SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 * • “પ્રબુદ્ધ જીવન’ વર્ષ: ૬૧૦ અંક: ૮-૯૦ ઓગષ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૩૦ વિક્રમ સંવત ૨૦૬૯૦વીર સંવત ૨૫૩૯૦ શ્રાવણ વદિ તિથિ ૧૨ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૪મા વર્ષમાં પ્રવેશ) * * * * * * * * * * * * * * * * * * * * * * * * પ્રબુદ્ધ ઉUGol * * * * * * * * * * * * * * * * * ૦૦ વાર્ષિક લવાજમ રૂા.૨૦૦-૦૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૨૦/-૦ ૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ ' અg aણધરવાદ વિષ્ટિ અંકના માનદ સંપાદક ડૉ. રથિમકુમાર જે. ઝવેરી તંત્રની કલમે... * * * * * * * * * * ઓ નથી, - ગણધરવાદ એટલે વાદ વિવાદ નહિ, પણ ભગવાન મહાવીરનો થઈ આ અગિયાર મહાપંડિતો ભગવાનના શિષ્ય બન્યા અને છેએમના થનારા અગિયાર મહાપંડિત શિષ્યો સાથેનો સંવાદ, ભગવાને એમની ગણધર તરીકે સ્થાપના કરી. અને આ સંવાદમાંથી પ્રગટતું જૈન તત્ત્વજ્ઞાનનું તર્કબદ્ધ સત્ય. આ વિશિષ્ટ અંકમાં આ ચર્ચા-વિગતે આપી છે એટલે અહીં આ મહાપંડિતો વેદોના પ્રકાંડ અભ્યાસી હતા, અને વેદોના પુનરુક્તિ કરી પ્રબુદ્ધ વાચકની જિજ્ઞાસાવૃત્તિનો રસ વિચ્છેદ કરતો ભિન્ન ભિન્ન અધ્યયનથી તથા તેમાં / | ઓ સંયુક્ત અંકના સૌજન્યદાતા * પ્રસ્તુત થયેલા પરસ્પર વિરૂદ્ધ જૈન શ્રાવકો તેમજ જૈનેતર - * વેદવાક્યોથી એમના મનમાં શંકાઓ શ્રીમતિ કલ્પી હસમુખ દી. શાહ પરિવાર જિજ્ઞાસુને આ ગણધરવાદની આછેરી * * જન્મી હતી, પણ એ શંકા અન્ય પાસે સ્મૃતિ - શ્રદ્ધાંજલિ રૂપરેખા મળે અને એમાંથી નિપજતા, : પ્રગટ કરતા એમને સંકોચ અને સ્વ. સંપતબેન દી. શાહ - માતુશ્રી જૈન ધર્મના તત્ત્વને આ જિજ્ઞાસુ * માનહાની થતી જણાતી હતી, જ્યાં સ્વ. દીપચંદ કેશરીમલ શાહ- પિતાશ્રીની ભવ્યાત્મા સમજે અને પામે એ જ * અહમ્ ઊભો હોય ત્યાં સમ્યગૂ જ્ઞાન | ૧લ્મી પુણ્યતિથિ પર આશય આ અંકનો છે. જ ન પ્રવેશે. એઓ એક પછી એક આ અંક માત્ર વાચનનો જ નથી. . ભગવાન મહાવીર પાસે ઉપસ્થિત થયા, ભગવાન મહાવીર તો આ અધ્યયન સ્વાધ્યાય અને પરિશલન માટેનો તત્ત્વ વિચાર અંક * સર્વજ્ઞ હતા, એટલે મહાપંડિતોને એમણે સામેથી પ્રશ્ન પૂછ્યો છે. એના વાચનથી જેમ ગણધરોની શંકાનું ભગવાને સમાધાન - કે તમારી આ શંકા છે, આ શંકાનું નિવારણ તમારા વેદોના કર્યું એ રીતે જ પ્રબુદ્ધ વાચકની શંકાઓનું સમાધાન થશે જ :: સાચા અર્થઘટનથી આ છે. પોતાની શંકાને પ્રશ્ન પૂછયા વગર જ એમ નમ્ર ભાવે હું આપને ખાત્રીપૂર્વક કહું છું. . ભગવાને જાણી એથી, તેમજ સત્યના પ્રગટીકરણથી પ્રભાવિત “પ્રબુદ્ધ જીવન'ના પ્રબુદ્ધ વાચકોના કરકમળમાં આ આઠમો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ ઝવેરી Website: www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990 %
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy