SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન જૂન, ૨૦૧૩ ધર્મ એક સંવત્સરી એક ( [ આ અભિયાનના અનુસંધાનમાં પ્રસતુત છે. બે પત્રો. આ વિષયની ચર્ચા માટે વિચારક વાચકોના વિચારો આવકાર્ય છે. ] ) સ્થાનકવાસીઓમાં તેમજ દિગંબર સંપ્રદાયમાં અનેક પેટા સંપ્રદાયો છે. તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પત્ર લખી રહ્યો છું. “પિસ્તાલીસ દેરાવાસીઓમાં ઘણાં ‘ગચ્છ” છે અને સ્થાનકવાસીઓમાં છ કોટી, આઠ આગમો' વિષેનો વિશેષ અંક જે તમો ખૂબ જ મહેનત કરી વિદ્વાન કોટી, ગોંડલ, લીંબડી, બોટાદ વિ. વિ. ઘણાં મોટાં સંપ્રદાયો છે અને લેખકો પાસેથી લેખો લઈ “પ્રબુદ્ધ જીવનમાં આપેલ છે અને મુલ્યવાન દસ્તાવેજ દિગંબરોમાં પણ પેટા સંપ્રદાયો છે. અંક કહી શકાય તેવો બનાવેલ છે તે માટે. એવું બની શકે કે દેરાવાસીઓ ભલે પોતાનું ‘દેરાવાસી'પણું જાળવી ધર્મ એક-સંવત્સરી એક સંવત્સરી પર્વ વિષે જે મહેનત અને જે રાખે પણ અંદરોઅંદરના બધા પેટા સંપ્રદાયો એકબીજામાં વિલીન ભગીરથ કાર્ય શરૂ કરેલ છે તે માટે. થઈને માત્ર “દેરાવાસી’ જ રહે. એક જ દિવસ સૌ ફિરકાઓ સંવત્સરી મનાવે તે માટે હું સહમત એ જ રીતે સ્થાનકવાસીઓ પણ પોતાનામાં રહેલા તમામ પેટા થાઉં છું. તે માટે દરેક જૈન સંસ્થાઓ, જૈન ટ્રસ્ટો, જૈન મહાજનો, સંપ્રદાયોને એક કરીને પોતાની અલગ અલગ ઓળખ મિટાવીને માત્ર સાધુ-સાધ્વીઓ માટે સંપૂર્ણ દિલપૂર્વક, ફિરકાઓ ભૂલી જઈ, અહમ્ “સ્થાનકવાસી’ જ રહે. ભૂલી જઈ, વિશાળ દિલે સૌ સ્વીકાર કરે તો ચોક્કસ એક જ દિવસે અને જો દિગંબર સંપ્રદાયના સાધુઓ અને શ્રાવકો સુધી આપણો સંવત્સરી થઈ શકે. તે માટે બેમત નથી. સંઘ-મહાજન મહાન છે. સમાજ પહોંચી શકતો હોય તો તેમના સુધી પણ આ રજૂઆત પહોંચાડી મહાજન-સંઘ છે તો સાધુ-સાધ્વીએ આ વાત ભૂલવી ન જોઈએ. સાધુ- શકાય. સાધ્વી કરતાં સંઘ મહાન છે તેના દાખલાઓ ઇતિહાસમાં મોજુદ છે તે બધા જૈન ફિરકાઓ એક થઈને માત્ર “જૈન” રહે એ તો અતિ દૂરનું ભૂલવા ન જોઈએ. આ માટે તટસ્થતાથી જૈન મુખપત્રો એક જ દિવસે સ્વપ્ન છે પરંતુ પેટા સંપ્રદાયો એકબીજામાં ભળી જઈને માત્ર ‘દેરાવાસી’ સંવત્સરી થાય તેવા પ્રયત્નો ભારપૂર્વક કરે તો ચોક્કસ પરિણામ આવે. માત્ર “સ્થાનકવાસી' અને માત્ર “દિગંબર” થઈને રહે તો પણ ઘણું જૈન ધર્મ આવા વિવાદોમાં હંમેશાં અટવાઈ ગયો છે તેથી સંકુચીત થઈ મોટું કામ થયું ગણાય. ગયો છે. તેને માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા જ જવાબદાર છે. વાત વ્યાજબી લાગે તો એને વહેતી મૂકવી જોઈએ. પરિણામ આવતાં બીજા ધર્મો જેના કરતાં આપણે આગળ હતાં તેના બદલે આપણે પાછળ વર્ષો વિતી જાય એમ બને; પણ લોકોના મનમાં એક બીજ રોપાઈ થતા જઈએ છીએ. આ બાબતમાં આપણે સૌ ગંભીર થઈ વિચારતા જાય તો ભલે સો વર્ષે પણ જૈન સમાજમાં જાગૃતિ આવે અને એ થઈએ તેવા પ્રયત્ન કરવામાં ‘પ્રબુદ્ધ જીવને' પહેલ કરી તે માટે. દિશામાં કશીક પ્રગતિ થાય એવી આશા રાખી શકાય. નવેમ્બર ૧૨ ‘પ્રબુદ્ધ જીવન'ના અંકમાં આપે નૂતન વર્ષની પ્રાર્થના વિવિધ પેટા સંપ્રદાયો વચ્ચે કોઈ દાર્શનિક મૂળભૂત મતભેદ નથી. જે કરી તે હૃદયસ્પર્શી હતી તે માટે. સંમત ન જ થઈ શકાય એવા કોઈ આચારભેદ પણ નથી. અહમ્ છોડીને ડિસેમ્બર ૧૨ “પ્રબુદ્ધ જીવનના અંકમાં અમેરિકાનો દાખલો આપી નિષ્ઠાપૂર્વક આચાર્યો પ્રયત્ન કરે તો અશક્ય પણ નથી. ભારતમાં અત્યારના વાતાવરણમાં ‘પ્રમુખ' શાસન પદ્ધતિ હોવી જોઇએ શ્રાવક-શ્રાવિકોના મત પણ ધીરે ધીરે આ દિશામાં વાળી શકાય, તે વાંચતા મને પણ ‘પ્રમુખ” શાસન પદ્ધતિ વિષે જણવા મળ્યું. તેથી સમય લાગે. આ અપીલને હું યોગ્ય માનું છું. જિન આજ્ઞાથી વિરુદ્ધ કશું લખાયું હોય તો “મિચ્છામિ દુક્કડમ્' -વસંતરાય શાહ (પાલીતાણા) લખવાની એક પરંપરા છે પણ મને લાગે છે કે માત્ર જિનાજ્ઞા કે બુદ્ધ (૨) આજ્ઞા કે ઇશુ આજ્ઞા કે મહંમદ આજ્ઞાથી અલગ મત ધરાવવાનો - ધર્મ એક સંવત્સરી એક’ એ વિચાર ઘણાં લોકોને ગમ્યો હોય શંકા કરવાનો - પ્રશ્ન પૂછવાનો સૌને મૂળભૂત અધિકાર છે. એમાં એમ લાગે છે અને જો એ વિચાર સતત લોકો સમક્ષ આવતો રહે અને કોઈ દોષ નથી. ઈરાદો શુભ હોવો જોઈએ. અને તો ગમે તેની – ચર્ચાતો રહે તો આશા જાગે છે કે આવતા ૫-૧૦ કે ૨૦ વર્ષે એ ગાંધી આજ્ઞા – થી પણ અલગ પણ મત પ્રદર્શિત કરી શકાય. અમલમાં મૂકાઈ ચૂક્યો હોય. -શાંતિલાલ સંઘવી, અમદાવાદ એક બીજી વાત પણ જરા વિચારવા જેવી મને લાગે છે. દેરાવાસીઓમાં, • ઇચ્છા હંમેશાં અતૃપ્ત જ હોય છે. જો કોઈ વ્યક્તિ એનો ત્યાગ કરી દે તો ક્ષણે સંપૂર્ણતા પામી લે છે. : તિરુવલ્લુવર
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy