SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૩ એટલા માટે વૈમનસ્ય ઊભું ન થાય તે માટે શાંતચિત્તે ઉપરોક્ત વાતો અપનાવી યોગ્ય કરવું. ક્યારેક તેમને પણ ખબર પડશે કે આપણે પણ એ અવસ્થાએ પહોંચવાનું છે. આ લખાણ કોઈ વૃદ્ધજનને ઉપયોગી નીવડે તદર્થે લખાયેલ છે. લી. ડૉ. હિંમતલાલ એ. શાહ, મુંબઈ મો. ૯૩૨૪૫૩૦૨૯૨ સંચાલકો : શ્રીમતી નિરુબહેન સુર્બોધભાઈ શાહ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ (૪) ‘પ્રબુદ્ધ જીવન’નો ફેબ્રુઆરી ૨૦૧૩નો એક જોયો, વાંચ્યો. તંત્રી સૌંદર્યના, મર્મજ્ઞ. લેખમાં સૂર્યકાંતભાઈની વ્યથા વિષે લખાયું છે. આવા કિસ્સા તો ઠે૨ ઠે૨ છે. હું ૨૦૧૦માં વિધુર થયો છું. ૮૮ વર્ષ થયા ત્યાં સુધી સાથ મળ્યો. સાવ ગ્રામીશ, અભણ પત્નીની સુંદર સેવા, કાળ, સતત સંભાળ સાંભર્યા કરે છે. અભાપણું ક્યાંય નડ્યું નથી. પુત્રો, પુત્રવધૂઓ ખૂબ સારી રીતે સેવા આપે છે. કદાચ પહેલાં કરતાં પરિવાર વધુ ધ્યાન આપે છે. ૯૧ ઉંમર થવાથી તેમને કાળજી રહ્યા કરે છે તેનો સંતોષ રહે છે. તેમ છતાં કંઈકખૂટે છે, કંઈક ખોવાયું છે એમ દિલમાં ધડકો રહે છે તેથી માનસિક વ્યગ્રતા આવી જાય છે. તો પછી સૂર્યકાંતભાઈને તો વિશેષ અહેસાસ થાય. ગીતાબેનને હું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અન્ય પ્રવૃત્તિઓ પ્રેમળ જ્યોતિ કિશોર ટીંબડિયા કેળવણી યોજના ઠંડ સંચાલકો : શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શામ કું. વસુબહેન ચંદુલાલ ભણશાલી જમનાદાસ હાથીભાઈ મહેતા સંચાલકો : શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા શ્રીમતી ઉષાબહેન પ્રવીાભાઈ શાહ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ પ્રબુદ્ધ જીવન ટે. નં. ૨૩૬૩૧૨૮૫ ટે. નં. ૨૩૮૭૩૬૧૧ સંચાલક : શ્રીમતી પુષ્પાબાન ચંદ્રકાંત પરીખ મો. ૯૬૧૯૧૯૫૯૩૮ મો. ૯૮૧૯૭૮૨૧૯૭ મો. ૯૮૨૧૧૬૮૩૧૯ અનાજ રાહત ફંડ ભાનુ ચેરિટી ટ્રસ્ટ : અનાજ રાહત ફંડ સંચાલકો : શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ ભક્તિ સંગીત મો. ૯૬૧૯૧૯૫૯૩૮ મો. ૯૮૧૯૭૮૨૧૯૭ ૨ ન ૨૩૮૭૩૬૧૧ મો. ૯૮૧૯૭૮૨૧૯૭ મો. ૯૬૧૯૧૯૫૯૩૮ ટે. નં. ૨૩૮૭૩૬૧૧ ટે. નં. ૨૩૮૭૩૬૧૧ મળેલો છું. તેમની ૠજુતા તથા માનવીય ગુોથી પ્રભાવિત થયો છું. અંતરના કોઈ ઊંડા ખૂન્નેથી કાવ્ય પ્રગટતાં રહે છે. -શંભુભાઈ યોગી, નવજીવન આશ્રમ શાળા-પાટણ (૫) ‘રે પંખીડાં’, લખાણ ખૂબ ગમ્યું, આભાર અને અભિનંદન. હું પણ અંગ્રેજી સાહિત્યનો ડબલ ગ્રેજ્યુએટ છું જ. ‘લોર્ડ બાયરન’નું કાવ્ય ગમ્યું. શેલી, પ્રેમનાં તો વર્ડઝવર્થ, પ્રકૃતિનાં કવિ, જયારે બાયરન, પુરુષ કે સ્ત્રી પણ મોટી ઉંમરે, મૈત્રી-સંબંધ કેળવે, Love in Relationship થી રહે. એકમેકની જરૂરિયાતો સંતોષે, તો તેમાં સમા”, વાંધો લેવો ના જોઈએ. વિધુરોને વિધવાનો સાથ-સહકાર મેળવવા પાછળ પોષણની ભાવના જળવાય અને શોષણ ના થાય! તો તેથી રુડું બીજું શું ? શું મોટી ઉંમરે જ હુંફ-પ્રેમ-ભાવના આદિની વિશેષ જરૂર રહેતી હોય છે કે જેથી એકલતા (Lonliness) ના આવે ! લી. હરજીવન થાનકીના વંદન ૨૩ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને પ્રાપ્ત થયેલ અનુદાન 'પ્રબુદ્ધ જીવન' નિધી ઠંડ ૧૦૦૦ એક સદગૃહસ્થ તરફથી ૧૦૦૦ કિશોર વિડીયા કેળવણી મંડ ૧૦૦૦ પુષ્પા ટીમ્બડીયા ૧૦૦૦ વસુબેન ચીનલીયા ૧૦૦૦ ઉષાબેન શાહ ૩૦૦૦ દીપચંદ ટી. શાહ-પુસ્તક પ્રકાશન ૨૦૦૦૦ કામધેનુ એગ્રોક્રમ ઈન્ડસ્ટ્રીઝ ૨૦૦૦૦ જનરલ ફંડ ૫૦૦ પારૂલબેન દિનેશભાઈ શેઠ ૫૦૦ જમનાદાસ હાથીભાઈ અનાજ રાહત ફંડ ૭પ૦નીત્તમદાસ કપાસી ૭૫૦૦ મુલચંદ લાલજી શાહ ૫૦૦૦ શશિકાંતભાઈ ૨૫૦૦ પરીની શાહ ૧૦૦૦ ભૂપેન્દ્ર શાહ ૧૦૦૦ જયંત ટીમ્બડીયા ૧૦૦૦ એક સદ્ગૃહસ્થ ૨૫૫૦૦
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy