SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન કે અન્તિમ દિન ભાદ્ર શુક્લા પંચમી કો સ્વીકાર કિયા જા સકતા હૈ. ઇસ અપર્વ તિથિ હૈ; અતઃ ભાદ્ર શુક્લા પંચમી કો ક્ષમા પર્વ કા મુલ દિન દિન સ્થાનકવાસી, તેરાપંથી એવં મૂર્તિપૂજક સમ્પ્રદાય કે કુછ ગચ્છ ચુન લિયા જાવે. શેષ દિન ઉસકે આગે હોં યા પીછે, યહ અધિક મહત્વ તો મનાતે હી હૈ, શેષ મૂર્તિપૂજક સમાજ કો ભી ઇસમેં આગમિક દૃષ્ટિ નહીં રખતા હૈ- સુવિધા કી દૃષ્ટિ સે ઉન પર એક આમ સહમતિ બનાઈ સે કોઈ બાધા નહીં આતી હૈ. ક્યોંકિ કાલકાચાર્ય કી ભાદ્રપદ શુક્લા જા સકતી હૈ. ભાદ્ર શુક્લા પંચમી કો દિગમ્બર પરમ્પરા કે અનુસાર ચતુર્થી કી વ્યવસ્થા અપવાદિક વ્યવસ્થા થી ઓર એક નગર-વિશેષ કી ભી ક્ષમા-દિવસ હ અતઃ ઇસ દિન પર સંપૂર્ણ જૈન સમાજ એક હો પરિસ્થિતિ વિશેષ પર આધારિત થી. સમ્ભવત: યદિ કાલકાચાર્ય ભી સકતા હૈ. જહાં તક ક્ષય યા વૃદ્ધિ તિથિ કા પ્રશ્ન છે “ક્ષયે પૂર્વા વૃદ્ધ દુસરે વર્ષ જીવિત રહતે તો સ્વયં ભી ચતુર્થી કો પર્યુષણ નહીં કરતે. ઉત્તરા” કે ઉમાસ્વાતિ કે સિદ્ધાંત કો માન્ય કર લિયા જાવે. અધિક માસ ઉનકે શિષ્ય વર્ગ ને ઇસે ગુરૂ કા અન્તિમ આદેશ માન કર ચતુર્થી કી કે પ્રસંગ પર યા તો લોકિક પંચાંગ કે અનુસાર અધિક માસ ગૌણ પરમ્પરા કી હો પરંતુ ઇસમેં પરિવર્તન કરના આગમ વિરૂદ્ધ નહીં હૈ. માના જાયે અથવા ફિર આગમિક આધાર પર આષાઢ યા પોષ માસ યહ તર્ક કિ ઐસા કરને મેં એક દિન કી આલોચના નહીં હોગી ઉચિત કી હી વૃદ્ધિ માની જાયે. યહી કુછ સૂત્ર હૈ જિનકે આધાર પર એકતા કો નહીં હૈ ક્યોંકિ હમ આલોચના ૩૬૦ દિન કરતે હૈ જબકિ વર્ષ મેં સાધા જા સકતા હૈ. * * * ૩૫૪ દિન હી હોતે હૈ. પુનઃ અધિક માસ વાલે વર્ષ મેં ૩૮૪ દિન સંદર્ભ સૂચિ : (૧) નિશીથચૂર્ણિ, ૩૨૧૭, (૨) જીવાભિગમહોતે હૈ ક્યા ઇસમેં ૨૪ દિન કી આલોચના શેષ રહ જાતી હૈ? યહ નન્દીશ્વર દ્વીપ વર્ણન, (૩) ભગવતી આરાધના, ગાથા ૪૨૩, (૪) સબ વિચાર યુક્તિસંગત નહીં હૈ. ઇસી પ્રકાર આગમ ગ્રન્થોં કો છોડ વહી ગાથા ૪૨૩ કી ટીકા; પૃ. ૩૩૪, (૫) દશલાક્ષણિક વ્રતે ભાદ્રપદ કર ૧૫વીં-૧૬વી શતાબ્દી કે આચાર્યો કે ગ્રન્થોં કો આધાર માન કર માસે શુક્લે શ્રી પંચમી દિને પોષધઃ કાર્ય: - વ્રતતિથિનિર્ણય, પૃ.૨૪. વિવાદ કરના ભી ઉચિત નહીં હૈ. પુનઃ નિશીથચુર્ણિ કે અનુસાર ચતુર્થી ડૉ. સાગરમલજી, ફોનઃ ૦૭૩૬૪-૨૨૨૨૧૮. મો. : ૦૯૪૨૪૮૭૬૫૪૫ ભાવ-પ્રતિભાવ – રે પંખીડા ('પ્રબુદ્ધ જીવન'ના ફેબ્રુઆરી અંકના તંત્રી લેખ “રે પંખીડા...' ઉપર પ્રાપ્ત થયેલા પાંચ પ્રતિભાવો અત્રે પ્રસ્તુત છે.) ૩. તમારા લેખમાં તમે ઉલ્લેખ કર્યો છે કે વૃદ્ધોએ પોતાને ગમતી ફેબ્રુઆરી'૧૩ના અંકમાં “રે પંખીડા...લેખ વાંચ્યો. સૂર્યકાંતભાઈ બે પ્રવૃત્તિ શોધી લેવી જોઈએ. એક ધર્મ આધારિત અથવા સામાજિક એ સામાજિક વિચાર રજૂ કર્યો છે. અને તમે વાંચકોના વિચાર મોકલવા સેવા આધારિત. આ અંગે હું અનેક સંસ્થાઓના પરિચયમાં છું. તે નિમંત્રણ મોકલ્યું છે. સંસ્થાઓનો વહિવટ યુવાનો કરતા હોય છે અને તેમને “કાકાઓ' હું ૬૫ વર્ષનો અને મારા પત્ની ૬૧ વર્ષના. અમારું મિત્ર વર્તુળ સ્વીકાર્ય નથી હોતા. પણ અમારાથી ૨-૪ વર્ષ આગળ પાછળનું. મિત્રો સમક્ષ લેખ વાંચ્યો ૪. ૬૦ થી અંદર પુરુષ એકલો પડે તો બેશક એણે બીજા લગ્ન અને વિચાર મુક્યો કે વૃદ્ધાવસ્થામાં જ્યારે આપણે (ફક્ત પુરુષો) કરી લેવા જોઈએ, તે મંતવ્ય સાથે અમે સૌ મિત્રો એક છીએ. એકલા પડીએ ત્યારે પુનર્વિવાહ કરવા જોઈએ કે નહીં? આ સર્વે (Sur- ૫. પુનર્વિવાહ અંગે બાળકો ભલે હા પાડે પણ સામાન્યત: પિતાની vey) નું તારણ નીચે મુજબ છે. મિલકત અંગે તેઓને સંપૂર્ણ ભાગ જોઈતો હોય છે. તેઓની દલીલ ૧. પુનર્લગ્ન કરવા કે નહીં તે પ્રશ્ન ઘણી વસ્તુઓ પર અવલંબે છે. અને માન્યતા એવી હોય છે કે પિતાએ જે ભેગું કર્યું છે તેના હક્કદાર ખાસ કરીને વ્યક્તિના Mind-Set, આર્થિક સ્થિતિ, કૌટુંબિક પરિસ્થિતિ, તેઓ છે નહીં કે નવી આવનાર સ્ત્રી. આ અંગે વિખવાદ થવાની શક્યતા કૌટુંબિક વારસાગત ભાવનાઓ વગેરે. આમ છતાં આ સામાજિક ઘણી હોય છે. આવા સંજોગોમાં પુરુષ જો સલાહ લઈને મિલકતની પ્રશ્ન છે. વહેંચણીનું યોગ્ય આયોજન કરે તો વિખવાદ ટળી જાય. મારું એક ૨. આયુષ્ય ૮૦-૮૬ વર્ષ સુધી પહોંચી ગયું છે અને તે વખતે સૂચન છે કે પુરુષે કોઈપણ સંજોગોમાં તેની હાજરીમાં મિલકત વહેંચવી પુનર્લગ્નનો વિચાર કરવો નહીં કારણ કે આવેલી પરિસ્થિતિ સ્વીકારવી જોઈએ નહીં. જો મિલકત વહેંચી દીધી તો છતે મિલકતે પુરુષ રહી. પુત્ર-પુત્રવધૂ વગેરે પાસેથી કોઈપણ અપેક્ષા ન રાખવી. આ ઓશિયાળો બની જાય. (આ સ્ત્રીઓને પણ ખાસ લાગુ પડે છે) આ ઉંમરે ખાવાપીવાના રસ સ્વાભાવિક રીતે ઓછા થાય છે અને પોતાની અગત્યનો વિચાર પુનર્વિવાહ માટે બ્રેક મારે છે. મનગમતી પ્રવૃત્તિઓ જેવી કે કેરમ રમવું, પાના રમવા અથવા ધર્મ ૬. એક મિત્રે હળવાશથી કહ્યું કે જિંદગીના છેલ્લા વર્ષોમાં મરનાર આધારિત પ્રવૃત્તિ સ્વીકારવી. પત્નીના આરોગ્યની ફરિયાદ રોજ સાંભળી હતી, હવે નવી આવનાર
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy