SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન દ્વારા પ્રાપ્ત થતા અલૌકિક આનંદની સ્પષ્ટ અને વિશદરૂપમાં સમજૂતી સમાયોજનની, વિશ્લેષણની, વિમર્શણની એમ અનેકવિધ સમર્થતાઓ એમાં આપવામાં આવી છે. ઉપનિષદોમાં આનુમાનિક તરંગલીલા છે. મનુષ્ય શક્તિ અને ઊર્જાનો પૂંજ છે. એની પાસે જીવનમાં એણે (Speculative Thinking) નથી, નથી એમાં શુષ્ક તત્ત્વચર્ચા, એમાં મુખ્ય ક્યું ધ્યેય હાંસલ કરવાનું છે એનું સ્પષ્ટ દર્શન (Vision) છે, ડાહ્યોડાહ્યો બોધક ધર્મોપદેશ પણ નથી. એમાં છે જીવન અને જગતનાં, જીવનને જ્ઞાન વડે સફળ અને સાર્થક કરવાની ધગશ અને સંકલ્પ આત્મા અને પરમાત્માનાં બાહ્ય અને બ્રહ્માંડનાં ગૂઢ અને ગહન રહસ્યો (Mission) છે અને એ માટે જરૂરી એવી સજજતા, ક્ષમતા, અને સત્યોનું નિરૂપણ. કુશળતાયુક્ત ખુમારી અને જુસ્સો (Passion) છે. ઉપનિષદોનો માણસ અન્ય યોનિના જીવો જેવું દૃષ્ટિહીન અને ધ્યેયહીન પ્રાણી જયઘોષ છે કે મનનું સુખ, ચિત્તની પ્રસન્નતા અને આત્માની પ્રસન્નતા નથી, પરંતુ શક્તિ અને સામર્થ્ય (Power અને Strength)નો સ્વામી પ્રાપ્ત કરવી એ મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે. * * * છે. ઇશ્વર પાસેથી એને ત્રણ દેવતાઈ શક્તિ-ઇચ્છાશક્તિ (Willpower), “કદમ્બ' બંગલો, ૩૫, પ્રોફેસર્સ સોસાયટી, સૌરાષ્ટ્ર કોલોની પાસે, જ્ઞાનશક્તિ (Knowledge Power) અને ક્રિયાશક્તિ (Action મોટાબજાર, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦. Power) મળેલ છે. એની પાસે સંવેદનાની, વિચારવાની, સર્જવાની, ફોન નં. (૦૨૬૯) ૨૨૩૩૭૫૦. મો. નં. ૦૯૭૨૭૩૩૩૦૦૦. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નિર્મિત આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, જૈન ધર્મ તત્ત્વના વિશ્વ પ્રચારક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી પ્રભાવક વાણીમાં કથાત્રયી ડી.વી.ડી. છે ને ન ફકત ' 10 થીબાબા BRILL.11] હ જા મુનાત તે મુજ ધ મિત ll Rષભ કથા | I hણવીરકથા 11 પ્રખર ચિંતક અને સમર્થ સર્જક પા થી ડો. કુમારપાળ દેસાઈની હૃધ્યસ્પર્શી વાણીમાં II &ષભ કથાTI II ગૌતમ કથાTI || મહાવીર કથાTI ત્રણ ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂા. ૩૦૦/- ત્રણ ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂા. ૩૦૦/- બે ડી.વી.ડી. સેટ મૂલ્ય રૂા. ૨૫૦/- ! પ્રાચીન કાળના વાતાવરણ સાથે રાજા ઋષભના અનંત લબ્લિનિધાન ગુરુ ગૌતમસ્વામીના પૂર્વ- ભગવાન મહાવીરના જીવનનાં જીવનનાં જીવનચરિત્ર અને ત્યાગી ઋષભનાં કથાનકોને જીવનનો ઇતિહાસ આપીને એમના ભવ્ય રહસ્યોને પ્રગટ કરતી, ગણધરવાદની મહાના આવરી લેતું જૈનધર્મના આદિ તીર્થકર ભગવાન આધ્યાત્મિક પરિવર્તનનો ખ્યાલ આપતી, અજોડ ઘટનાઓને આલેખતી અને વર્તમાન યુગમાં શ્રી ઋષભદેવનું ચરિત્ર અને ચક્રવર્તી ભરતદેવ ગુરુભક્તિ અને અનુપમ લઘુતા પ્રગટાવતી ભગવાન મહાવીરના ઉપદેશોની મહત્તા અને બાહુબલિનું રોમાંચક કથાનક ધરાવતી રસસભર “ગૌતમકથા' | દર્શાવતી સંગીતસભર “મહાવીરકથા' અનોખી ‘ ઋષભ કથા (‘નેમ-રાજુલ કથા’ની ડી.વી.ડી જુન માસમાં પ્રકાશિત થશે) ઘરે બેઠા દિવાનખાનામાં ધર્મતત્ત્વ કથાશ્રવણનો દેશ્ય લાભ 1 ડૉ. કુમારપાળ દેસાઈની સંગીતને સથવારે ભાવભરી પ્રભાવક વાણી દ્વારા વહેતી આ કથાઓ આપને દિવ્ય જ્ઞાનભૂમિનું આત્મસ્પર્શી દર્શન કરાવશે જ. | સમૂહમાં સ્વાધ્યાય અને શ્રવણનો દિવ્ય આનંદ મેળવી સામાયિકનું પુણ્યકર્મ પ્રાપ્ત કરો વસ્તુ કરતાં વિચારદાન શ્રેષ્ઠ છે. • બે સેટ સાથે લેનારને એક મહાવીર કથાની ડી.વી.ડી. વિના મૂલ્ય બેંક ઑફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક કેળવણી સંસ્થા, દેરાસર અને ઉપાશ્રય માટે ૨૦% ડિસ્કાઉન્ટ સંઘ પ્રાર્થના સમાજ બ્રાંચ, A/c. No. 00392012000 20260 ધર્મ પ્રચાર અને પ્રભાવના માટે કુલ ૭૫ ડી.વી.ડી.-પ્રત્યેક કથાના માં રકમ ભરી ઑર્ડરની વિગત સાથે અમને સ્લીપ મોકલો એટલે ૨૫ સેટ – લેનારને ૫૦% ડિસ્કાઉન્ટ ડી.વી.ડી. આપને ઘરે કુરિયરથી રવાના કરાશે. ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬. ૨. ઈન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી,બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : (૦૭૯) ૨૬૭૬ ૨૦૮ ૨. - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy