SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક ૪૧ હિંદુસ્તાને પોતાના સ્વતંત્રતા સંગ્રામમાં તાકાત નહોતી દેખાડી એવું એક વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાનના લોકો ગમે તેટલા હિંદુસ્તાન વિરોધી પણ નહોતું. મંગલ પાંડેથી લઈને લગાતાર નેતાજી સુભાષચંદ્ર બોઝની હોય, એમના નેતાઓ એ દિવસોમાં બનેલી ઘટનાઓ પર પોતાના આઝાદ હિંદ ફોજ' એ પણ એ સિદ્ધ કરી દીધું હતું કે આપણી આઝાદીને કાંઈ પણ વિચારો વ્યક્ત કરે, પણ ભારતીય ઉપખંડની આઝાદીના માટે આપણે રક્તની હોળી રમતાં પણ નહીં અચકાઈએ. સશસ્ત્ર ઇતિહાસમાંથી કોઈ પણ દેશ મહાત્મા ગાંધીની ભૂમિકાને નકારવાનું આંદોલન હિંદુસ્તાનની જનતા સંગઠિત થઈને કઈ રીતે ચલાવે અને સાહસ નહીં કરી શકે. એ આંદોલનને લાંબો સમય કઈ રીતે ટકાવી રાખે એ સૌથી મુશ્કેલી દુનિયામાં લેનીન અને કાર્લ માર્ક્સથી લઈને ચર્ચાલ, સ્ટેલીન, જ્યોર્જ વાત હતી. વોશિંગ્ટન, ઈબ્રાહીમ લિંકન અને રુઝવેલ્ટ જેવા અસંખ્ય પ્રભાવી નેતાઓ મહાત્મા ગાંધીએ ભારતીયોના મૂળ પીંડને પૂર્ણ રૂપે ઓળખી લીધો જન્મ્યા અને એમણે પોતાના કાર્યોથી દુનિયામાં પોતાનું નામ અમર હતો એટલે નિઃશસ્ત્રીકરણના આધારે આઝાદીના આંદોલનનો પાયો કર્યું, પરંતુ એમાંના કોઈના નામ પર આંતરરાષ્ટ્રીય સ્તરનો અવકાશ નાંખ્યો અને એને સફળ કરીને બતાડ્યું. હિંદુસ્તાન આઝાદ કેવી રીતે ઘોષિત નથી કરાયો. ગાંધી એક માત્ર નેતા છે જેમનું નામ અહિંસાના થયું અને પાકિસ્તાનની માંગણીનો પ્રારંભ કઈ રીતે થયો? પાકિસ્તાનની દેવતા સાથે જોડાયેલું છે. એટલે ૨ક્ટોબરને રાષ્ટ્ર સંઘે અહિંસા રચના માટે કોણ દોષી છે? પાકિસ્તાન ટકશે કે તૂટી જશે વગરે સવાલો દિવસના રૂપે આખી દુનિયામાં મનાવવાની ઘોષણા કરીને મહાત્મા પર આજે પણ ચર્ચા થતી રહે છે. પરંતુ પાકિસ્તાનમાં એ વાતનો ગાંધીનું સન્માન વધાર્યું છે. વિશ્વના ૧૨૮ દેશોએ ગાંધીના નામે પોતાને સ્વીકાર કરવામાં આવે જ છે કે ગાંધીના નેતૃત્વ અને અહિંસાની એમાં ત્યાં ટપાલ ટિકિટ બહાર પાડી છે. ૬૭ દેશોમાં બાપુની પ્રતિમાઓ સૌથી મોટી ભૂમિકા હતી. પાકિસ્તાનમાં જે ઇતિહાસ ભણાવવામાં સ્થાપિત કરીને દુનિયાએ આ શાંતિદૂતનું સન્માન કર્યું છે. * * * આવે છે એ સંબંધે કોઈ વિવાદ કરવાનો આ લેખનો વિષય નથી. પણ સૌજન્ય: “સભાવના સાધના' પર્યાવરણનો દિવસે-દિવસે પર્યાવરણ સંકટમાં ગાંધીની પ્રાસંગિકતા. હતા, એટલા માટે એમણે સત્ય નાશ થઈ રહ્યો છે. એને માટે 1 1 એસ. આર. રાજગોપાલન અને અહિંસા પર ભાર મૂક્યો. શ્રેય આપવું પડશે, ‘આપણી ગાંધીજીના શબ્દોમાં જીવનશૈલી અને પ્રગતિ-વિકાસની સતત આરાધનાને, ” જેનાથી સ્થિતિ ‘માનવની પાસે જીવન નિર્માણની કોઈ શક્તિ નથી એટલા માટે એને ખરાબમાં ખરાબ થઈ રહી છે. | જીવનનો નાશ કરવાનો કોઈ અધિકાર નથી.' ગાંધીજીએ આ વિષે વિશેષ કંઈ લખ્યું નથી કારણ કે એ વખતે જો પર્યાવરણને નષ્ટ થતું બચાવવું છે તો આપણે મશીનોનો પર્યાવરણના નાશની સમસ્યા નહોતી. પરંતુ એને આપણે એમના ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડશે કે બંધ કરવો પડશે. સ્વતંત્રતાલખાણોમાં જોઈ શકીએ છીએ. એક વાર એમને માનવતા પર સંદેશ સંઘર્ષ દરમિયાન ગાંધીજીએ જે ખાદી અને ગ્રામોદ્યોગનો પ્રચાર કરેલો આપવા માટે કહેવામાં આવ્યું. એમણે કહ્યું, ‘મારું જીવન એ જ મારો તે આજે પણ પ્રાસંગિક છે. આપણે ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને સંદેશ છે.” ગાંધીજીનાં લખાણોમાંથી, એમના ભાષણોમાંથી અને આગળ વધારવા જોઈએ. હરિજનો અને મહિલાઓને આજે પણ એમના જીવનમાંથી આપણે જે કંઈ ઈચ્છીએ તે મેળવી શકીએ છીએ. આપણા સમાજમાં સમાનતાનો અધિકાર નથી મળ્યો. ગ્રામીણ | માનવની પ્રગતિ અને સડકના વિકાસે પ્રકૃતિનો નાશ કરવામાં ભારતમાં આજે પણ સ્વાથ્ય અને પોષણની સમસ્યા છે. રચનાત્મક યોગદાન આપ્યું છે. માનવે પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે પ્રકૃતિનું કાર્યક્રમોમાં જીવનના અનેક પાસાંઓનો વિચાર કરવામાં આવે છે. સૌથી વધારે શોષણ-દોહન કર્યું છે. આવો વિકાસ પ્રકૃતિના સંરક્ષણને એમાંથી એમની કેટલીક કલ્પનાઓને આધાર બનાવીને પર્યાવરણ માટે વાજબી નથી. જેમ્સ મેકહોલના શબ્દોમાં, આ ગ્રહે જે જીવોને સંરક્ષણના પહેલાં પગલાંની શરૂઆત કરવી જોઈએ. પેદા કર્યા છે એ બધામાં માનવ સૌથી ઘાતક જીવ સાબિત થયો છે. ગાંધીજીનાં અગિયાર વ્રત, અહિંસા, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, પર્યાવરણના નાશની બાબતે એના વિશેની જાગૃતિ વધવા માંડી છે. લોભ ન કરવો, શારીરિક શ્રમ, સંયમ, ધાર્મિક સૌહાર્દ, નિર્ભયતા, સ્વદેશી એ મહત્ત્વપૂર્ણ છે કે દરેક જવાબદાર વ્યક્તિ પર્યાવરણના નાશને તથા અસ્પૃશ્યતા નિવારણ પણ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. વાસ્તવમાં આ દરેક લઈને ચિંતિત અને ગભરાયેલો છે. હવે આપણને એક અર્થપૂર્ણ વ્રતોની વિશિષ્ટતાઓને પર્યાવરણના સંરક્ષણ સાથે જોડીને જોઈ શકાય છે. સમાધાન દેખાઈ રહ્યું છે. અહીં આપણને બધાને મહાત્મા ગાંધીના અહીં ગાંધીજીની એ પ્રસિદ્ધ ઉક્તિને ફરીથી કહેવાનું છોડી શકતો ઉપદેશોથી કંઈક આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. નથી, ‘પૃથ્વીની પાસે આપણી જરૂરિયાતોને માટે પર્યાપ્ત સંપદા છે, પશ્ચિમની પરંપરા પ્રમાણે માનવને પૃથ્વીની બહારથી આવેલી ન કે આપણા લોભને માટે.” શું આ પર્યાવરણના સંકટથી આ પૃથ્વીને વસ્તુ માનવામાં આવી છે. જેને વિજેતા બનવા માટે પ્રોત્સાહિત કરવામાં સુરક્ષિત રાખવા માટે મહાન સંદેશ નથી ? આવે છે. ત્યારે ભારતીય પરંપરા પ્રમાણે પૃથ્વી એમની માતા છે અને * * * તે એનો આદર કરે છે. ગાંધીજી આપણી પરંપરાથી બહુ જ પ્રભાવિત સૌજન્ય : સર્વોદય પ્રેસ સર્વિસ બુલેટિન અનુવાદકઃ દીપિકા રાવલ
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy