SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક * * * * * * * * * * * * ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી * * * * * * * * * 1 ડૉ. રશ્મિબેન ભેદા [ શ્રાવિકા ગૃહિણી ડૉ. રશ્મિ ભેદા જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસી છે. ‘અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની’ એ વિષય પર શોધ પ્રબંધ લખી લેખિકાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ. ડી. પદવી પણ પ્રાપ્ત કરી છે. આ શોધ પ્રબંધ પુસ્તક આકારે પ્રગટ થયો છે જેની ટૂંક સમયમાં જ બે આવૃત્તિ થઈ એટલો જૈન જગતમાં એ આવકારાયેલો છે. ] * * * * : જ સર્વજ્ઞ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના ૧૧ ગણધરોમાં રાજગૃહીમાં નિર્વાણ પામ્યા. મહાવીર સ્વામીના નિર્વાણ પછી * પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી હતા. ગણધર-ગણ-સાધુઓનો માત્ર બે જ ગણધરો ઇન્દ્રભૂતિ ગૌતમ અને સુધર્માસ્વામી હયાત ? સમુદાય. “ધર” પ્રત્યય સ્વામી અર્થમાં વપરાયેલો છે. અધ્યયન, હતા. ગણધરોમાંથી સૌથી વધુ આયુષ્ય ધરાવતા સુધર્માસ્વામીને ? અધ્યાપન કરાવવાના હેતુથી અમુક સાધુઓના સમુદાયને ધારણ સમસ્ત મુનિગણોની ધૂરા સોંપાઈ હતી. માટે વર્તમાન સમસ્ત કરનારા સ્વામી તે ગણધર, અથવા દ્વાદશાંગીને રચનારા તીર્થકર સાધુ-સાધ્વીરૂપ શ્રમણસંઘની પરંપરાના આદ્યગુરુ શ્રી કે. પરમાત્માના આદ્ય શિષ્યો તે ગણધર. તીર્થંકર પરમાત્મા સુધર્માસ્વામી છે. - સમવસરણમાં અર્થથી દેશના આપે છે, ત્યારે તેમના (પ્રધાન શ્રી સુધર્માસ્વામીનો જન્મ મગધ દેશના કોલ્લાગસન્નિવેશ શિષ્યો) ગણધર ભગવંતો તે દેશનાને સંક્ષિપ્ત રૂપે સૂત્રબદ્ધ ગામમાં અગ્નિવેશ્યાયન ગોત્રવાળા બ્રાહ્મણ શ્રી ધમિલની ભાર્યા ૪. બનાવીને ગુંથે છે. જે આગમ કહેવાય છે. મહાવીર પ્રભુની ભદ્રિલા બ્રાહ્મણીની કુક્ષીથી ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં થયો હતો. % કે વળજ્ઞાન પ્રાપ્તિ પછી દર આ ૧૧ પંડિતોના વેદ વિષયક શંકાઓનું મહાવીર | આગળ જતાં વિદ્યાધ્યયન કરી * સમવસરણમાં ઈંદ્રભૂતિ આદિ સ્વામી દ્વારા કરાયેલું સમાધાન એ જ 'ગણધરવlદ’ તેઓ મહાન વિદ્વાન બન્યા. ૧૧ દિગ્ગજ, વેદવેદાંગ, , kટ તરીકે પ્રસિદ્ધ છે. કર્મકાંડી, શાસ્ત્રના જ્ઞાતા અને * ન્યાય, શ્રુતિ, પુરાણ આદિમાં ચૌદ વેદ વિદ્યાના પારંગત * વિદ્વાન એવા બ્રાહ્મણ પંડિતો સાથે આત્માદિ વિષય પર ચર્ચા પંડિત શ્રેષ્ઠ તરીકે એમની કીર્તિ ચારે બાજુ પ્રસરી હતી. ૫૦૦ થઈ. સર્વજ્ઞ શ્રી વીર પ્રભુએ આ અગિયાર પંડિતોની શંકાનું બ્રાહ્મણો એમના શિષ્ય હતા. આટલી વિદ્વત્તા હોવા છતાં એમના સમાધાન કરીને તેમને ગણધર પદે સ્થાપ્યા. ત્રિપદીનું જ્ઞાન મનમાં એક શંકા હતી કે જીવ જીવ જેવો આ ભવે હોય તેવો જ જ આપ્યું. એમણે દ્વાદશાંગીની રચના કરી. આ અગિયાર પરભવે થાય છે કે નહિ. મૃત્યુ પછી જન્મ ભલે બદલાય પરંતુ જ * પંડિતોમાંના જ એક પંડિત સુધર્માસ્વામી જે મહાવીર સ્વામીના ગતિ બદલાતી નથી. માણસ મરીને માણસ જ થાય. ઘોડો મરીને * પંચમ ગણધર બન્યા. આ ૧૧ પંડિતોના વેદ વિષયક શંકાઓનું ઘોડો જ થાય. દેવ મરીને દેવ અને નારકી મરીને પાછો નારકી :: મહાવીર સ્વામી દ્વારા કરાયેલું સમાધાન એ જ “ગણધરવાદ' થાય તેમ તેઓ જન્માંતર સાદૃશ્યમાં માનતા હતા. ત. જ તરીકે પ્રસિદ્ધ છે. આચાર્ય શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ દ્વારા યોગાનુયોગ સોમિલ બ્રાહ્મણના યજ્ઞ સમારંભમાં ભાગ લેવા જ * રચિત ગ્રંથ “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય’ તેમાં ગણધરવાદ પ્રકરણ તેઓ પોતાના ૬૦૦ શિષ્યો સાથે અપાપાપુરીમાં પધાર્યા. * રચાયેલું છે. આચાર્યે વીર નિર્વાણ પછી ૧૧૦૦ વર્ષે ‘શ્રી જ્યારે એમણે જોયું કે ઈન્દ્રભૂતિ ગૌતમ વગેરે ચાર ધુરંધર વિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથ રચ્યો. આ મહાગ્રંથ જૈનાગમોને પંડિતોની શંકાનું સમાધાન સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુએ , ૪. સમજવાની ચાવીરૂપ છે. મહત્ત્વના બધા વિષયોની ચર્ચા આ વેદવાક્યોના વાસ્તવિક અર્થો સમજાવીને કર્યું ત્યારે એ પણ * ગ્રંથમાં કરેલી છે. આ ગ્રંથમાં આચાર્ય ભદ્રબાહુ રચિત આવશ્યક સમવસરણમાં જવા તૈયાર થયા. સર્વજ્ઞ શ્રી મહાવીર ભગવંતે અત્યંત * નિર્યુક્તિની ગણધરો અંગેની ૪૨ ગાથાઓનો આધાર લઈને કરૂણાથી તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા અને કહ્યું કે, “તને એવો ૪૩૫ ગાથાઓમાં ગણધરવાદ આ પ્રકરણ રચેલું છે. સંશય છે કે આ ભવમાં જેવો મનુષ્યાદિ જન્મે છે, તેવો જ જન્મ પરભવમાં જ તીર્થકર મહાવીર સ્વામીના આ અગિઆર ગણધરોમાં ૯ થતો હશે કે કેમ?' તને આવો સંશય થવામાં પરસ્પર વિરૂદ્ધ અર્થ : ગણધરો ભગવાન મહાવીરની હયાતી દરમિયાનમાં જ પ્રતિપાદન કરનારા વેદના પદો કારણભૂત છે તે પદો આ પ્રમાણે છે
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy