવસ્થા આત્માના અંતર્યાપાર કે વાંચે તે અંગે તે લેખ લખનારને ક્યારેક લખવા માંગતા હોય છે તો આંતર પરિણતિ આધારથી બાહ્ય ચેષ્ટાથી નહીં દ્રવ્ય-હિંસા, હેતુ-હિંસા, સીધું લખી શકે. “પ્રબુદ્ધ જીવન'ના વાંચકોની વચ્ચે અંદરો અંદર એક સ્વરૂપ-હિંસા વિ. અનેકવિધ દૃષ્ટિકોણથી અહિંસા-તત્વ પદાર્થની વિરક્ષા મૈત્રીભાવ ઊભો થશે. અને મૈત્રીભાવ એ જૈન ધર્મનો એક અગત્યનું કરવામાં આવેલ છે. વિવેક દૃષ્ટિ જોઈએ. સ્થંભ છે.
એકાંતિક-આગ્રહયુક્ત આપની નોંધ looks simply unwar[ સૂર્યકાન્ત પરીખ-સ્વાતંત્ર્ય સેનાની, અમદાવાદ ranted. ક્ષમા યાચના સહ Mob. : 09898003996
1 વસંતભાઈ ખોખાણી, (૩).
- ૩, ગુલાબ નગર, રાજકોટ-૩૬૦૦૦૭ પ્રબુદ્ધ જીવન’ના માર્ચના અંકમાં લોકસેવા સંઘ, થોરડી (ભાવનગર
ઉત્તર : પૂજ્યશ્રી, જિલ્લો) એક દાતાનો ચેક અર્પણ કરવાનો લેખ છે. તે લેખમાં તમે આપનું શાસ્ત્ર પ્રમાણ સત્ય છે, અને આપની સાથે સંમત છું. આપ દાનની વિગત આપી છે. તે માટે તમને અને તમારા સાથીઓને હાર્દિક અને ૪
, અને પૂ. મુનિશ્રી રાજદર્શન વિજયજી મને ક્ષમા કરે. મિચ્છામિ દુક્કડમ્ અભિનંદન ઘટે છે. આપણા સમાજમાં જે સંસ્થાઓ સામાજિક ઉત્થાન - માટે અથવા તો કેળવણી ક્ષેત્રે અથવા બીજા સામાજિક સેવાના કામોમાં લાગેલી છે તેવી સંસ્થાઓને મુંબઈ જૈન યુવક સંઘ બહુ સારી મદદ કરે જૂન, જુલાઈના અંકમાં “જૈન એકતા' વિષે વાંચ્યું. વાંચી ખૂબ છે. એ વાત નમ્રતાથી હું તમને કહું છું. તેમાં પણ એક અતિ મહત્ત્વની પ્રભાવિત થયો. “ગચ્છના બહુભેદ...’ આનંદઘનજીની પંક્તિનો ઉલ્લેખ બાબત એ છે કે જૈન યુવક સંઘ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ જાતે કરી જે ખેદ રજૂ કર્યો એ અર્થસભર છે. ખરેખર બુદ્ધિ ચાતુર્યનું સંગઠન જઈને સંસ્થાઓની મુલાકાત લઈને દાન આપે છે. તે પ્રથા ભારતીય થાય અને ખરેખર કાળાંતરે એકતા સધાય તો મનુષ્ય જીવનની પરંપરાને અનુરૂપ તો છે જ, પણ દાન આપનાર અને દાન લેનાર સાર્થકતાનો ઉદય થઈ શકે તેમ છે એ વાત બહુ સ્પર્શી ગઈ. જે જે સંસ્થા વચ્ચે એક અતૂટ સંબંધ ઊભો કરે છે. ઉપરાંત તમે એ પ્રવાસનું સમયે નવા નવા ગચ્છનું નિર્માણ થયું અને તે પંથે જોડાયા તેમાં જૈન જે વર્ણન કરો છો, તે વર્ણન જે કોઈ સંસ્થાના સંચાલકો વાંચે તેને ધર્મને ખૂબ હાનિ પહોંચી છે. મૂળ વાતને તે વિસારી દઈ પોતાના