________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
*
• “પ્રબુદ્ધ જીવન’ વર્ષ: ૬૧૦ અંક: ૮-૯૦ ઓગષ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૩૦ વિક્રમ સંવત ૨૦૬૯૦વીર સંવત ૨૫૩૯૦ શ્રાવણ વદિ તિથિ ૧૨
૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૪મા વર્ષમાં પ્રવેશ)
* * * * * * * * * * * * * * * * * * * * * * * *
પ્રબુદ્ધ ઉUGol
* * * * * * * * * * * * * * * * *
૦૦ વાર્ષિક લવાજમ રૂા.૨૦૦-૦૦
૦ ૦ છૂટક નકલ રૂા. ૨૦/-૦ ૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
' અg aણધરવાદ વિષ્ટિ અંકના માનદ સંપાદક
ડૉ. રથિમકુમાર જે. ઝવેરી
તંત્રની કલમે...
* * * * * * * * * *
ઓ નથી,
- ગણધરવાદ એટલે વાદ વિવાદ નહિ, પણ ભગવાન મહાવીરનો થઈ આ અગિયાર મહાપંડિતો ભગવાનના શિષ્ય બન્યા અને છેએમના થનારા અગિયાર મહાપંડિત શિષ્યો સાથેનો સંવાદ, ભગવાને એમની ગણધર તરીકે સ્થાપના કરી. અને આ સંવાદમાંથી પ્રગટતું જૈન તત્ત્વજ્ઞાનનું તર્કબદ્ધ સત્ય. આ વિશિષ્ટ અંકમાં આ ચર્ચા-વિગતે આપી છે એટલે અહીં
આ મહાપંડિતો વેદોના પ્રકાંડ અભ્યાસી હતા, અને વેદોના પુનરુક્તિ કરી પ્રબુદ્ધ વાચકની જિજ્ઞાસાવૃત્તિનો રસ વિચ્છેદ કરતો ભિન્ન ભિન્ન અધ્યયનથી તથા તેમાં /
| ઓ સંયુક્ત અંકના સૌજન્યદાતા * પ્રસ્તુત થયેલા પરસ્પર વિરૂદ્ધ
જૈન શ્રાવકો તેમજ જૈનેતર - * વેદવાક્યોથી એમના મનમાં શંકાઓ શ્રીમતિ કલ્પી હસમુખ દી. શાહ પરિવાર
જિજ્ઞાસુને આ ગણધરવાદની આછેરી * * જન્મી હતી, પણ એ શંકા અન્ય પાસે
સ્મૃતિ - શ્રદ્ધાંજલિ
રૂપરેખા મળે અને એમાંથી નિપજતા, : પ્રગટ કરતા એમને સંકોચ અને સ્વ. સંપતબેન દી. શાહ - માતુશ્રી જૈન ધર્મના તત્ત્વને આ જિજ્ઞાસુ * માનહાની થતી જણાતી હતી, જ્યાં સ્વ. દીપચંદ કેશરીમલ શાહ- પિતાશ્રીની ભવ્યાત્મા સમજે અને પામે એ જ * અહમ્ ઊભો હોય ત્યાં સમ્યગૂ જ્ઞાન | ૧લ્મી પુણ્યતિથિ પર
આશય આ અંકનો છે. જ ન પ્રવેશે. એઓ એક પછી એક
આ અંક માત્ર વાચનનો જ નથી. . ભગવાન મહાવીર પાસે ઉપસ્થિત થયા, ભગવાન મહાવીર તો આ અધ્યયન સ્વાધ્યાય અને પરિશલન માટેનો તત્ત્વ વિચાર અંક * સર્વજ્ઞ હતા, એટલે મહાપંડિતોને એમણે સામેથી પ્રશ્ન પૂછ્યો છે. એના વાચનથી જેમ ગણધરોની શંકાનું ભગવાને સમાધાન - કે તમારી આ શંકા છે, આ શંકાનું નિવારણ તમારા વેદોના કર્યું એ રીતે જ પ્રબુદ્ધ વાચકની શંકાઓનું સમાધાન થશે જ :: સાચા અર્થઘટનથી આ છે. પોતાની શંકાને પ્રશ્ન પૂછયા વગર જ એમ નમ્ર ભાવે હું આપને ખાત્રીપૂર્વક કહું છું. . ભગવાને જાણી એથી, તેમજ સત્યના પ્રગટીકરણથી પ્રભાવિત “પ્રબુદ્ધ જીવન'ના પ્રબુદ્ધ વાચકોના કરકમળમાં આ આઠમો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ ઝવેરી Website: www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990 %