SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. પ્રબુદ્ધ જીવન જૂન, ૨૦૧૩ જે ચિત્તમાં રાત-દિવસ પ્રભુ મહાવીરનું ચરિત્ર ઘૂમતું હતું, એના શૌર્યની કે અમદાવાદના શેઠ પ્રેમાભાઈની સાચી શેઠાઈની વાત કરે એક એક પ્રસંગની સ્મૃતિ અંતરમાં ઉલ્લાસની ભરતી લાવતી હતી એ છે. આમ જયભિખ્ખની દૃષ્ટિ તીર્થકરોનાં જીવન સુધી જ સીમિત રહેતી મહાવીરના સંતાનો આવાં? યુવાન જયભિખ્ખું વિચારે છે કે આ તે નથી. તેઓ જૈનધર્મના આચાર્યો, સાધુઓ, શ્રેષ્ઠીઓ અને સામાન્ય કેવો તાલ રચાયો છે! મહાવીરને તેમના અનુયાયીઓ નામમાત્રથી નર-નારીઓમાં રહેલી પ્રભાવકતા પણ જુએ છે. આરાધે છે. ઇતિહાસકારો મહાવીરને પૂરા પિછાણી શક્યા નથી અને ઈ. સ. ૧૯૪૭, ઈ. સ. ૧૯૪૯, ઈ. સ. ૧૯૫૧ અને ઈ. સ. તત્ત્વચિંતકો એમના જ્ઞાનને ઉપેક્ષાની નજરે જુએ છે. આવું બન્યું કેમ? ૧૯૫૩માં ‘વીરધર્મી વાતોના એકથી ચાર ભાગ પ્રસિદ્ધ થયા. કુલ યુવાન લેખક વિચારે છે કે અનેકાંતનું અજવાળું આપનાર સહુના ૪૩ કથાઓ દ્વારા એમણે સમગ્ર સાહિત્ય જગતનું આ પ્રત્યે ધ્યાન મહાવીરને જેનોએ પોતાને તો કર્યા છે પરંતુ એમને રથમાં બેસાડીને ખેંચ્યું; એટલું જ નહીં, પણ સાહિત્યરસિકોમાં જૈન કથાનકો પ્રત્યે પોતાની ઇચ્છાઓ, લાલસાઓ અને એષણાઓના દોરથી ખેંચી રહ્યા અભિરુચિ જગાવી. આમ આવું કરવા પાછળનો એમનો આશય આ છે! વિશ્વબંધુત્વની વાતો કરનારા અને “ખામેમિ સવ્ય જીવે” એવું ધર્મમાં રહેલા અહિંસા, સત્ય, ત્યાગ, તપ, મૈત્રી, પ્રમાદ, પ્રાણીપ્રેમ પ્રાણીમાત્ર પ્રત્યેનું વાત્સલ્ય ધરાવનારા ઘર ઘરમાં જ, અંદરોઅંદર અને વિશ્વમૈત્રીના સિદ્ધાંતો પ્રગટ કરીને પ્રત્યેક હૃદયમાં માણસાઈનો લડનારા બન્યા છે. ધર્મની બાબતમાં જિદ્દી અને સંકુચિત બનીને વિરાટ દીપક જલતો રાખવાનો રહ્યો હતો. (ક્રમશ:) ધર્મના ફિરકા રૂપે અનેક ટુકડાઓ પડ્યા છે. એમાં પણ ભેદ પડ્યા (૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, છે. ભેદમાં પણ ભેદ ઊભા કરીને જૈનોએ વિશ્વબંધુત્વસમા ધર્મનું અમદાવાદ-૩૮૦૦૦૭) મોબાઈલ નં. ૦૯૮૨૪૦૧૯૯૨૫. અંગઅંગ નોખું પાડી દીધું છે. આના કારણ રૂપે આ લેખક કહે છે: જૈન ધર્મ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ થોડાક નિષ્કર્મણ્ય, સંકુચિત ને વેપારી માનસ ધરાવનારાઓના હાથમાં મુંબઈ યુનિવર્સિટી ફિલોસોફી ડિપાર્ટમેન્ટ આજ જૈન ધર્મ આવી પડ્યો છે. જ્ઞાનહીન ક્રિયાકાંડોએ અને ક્રિયાહીન ૧૯૯૬ થી ચાલતા આ કોર્સમાં ૨૦૦૦થી વધારે વિદ્યાર્થીઓએ જ્ઞાને સમાજ પર ચૂડ ભેરવી. વીરધર્મનો પૂજારી વેવલો બન્યો. એના લાભ લીધેલ છે. શુદ્ર સ્વરૂપ પર કાલિમા લાગી.’ | પાર્ટ ટાઈમ સર્ટિફિકેટ કૉર્સ: આવી પરિસ્થિતિ જોઈને લેખકની કલમ થંભી જાય છે. મનમાં અઠવાડિયામાં એક દિવસ, ૪ કલાક, એક વર્ષનો કોર્સ. હાલમાં અનેક વિચારો જાગે છે. ભગવાન મહાવીરના અધ્યાત્મપુરુષાર્થનું સ્મરણ આ કોર્સ શકું તલા સ્કૂલ (મરિન લાઈન્સ), કાલીના કેમ્પસમાં થાય છે અને પછી નિયતિવાદના ઉપાસક સદાલપુત્રને ઉપદેશ આપનારા (સાંતાક્રુઝ ઈસ્ટ) અને એમ. કે. હાઈસ્કૂલ (બોરીવલી, વેસ્ટ) સેન્ટરમાં ભગવાન મહાવીરના એ પ્રસંગને અનુલક્ષીને સર્જનનો પ્રારંભ કરે છે. ચાલે છે. આ વર્ષે ઘાટકોપરમાં પણ નવું સેન્ટર શરૂ થશે. મનમાં એક જ ભાવના છે અને તે એ કે જેનો પોતાના ભવ્ય ભૂતકાળને નીરખે અને ભવિષ્યકાળને ઉજ્જવળ કરે. (વીર ધર્મની વાતો ભાગ લઘુતમ લાયકાત: ૧૨મી પાસ અથવા જૂની એસ.એસ.સી. પાસ. કોર્સની ફી: રૂ. ૨૮૦૦ (એક વર્ષની) ૧, પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના) વિશેષતા: સરળ ભાષામાં પરીક્ષા (અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી) અને પછી તો લેખક જયભિખ્ખું જૈન કથાસાહિત્યના વિશાળ મહાસાગરમાં ડૂબકી મારીને જનસામાન્યના હૃદયને પ્રકાશિત કરે એવાં • વિદ્વાન શિક્ષકો દ્વારા અભ્યાસ • સમૃદ્ધ લાયબ્રેરી કથાનકોનું આલેખન કરે છે. ભાવસભર ભાષા, ઉન્નત કલ્પના અને • જૈન વિષયક-પિકનિક • સેમિનાર, વર્કશોપ, પ્રોજેક્ટ ભાવનાદ્રવ્યથી રસાયેલી કથાઓ એના મૂલ ઉદ્દેશને - આત્માને લક્ષમાં આ ઉપરાંત જૈન તત્ત્વ દર્શનમાં પાર્ટ ટાઈમ ડિપ્લોમા, MA, M.Phil. રાખીને સચોટ રીતે આલેખે છે અને આ વરધર્મની વાતો એ પછી અને Ph.D.ના અભ્યાસક્રમ અને Ph.D.ના અભ્યાસક્રમ ઉપરોક્ત ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલી રહ્યાં છે. એમની કલમમાંથી સતત પ્રવાહિત થતી રહી. “વીરધર્મની વાતો'ના | જૈન ધર્મના તત્ત્વના હાર્દને સરળ ભાષામાં જાણવાની અમુલ્ય તક પ્રથમ ભાગમાં આચાર્ય હરિભદ્રસૂરિની જ્ઞાનસાધના કે પછી વનરાજને | તા. ૨૪ જૂન ૨૦૧૩ થી નવા એડમિશન શરૂ થશે. સંપર્ક : ઉછેરનાર શીલગુણસૂરિજીની ભવ્યતાની ઘટના મળે છે. આર્ય કાલકના ડિૉ. બિપીન દોશી-98210 52413 (બોરીવલી) Email : drbipindoshi@yahoo.com માનવીય ગુણ અને અવગુણની સરખી શોધખોળ હંમેશાં તેના ડિૉ. નિતીન શાહ-93221 03231 (સાંતાક્રુઝ). સત્કાર્યોથી જ થતી નથી. પણ એક નાનકડું કાર્ય, એક નાની વાત શીલ્પા છેડા-93239 80615 (સાંતાક્રુઝ) અથવા એક નાનકડાં પરિહાસથી પણ માનવના સાચા ચરિત્ર પર ઘણો પ્રકાશ પડે છે. શ્રી વીરેન્દ્ર શાહ-98192 94964 (મરિન લાઈન્સ) શ્રી યોગેશ બાવીશી-98212 41840 (ઘાટકોપર) લૂટાર્ક
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy