SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ શિષ્યો, છઠ્ઠા અને સાતમા પંડિતોના ૩૫૦-૩૫૦ શિષ્યો અને આચાર્ય ભદ્રબાહુ કૃત “કલ્પસૂત્ર'માં બધા તીર્થકરોમાં છે. છેલ્લાં ચાર પંડિતોના દરેકના ૩૦૦ શિષ્યોએ મહાવીરના ચરણે ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર સૌથી વધુ વિસ્તૃત રીતે આ પોતાની જાત સમર્પિત કરી. આમ એકસાથે ૪૪૧૧ આલેખાયું છે, પરંતુ આ કલ્પસૂત્ર'માં ગણધરવાદની ઘટના પુણ્યાત્માઓ એ મહાવીરનો ઉપદેશ સ્વીકારતાં ધર્મક્ષ ગે મળતી નથી, પરંતુ “કલ્પસૂત્ર' પર લખાયેલી ટીકાઓમાં 1 ચમત્કારરૂપ ઘટના બની. એ અવિસ્મરણીય દિવસ હતો વિક્રમ ગણધરવાદની સમગ્ર ઘટના અને તેની દાર્શનિકતાનું રસપ્રદ :: સંવત પૂર્વે ૫૦૦ વર્ષ વૈશાખ સુદ અગિયારનો ! ભગવાન નિરૂપણ મળે છે. “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય' નામના શાસ્ત્રમાં . મહાવીરનો અગિયાર મહાપંડિતો સાથેનો આ વાર્તાલાપ શ્રુત મહોદધિ આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે જ * ‘ગણધરવાદ’ને નામે જાણીતો બન્યો. આનું આલેખન કર્યું છે. ગણધરવાદની આલેખનશૈલી વિશિષ્ટ ગણધરવાદ વિશે સામાન્ય રીતે આ પ્રસંગની ગરિમાનું વર્ણન પ્રકારની છે. વિશ્વમાં ગુરુ સન્મુખ પ્રગટ કરેલી જિજ્ઞાસા અને થાય છે. એથી ય વિશેષ કવચિત્ પંડિતોના ચિત્તની સમસ્યાનો તેના ઉત્તર રૂપે ગુરુ પાસેથી મળેલા જ્ઞાનનાં ઘણાં દૃષ્ટાંતો મળે છે છે. ભગવાન મહાવીરે આપેલો ઉકેલ દર્શાવાય છે, કિંતુ અન્ય છે. * દર્શનોના સંદર્ભમાં ગણધરવાદની વિશિષ્ટતા અને તેમાં પ્રગટ ગ્રીક તત્ત્વજ્ઞાની સોક્રેટિસને એના શિષ્ય પ્લેટોએ પ્રશ્ન પૂછ્યા : * થતી જૈનદૃષ્ટિ જોવાનો પ્રયત્ન ભાગ્યે જ થયો છે. અહીં આ અને સોક્રેટિસે એના ઉત્તર આપ્યા. ભગવાન બુદ્ધ સમક્ષ પ્રશ્નરૂપે -- મહાન ઘટનાનું જેનદર્શનના " ભિખુ આનંદ જિજ્ઞાસા પ્રગટ : ; પરિપ્રેક્ષ્યમાં અવગાહન કરીએ. | ઓમાં વિરોધી મતની ક્યાંય ટીકો નથી. વિરોધી નામ કરતા હતા અને ભગવાન બદ્ધ છે * જે ન આગમગ્રંથો પર શાસ્ત્રોને ક્યાંય હીણાં કે ખોટાં ચીતરવામાં આવ્યાં નથી. | એને એનું સમાધાન કરતા હતા.* * દૃષ્ટિપાત કરીએ તો ભગવાન કોઈપણ શાસ્ત્રનું સર્વથા ખંડન કરવું એ અનેકાંત દર્શનને શ્રીકૃષ્ણ સમક્ષ અર્જુન પોતાનો જ * મહાવીર સ્વામીના ગણધરો | અનુસરતી તત્ત્વદષ્ટિને શોભારૂપ ન ગણાય. એ | સંશય પ્રગટ કરે છે અને શ્રીકૃષ્ણ • વિશે પ્રમાણમાં બહુ થોડી | શાસ્ત્રનો પણ યથાર્થ અર્થ પ્રગટ કરી આપવો, તે સમાર ! સંશયાત્મા અર્જુનના સંશયને દૂર ૪ વિગતો પ્રાપ્ત થયા છે. | કે વ્યાપકતા હોવી જોઈએ. આવી વિશિષ્ટ સમન્વયાત્મક કરે છે. સ્વયં ભગવાન મહાવીર જ » સમવાયાંગ સૂત્રા'માં દષ્ટિ ગણધરવlદમાં જોવા મળે છે. સ્વામીને ગોતમ સ્વામીથી * ગણધરોના નામ અને આયુષ્ય માંડીને જયંતી શ્રાવિકા સુધી વિશે થોડી હકીકતો ઉપલબ્ધ થાય છે. સમગ્ર જૈન આગમ- સહુએ જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછ્યા છે. આમાં પ્રશ્નકર્તા જિજ્ઞાસુ - સાહિત્યમાં સૌથી વધુ વ્યાપક પ્રસાર પામેલા “આવશ્યક સૂત્રમાં હોય અને ઉત્તરદાતા જ્ઞાની હોય તેવું જોવા મળે છે. જ્યારે આ જ ગણધરોએ વાદ થયા પછી પ્રથમ સામાયિકનો ઉદ્દેશ લીધો હતો ગણધરવાદમાં શંકા અને સમાધાન બંને ભગવાન મહાવીર દર્શાવે આ * અને એ ઉદ્દેશને પરિણામે તેઓ મોક્ષસુખ પામ્યા તેવી નોંધ છે. મળે છે. તેઓ બ્રાહ્મણ પંડિતોના ચિત્તમાં રહેલા સંશયોને પ્રથમ સ્વયં . સૌપ્રથમ આ પ્રસંગનો ઉલ્લેખ “આવશ્યક સૂત્ર' નિર્યુક્તિમાં પ્રગટ કરે છે અને પછી તેનો ઉત્તર આપે છે. આમ વિરોધી મતને જ મળે છે. આવશ્યક નિર્યુક્તિની પ૯૬મી ગાથા આ પ્રમાણે છે: શિષ્ય કે સંશયાત્માની દલીલથી રજૂ કરવાને બદલે તેને તેઓ જ » ‘નીવે મે તન્ઝીવ મૂય તારસવંધમોરયા સ્વયં કહે છે અને પછી તેઓ જ તેનો ઉત્તર આપે છે. આ ઉત્તરમાં જ * देवा णेरइय या पुण्णे परल्लोय णेव्वाणे।।' સૂક્ષ્મ અને અતીન્દ્રિય તત્ત્વોની ગહન વિચારણા મળે છે. વિરોધીના આ ગાથામાં અગિયાર ગણધરોએ પ્રગટ કરેલા સંશયો ક્રમસર મનની શંકાઓ પ્રથમ દર્શાવીને એનો પ્રતિવાદ કરવાની શૈલી ૪. દર્શાવવામાં આવ્યા છે. ૧. જીવ છે કે નહીં?, ૨. કર્મ છે કે નહીં?, આચાર્ય જિનભદ્રસૂરિના સમયના ગ્રંથોમાં વિવિધ દાર્શનિક ૩. શરીર એ જ જીવ છે કે નહીં?, ૪. પંચભૂત છે કે નહીં?, ૫. પાસાની છણાવટ પ્રયોજાતી હતી અને એ જ શૈલી મુજબ * આ ભવમાં જીવ જેવો હોય, પરભવમાં પણ તેવો જ હોય કે નહીં?, તત્ત્વજ્ઞાન રજૂ થયું છે. ૬.બંધ-મોક્ષ છે કે નહીં?, ૭. દેવ છે કે નહીં?, ૮. નારક છે કે આ પ્રકારની આલેખન પદ્ધતિનું એક કારણ પ્રભુ મહાવીરની 5. નહીં?, ૯. પુણ્ય-પાપ છે કે નહીં?, ૧૦. પરલોક છે કે નહીં?, સર્વજ્ઞતા દર્શાવવાનું છે. સર્વજ્ઞને વળી શંકા કહેવાની શી જરૂર?... * ૧૧. નિર્વાણ છે કે નહીં? સામી વ્યક્તિના મનને ઘેરી વળેલી શંકા તેઓને જ્ઞાત જ હોય.*
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy