SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પ્રબુદ્ધ જીવન: ગાધરવાદ વિશેષાંક ******************************************** ચપળતા, આકાશની આધારતા વગેરે ગુણોનું શું થશે ? પાણી અગ્નિમાં સંશય કરવા યોગ્ય નથી. વાયુ અને આકાશ અપ્રત્યક્ષ પીવાથી તૃષ્ણા નિવારણનો અનુભવ, વાયુના સ્પર્શનો છે પણ એમાં પણ સંશય કરવો યોગ્ય નથી કેમકે અનુમાનથી એની સિદ્ધિ થાય છે. * * અનુભવ, પૃથ્વીનાં ઘટાદિ પદાર્થોનો અનુભવ તથા અગ્નિથી * દાઝવા વગે૨નો અનુભવ, શું આ બધી જ વ્યવહાર મિથ્યા છે ? * વાયુ : તે દેખાતો નથી, પણ સ્પર્શ દ્વારા જણાય છે. શિખર ઉપરની ધજા ફરકે છે અથવા ઝાડનાં પાંદડાં હલે છે, આપણાં કપડાં પણ હલે છે તે કાર્ય વાયુનું છે એ સ્પષ્ટ જણાઈ આવે છે. * નિયમિત રૂપે શ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ તે વખતે નાકને સ્પર્શ થાય છે તે છે વાયુ. તેમજ ક્યારેક પેટમાં ગેસ થઈ ગયો હોય ત્યારે પણ વાયુની સિદ્ધિ અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. વાયુનો નિષેધ કોઈ ન કરી શકે. * * * * * * # જો એને મિથ્યા ગણશો તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દો * અનુભવ કોને થાય છે? કોના વડે થાય છે? જો ઈંદ્રિયો વડે * થાય છે તો તેને મિથ્યા તેવી રીતે ગાવી? તો પછી આ શુન્ય * છે એવી ભાષા બોલવી એ પણ મિથ્યા સિદ્ધ થશે. આ પ્રમાણે સર્વ મિથ્યા-શૂન્ય માનવાથી સર્વ વ્યવહાર વિપરીત થશે, જેમ કે સત્યને અસત્ય, અસત્યને સત્ય કહી શકાશે. મનુષ્યને પશુ # અને પશુને મનુષ્ય કહી શકાશે જે યોગ્ય નહીં ગણાય. એ જ *પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયની દૃષ્ટિએ થતાં વ્યવહારમાં, આભૂષણની બદલાતાં પક્ષોમાં પણ સુવર્ણ દ્રવ્યને તો સર્વ સ્વીકારે જ છે. એ જ પ્રમાણે પદાર્થોમાં કાર્ય-કારણ ભાવનો * સંબંધ અને વ્યવહાર પણ સર્વ શૂન્યતાને કારણે નહીં રહે જે * યોગ્ય નથી. દા. ત. અગ્નિથી * * ધુમાડો નીકળે છે, અને * * * માટીમાંથી ઘડો બને છે વગેરે * કારણમાંથી કાર્યની ઉત્પત્તિનો * વ્યવહાર જ ખોટો ઠરશે. પિતા-પુત્રની વચ્ચે જે જન્મ જનકભાવનો સંબંધ છે તે પણ લોપ થઈ જશે. પરંતુ એમ થતું નથી. આ પિતા છે, અને તેમનાથી ઉત્પન્ન થયેલો આ પુત્ર છે. # * આ વ્યવહાર તો રહેવાનો છે, તેનો નિષેધ યોગ્ય નહીં ગણાય; * માટે સર્વ શૂન્યવાદ પક્ષ સેંકડો દોષગ્રસ્ત ગણાશે. વળી સર્વ કાર્ય કારાજન્ય છે તો તે યોગ્ય સામગ્રી હોવી જોઈએ. . યોગ્યતાના અભાવે તો વંધ્યાને પણ પુત્ર થશે, રેતીમાંથી તેલ * નીકળશે. પરંતુ શૂન્ય માનનારને પણ આવો અનુભવ કોઈ કાળે * થતો નથી. તલના સમૂહને પીલવાથી જ તેલ નીકળે એટલે સામગ્રી વિશેષ તથા યોગ્યતા વિશેષ આ સંસારના વ્યવહારમાં સ્પષ્ટ છે એટલે જગત શૂન્ય છે એમ સિદ્ધ નથી થતું. તેવી જ * રીતે કોઈ પદાર્થના આગળના ભાગને જોવાથી પાછળના * ભાગનું અનુમાન ઘટી શકે છે પણ પાછળનો ભાગ ન દેખાવાથી આગળનો ભાગ પણ નથી એમ કહીને આગળના ભાગને શૂન્ય . માનવો એ સર્વથા અસંબદ્ધ છે. વસ્તુતઃ આગળનો ભાગ જણાય * છે. માટે પાછળનો ભાગ પણ છે એ અનુમાન જ યોગ્ય છે. એ પૃથ્વી : પૃથ્વી તો આપણાં પગ નીચે છે. જ્યાં જ્યાં પગ મૂકીએ છીએ, ત્યાં પૃથ્વી છે. વૃક્ષ પૃથ્વી પર ઉગે છે. ડુંગર, ખાડા, ટેકરા તે સર્વ પૃથ્વી જ છે. આપણે શરીરને આહાર આપીએ છીએ, અનાજ, ફળ, શાકભાજી તે પૃથ્વી પર નિર્માણ * થાય છે; એટલે પૃથ્વી તત્ત્વ આપી ધારા કરીએ છીએ. એ સિવાય પત્થર, હીરો, સોનું, માટી સર્વ પૃથ્વી તત્વ જ છે. મીઠું પણ પૃથ્વી તત્વ જ છે. * આકાશ : જેમ પાણીનો આધાર પડી છે. તેમ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સર્વ ભૂતોને રહેવાનું આધાર સ્થાન હોય તો તે * એકમાત્ર આકાશ છે. આકાશ એટલે અવકાશ એટલે જગ્યા, રહેવાનું સ્થાન. આકાશ એ છે જે આપણને જગ્યા આપે છે. * પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ એ બધાં મૂર્ત (રૂપી) છે. જે મૂર્ત હોય, * * * * * પ્રમાણે અનેક યુક્તિઓથી શૂન્યતા દૂર કરીને હવે પૃથ્વી આદિતેનો આધાર હોય છે. આ પ્રમાણે આકાશ સિદ્ધ થાય છે, હવે * ભૂતોની સિદ્ધિ માટે ભગવાન મહાવીર કહે છે કે, “હે વ્યક્ત! સંદેહને કોઈ સ્થાન નથી. તારે તારા સ્વસ્વરૂપની જેમ, પ્રત્યક્ષ એવાં પૃથ્વી-જલ અને ******************************************* * * * * * * * * * ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ * જળ : રોજ આપછી પાણી પીને તૃષા શાંત કરીએ છીએ. તળાવ, સરોવર, સમુદ્ર, નદી, ઝરણાં, કૂવા વગેરે પાણીના સ્થાનો છે. ભૂમિનું પાણી, વરસાદનું પાણી, ઝાકળ, બરફ, વગેરે તેનાં ભેદો છે. આ રીતે જળસિદ્ધિ બતાવી. અને જો અહિંસા ન પાળી શકે તો શુદ્ધ ચારિત્ર કેવી રીતે ગણાશે ? અને જો શુદ્ધ ચારિત્ર ન હોય તો સાધુ કેમ કહેવાય ? * * અગ્નિ : અગ્નિ આપણાં શરીરમાં છે, એનો સ્પષ્ટ પુરાવો છે કે આપણું શરીર ગરમ રહે છે અને આપણાં શરીરનું તાપમાન નિશ્ચિત પ્રમાણમાં રહે છે. મડદામાં બિલકુલ નથી હોતું, ક્યારેક આકાશમાં વીજળી ચમકે છે, ઘરમાં ચૂલામાં અગ્નિ દેખાય છે. બે ચકમક ધસતાં અગ્નિ દેખાય છે. અંગારા, દીપકની જ્યોત, સળગતાં લાકડાં, આકાશમાંથી વરસતાં અગ્નિના કણ, વીજળી વગેરે અગ્નિકાયનાં ભેદો છે. * * * કે વ્યક્ત! આ પ્રકારે પ્રત્યક્ષાદિ પ્રમાર્ગોથી સિદ્ધ એવા પાંચ * * * * * * *
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy