________________
જાન્યુઆરી, ૨૦૧૩
હુમલા થયા, છરી ભોંકવાના ને તેમને મારી નાંખવાના પ્રયત્નો થયા તો પણ તેમણે કદી શરણાગતિ સ્વીકારી નહીં તેમ જ કદી પણ બદલો લેવાની વૃત્તિ બતાવી નહીં.
૨૫
જ મને પ્રેરણા, ઉત્સાહ અને માર્ગદર્શન મળ્યાં છે.' તેમના પુરતું પ્રકાશ અને અંધકારના પરિબળો વચ્ચે કોઈ જાતનું સમાધાન શક્ય ન હતું. એક વાર દિશા ચોક્કસપણે અંકિત થઈ ગઈ, એટલે પછી લડત અનિવાર્ય, અફર અને આખરી બની રહે છે. એટલા જ માટે એમનું પોતાનું મૃત્યુ એક કરૂણ ઘટના બનવાને બદલે પોતે જે સ્વપ્નને સાકાર કરવા માટે જીવ્યા અને જીવનભર ઝૂઝયા તે સ્વપ્નની સાર્થકતાપરિપૂર્તિ-જેવું બની રહે છે. તેમનું આ સ્વપ્ન સિદ્ધ થાય તે પહેલાં જ એક ખૂનીના ગોઝારા હાથીએ તેમને આપણી પાસેથી ઝૂંટવી લીધા.
પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક
પાંત્રીસ વર્ષની ઉંમરે શાંતિ માટેનું નૉબેલ પ્રાઈઝ જીતનારા તેઓ સૌથી યુવાન માસ હતા. આપણે અહીં જ્યારે ગોપીનો સામાજિક ન્યાય, કોમી એખલાસ અને સહિષ્ણુતાનો સંદેશ ભૂલી રહ્યા છીએ ત્યારે દૂર દૂર અમેરિકામાં એક ડૉ. માર્ટીન લ્યુથર કિંગ એ મશાલ જલતી રાખી છે. ગાંધીજીએ એક વાર કહ્યું, ‘કદાચ અહિંસાનો-ભેળસેળ વિનાનો-શુદ્ધ સંદેશ દુનિયાને સાદર કરવાનું કાર્ય કાળાં લોકોને ફાળે આવ્યું હોય.' અને જે મહા પુરુષની પાસેથી એમી પ્રેરણા મેળવી હતી તેની જેમ ડૉ. કિંગ પણ જોખમભરેલું જીવન જીવ્યાં. ખાસ કરીને છેલ્લાં
હીતતા ને દીનતાની ભાવતાથી વિમુક્ત રહો !
કેટલાંક વરસોમાં ગોરા લોકોની સર્વોપરી સત્તા સામે તેમણે વારંવાર અને વીરતાપૂર્વક ચેલેંજ ફેંકી. આમ કરવામાં તેમણે મૃત્યુનો પણ સામનો કર્યો. થોડાંક જ દિવસો પૂર્વે શ્રીમતી કિંગે એક દિન હસી ઊઠે એવી અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે “કદાચ ઈશ્વરની ગાંધીજીની એવી દૃઢપન્ન માન્યતા હતી કે જે લોકો નાના કાર્યો વ્યવસ્થિત એવી જ ઈચ્છા હશે કે મારા પતિ રીતે, જવાબદારીપૂર્વક કરે છે તેઓ મોટાં કાર્યો પણ એટલી જ સુંદર રીતે મૃત્યુ પામે. જે કાંઈ થવાનું હશે પૂર્ણ કરી શકે છે. તેને માટે હું મારી જાતને તૈયાર આ એ દિવસોની વાત છે જ્યારે ગાંધી સાબરમતી આશ્રમમાં હતા. કરી રહી છું..’ આગળ ચાલતાં એ વખતે ગાંધીજીના પ્રિય શિષ્ય શ્રી રિષભદાસ રાંકાને મહારાષ્ટ્રના ખાદી તેમણે એમ પણ કહ્યું કે ‘જીવનની ભંડારની જવાબદારી સોંપવામાં આવી. શ્રી રાંકાને આ ન ગમ્યું. બાપુનો સાર્થકત્તા તમે શું માંગો છો તેમાં સત્સંગ અને વાત્સલ્ય એટલાં તો મોહક હતાં કે એમનાથી દૂર થતાં તેમને નહીં પણ તમે શું આપો છો તેમાં ઘણું દુ:ખ થયું. તેમનું દુઃખ જોઈ ગાંધીજીનું પણ હૃદય ભરાઈ આવ્યું. વિદાય રહેલી છે. તમે કેટલું દીર્ઘજીવન લેતાં શ્રી રાંકાએ કહ્યું: ‘ઠીક તો બાપુ હું જાઉં છું. કંઈ કહેવાનું હોય તો જીવો છો એ અગત્યનું નથી, પણ તમે કેવું સુંદર જીવન જીવો છો એ અગત્યનું છે.’
ફરમાવો.'
લિંકન અને ગાંધીજી, કેનેડી અને કિંગ જેવા મહામાનવોને આ રીતે જ મરવું પડે એ તેમની પોતાની બહાદુરીને અંજલિ રૂપ છે, જ્યારે આપણી કહેવાની સંસ્કૃતિને માટે લાંછનરૂપ છે.
જ
ઝનૂન અને તિરસ્કાર માણસને પશુમાં ફેરવી નાંખે છે અને આવી ક્ષણોમાં માનવીની અંદર રહેલા દેવી અને આસુરી તત્ત્વો વચ્ચે માત્ર એક જ પગલાંનો ફરક રહ્યો હોય છે.
માર્ટીન લ્યુથર કિંગને, જ્યારે શાંતિ માટેનું નોબેલ ઈનામ આપવામાં આવ્યું ત્યારે તેમને શનિના નિડર યોદ્ધા
તરીકે બિરદાવવામાં આવ્યા હતા. તેઓ આજના જમાનાના એક ખરેખરા આગેવાન મહાપુરુષ જ માત્ર નહીં, આર્ષદ્રષ્ટિ અને ભાવનાવાળા અદ્વિતીય નેતા જ માત્ર નહીં, પરંતુ અન્યાય અને પશુતા, જુલમ અને અસહિષ્ણુતા સામેની ઐતિહાસિક અને
ગાંધીજી બોલ્યાં, 'જે રીતે અગ્નિની ગરમીથી ચીજ વસ્તુ બળીને નાશ પામે છે તે જ રીતે ક્યારેક કયારેક ભારે ઠંડીથી પછા ચીજ વસ્તુ બળી જાય છે. હિમાલય પર એક ચોક્કસ ઊંચાઈ બાદ વનસ્પતિ ઉગતી નથી બળી જાય. સામૂહિક લડતના પ્રતીકરૂપ આવી સ્ત્રીના પતિ માટે મૃત્યુ છે. એ જ રીતે મનુષ્યના વિકાસમાં જે રીતે અહંકાર બાધક બને છે, એ જ
અને કબર જરીકે ભયાનક ન જ હોઈ શકે!
હતા. આથમતા સૂર્યની જેમ, રીતે દીનતા પણ. હું હીન છું, દીન છું, મારામાં યોગ્યતા નથી એ ભાવના આજે જ્યારે સારી દુનિયા પણ અમુક હદ સુધી મનુષ્યની પ્રગતિની આડે રૂકાવટ બને છે. આ દીનતા એમના કા મૃત્યુ વિષે આ વૉશિંગ્ટનમાં લિંકનના અને લઘુતાની ભાવના પણ અહંકારની જેમ જ ઉન્નતિમાં બાધક બને છે ને શોકાગ્રસ્ત છે, ત્યારે એમની મેમોરિયલ તરફ જ્યારે હજારો અવરોધ ઊભો કરે છે. વ્યક્તિએ ન તો પોતાની જાતને વધુ પડતી માની નિર્ઝાએ કૂચ કરી હતી ત્યારે લેવી જોઈએ કે ન તો હોય એના કરતાં ઓછી જાણવી જોઈએ. તે જેવો હોય અસ્ખલિત અને દર્દભર વાણીમાં એવો જ સમજીને જ એન્ને દરેક પગલું ભરવું જોઈએ. તે જે કંઈ હોય તે પ્રવચન કરતા ડૉ. માર્ટિન લ્યુથર મુજબ તેણે સધળો વ્યવહાર ચલાવવો જોઈએ. તું પણ મનમાં એ વાતની કિંગે વારંવાર કહ્યું હતું, ‘મારું ગાંઠ વાળી લે અને આત્મવિશ્વાસનો ટેકો ને સધિયારો લઈ કામ કર્યે જા. એક સ્વપ્ન છે અને એ સ્વપ્નમાંથી બસ, મારે આટલું જ કહેવાનું છે. ‘
પ્રતિભાનું ઓજસ ચારે બાજુ છવાઈ ગયું છે.
(પ્રબુદ્ધ એપ્રિલ-૧૯૬૮)
જીવન ૧૬