________________
મે, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન એમણે તુલસીદાસને પૂછયું, “આજે કેમ બિલાડી દેખાતી નથી? તમે ભૂલ કરી; જાવ, પહેલાં ‘મગન'ને લઈ આવો, પછી હું જમી શકીશ.” ક્યાંય જોઈ છે ખરી?'
મગનની શોધ માટે તુલસીદાસ, સોસાયટીના પગી બચુભાઈ અને તુલસીદાસ થોડીવાર ચૂપ રહ્યા. મનમાં વિચારતા હતા કે સાહેબને હું એમ અમારા ત્રણેયનો કાફલો સાબરમતી નદીના પટમાં કરેલા વાત કઈ રીતે કરવી? એવામાં જયભિખૂએ કહ્યું, ‘વાટકામાં દૂધ- વાવેતર તરફ ચાલ્યો. બિલાડીને જે જગ્યાએ મૂકી હતી ત્યાં તપાસ કરી. ભાત લઈ આવો. ક્યાંક આમતેમ ગઈ હશે તો હમણાં આવી ચડશે.' ત્યાં તો ન મળી પણ અમારા સદ્ભાગ્યે, બાજુના ખેતરમાંથી એ મળી. ‘ભાઈ, બિલાડી આવવાની નથી; આપ જમી લો.’
જેને તરછોડી હતી, એને માનપૂર્વક ઘેર લાવ્યા. જેનો ઘરનિકાલ કર્યો જયભિખ્ખએ કહ્યું, ‘કેમ નથી આવવાની? શું કોઈ કૂતરાએ એનો હતો એનું સ્વાગત કર્યું. દૂધ-ભાતનું ભોજન કરાવ્યું. એ પછી સાંજે શિકાર કર્યો છે?'
જયભિખ્ખએ ભોજન લીધું; પણ સર્જક જયભિખ્ખના ચિત્તમાં આ ઘટના તુલસીદાસે અચકાતા અવાજે કહ્યું, “ના એવું તો નથી, પ...ણ, એવી તો અંકિત થઈ ગઈ કે “ફૂલ નવરંગ' (પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦) આવવાની નથી.”
નામનું ચરિત્રાત્મક પુસ્તક આ બિલાડીને અર્પણ કરતાં લખ્યું, ખેર, એ આવે એની થોડી રાહ જોઈ લઉં, પછી જમીશ.'
“જે હતી ત્યારે ગમતી નહોતી તુલસીદાસને થયું કે હવે રહસ્ય ખોલવું પડશે. એમણે કહ્યું, ‘ભાઈ,
જેના ગયા પછી ગમતું નહોતું આ બિલાડી ગઈ કાલે મોંમાં કોઈ મૃત પ્રાણીનો ટુકડો લઈને આવી
એ પ્રિય મગનને! હતી, તેથી અમને સહુને ઘણી અરેરાટી ઊપજી હતી. આથી હું બિલાડીને
(બિલાડી)ને” પાછળ આવેલા દૂરના ખેતરમાં મૂકી આવ્યો છું. જેથી ફરી આવું ન બિલાડીને કોઈ ગુજરાતી લેખકે પોતાનું પુસ્તક અર્પણ કર્યું હોય થાય!'
તેવી કદાચ આ સર્વપ્રથમ ઘટના હશે. જયભિખ્ખું માત્ર પ્રાણીપ્રેમની એટલે બિલાડીને આજે દૂધ-ભાત નહીં મળે ખરુંને !' કથાઓના રચયિતા જ નહોતા, પણ એથીય વિશેષ એ કથાને જીવી સહુ કોઈ નિરુત્તર રહ્યા. બિલાડી જ ન હોય, ત્યાં દૂધ-ભાતની જાણનારા પ્રાણીચાહક માનવી પણ હતા.
(ક્રમશ:) વાત શી? જયભિખ્ખની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું, પરંતુ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, પેલી બિલાડીનો મ્યાઉં મ્યાઉ અવાજ ક્યાં? પગને થતો એની સુંવાળી અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫. ચામડીનો સ્પર્શ ક્યાં ? એ જમી શક્યા નહીં અને કહ્યું, ‘તમે મોટી મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫.
૨૨૦
૧૦૦
૦
૦
1 રૂા. એક હજારના પુસ્તકો ખરીદનારને રૂા. ૫૦૦નું ડિસ્કાઉન્ટ, એટલે રૂા. ૫૦૦માં રૂા. ૧૦૦૦ના પુસ્તકો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રકાશનો i ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ પુસ્તકના નામ કિંમત રૂા. ક્રમ પુસ્તકના નામ
કિંમત રૂા. ડૉ.રમણલાલ ચી. શાહ લિખિત ને સંપાદિત ગ્રંથો ૧૫ વંદનિય હૃદયસ્પર્શ (ઓલીવ) ૨૫૦ ૨૫ આર્ય વજુસ્વામી
૧૦] 1 ૧ જૈન ધર્મ દર્શન
૧૬ શાશ્વત નવકાર મંત્ર
૧૫૦ ૨૬ આપણા તીર્થકરો ૨ જૈન આચાર દર્શન ૧૭ પ્રભાવક સ્થવિરો ભાગ-૧ થી ૫ ૧૫૦
૨૭ સંસ્કૃત નાટકોની કથા ભા. ૧ ૧૦૦ ૩ ચરિત્ર દર્શન ૧૮ પ્રભાવક સ્થવિરો ભાગ-૧ થી ૬ ૩૫૦
ડૉ. કલાબેન શાહ લિખિત ૪ સાહિત્ય દર્શન
૩૨૦ ૧૯ નમો તિત્થરસ
૧૪૦ ૫ પ્રવાસ દર્શન
૨૦ જ્ઞાનસાર ૨૬૦
૨૮ ચંદ્ર રાજાનો રાસ ૧૦૦
૧૦૦ ૬ સાંપ્રત સમાજ દર્શન
૨૭૦
૨૧ પાસપોર્ટની પાંખે ભાગ-૧થી૩ ૫૦૦ - ડૉ. રશ્મિ ભેદા લિખિત ૭ શ્રત ઉપાસક ડૉ. રમણભાઈ શાહ ૨૨ સાંપ્રત સહચિંતન ભાગ-૪થી૧૪ ૩૯૦
૨૯ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૨૫૦
પ્રો. તારાબેન ૨. શાહ લિખિત ८ जैन आचार दर्शन
૩૦૦ ८ ૨૩ શ્રીમદ્ રાજચંદ્ર (પુસ્તિકા)
ડૉ. ફાલ્ગની ઝવેરી લિખિત जैन धर्म दर्शन
૪ ૩૦૦ ૨૪ પ્રબુદ્ધ ચરણે
૧૦૦ ૩૦ જૈન પૂજા સાહિત્ય
૧૬૦ ૧૦ ગુર્જર ફાગુ સાહિત્ય ૧૦૦
ડૉ. રેખા વોરા લિખિત I૧૧ જિન વચન ૨૫૦ નવું પ્રકાશન ડૉ. સુરેશ ગાલા લિખિત
૩૧ આદિ તીર્થકર શ્રી ઋષભદેવ ૨૮૦I I૧૨ જિન તત્ત્વ ભાગ-૧ થી ૯
મરમતો મલક
ડૉ. રમેશભાઈ લાલન લિખિત ! I૧૩ વીર પ્રભુના વચનો ભા. ૧
- રૂ. ૨૫૦ I૧૪ વંદનિય હૃદયસ્પર્શ ભા. ૩
૩૧ જૈન દંડ નીતિ
૨૮૦: T ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬
છ
=
૮૦