SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન ,, કે અનુપ્રેક્ષાનું આચમના | | પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર વિજયજી મ. અમૃતનો રસાસ્વાદ સૌને ગમે છે એટલે અહિં ૧૨+૪=૧૬ સંખ્યાના સંદર્ભે વાત કરીએ તો ૧૬ નો અંક પણ અર્થપૂર્ણ છે. ભાવનાઓને અમૃત-સુધાની ઉપમા આપીને તેનું આચમન કરવાથી ૧૬ કળાથી પરિપૂર્ણ પૂર્ણિમાનો ચંદ્ર જેમ સાગરમાં ભરતી લાવે છે મુમુક્ષુ જીવોની આધ્યાત્મિક પ્રગતિ ઝડપી-વેગવંતી બને છે. એટલા તેમ આત્માના શુભભાવો-અધ્યવસાયોની ભરતી પણ આ માટે પૂર્વાચાર્યોએ આપણી ઉપર અત્યંત કરૂણા કરીને ૧૬ ભાવનાઓના નિરંતર ચિંતનથી ઉલ્લસે છે. ચંદ્રની જ્યોત્સના જેમ ભાવનાઓનો રસથાળ આપણા સુધી સુલભ કર્યો છે. શીતળતા-આલ્હાદકતા આપે છે તેમ આ ભાવના પણ આત્મિક આ ભાવનાઓના વર્ગીકરણમાં ૧૨ ભાવનાઓ-અનિત્ય, શાંતરસનો અનુભવ કરાવે છે. (સંદર્ભ-શાંતસુધારસ ગ્રંથ, પ્રશસ્તિ. અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, શ્લોક-૬). લોકસ્વરૂપ, ધર્મસ્વાખ્યાત, બોધિ દુર્લભ, કુલે ૧૨ અને મૈત્રી, પ્રમોદ, ભાવના કિંવા અનુપ્રેક્ષાના અધ્યયનમાં પૂર્વાચાર્યો રચિત કેટલાંક કરૂણા, માધ્યસ્થ કુલ ૪ આમ ૧૬ થાય છે. સંદર્ભ ગ્રંથોનો પરિચય અત્રે પ્રસ્તુત છે:(સંદર્ભ ગ્રંથ. તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય ૯૭ તથા અધ્યાય ૭/૬ તથા (1) ભગવાન કુંદકુંદાચાર્ય રચિત ‘વીરસ અણુવેરવા’- (દ્વાદશ યોગ શાસ્ત્ર. પ્રકાશ-૪. શ્લોક-૧૧૭.) અનુપ્રેક્ષા) ૯૧ ગાથા પ્રમાણ, પ્રાકૃત-અપભ્રંશ ભાષામાં નિબધ્ધ છે. ભાવનાઓનું મૂળ ઉગમ સ્થાન તો સર્વજ્ઞ-વીતરાગ પ્રભુની વાણી તેમાં ૧ લી ગાથામાં કશુપેરમાં અને ગાથા ૮૭માં અણુવેરવાનો શબ્દ જ છે. તેને જૈનાચાર્યોએ ગ્રંથોમાં પ્રતિષ્ઠિત કરી છે. ભાવના જૈન પ્રયોગ થયો છે. અને ૧૨ ભાવનાના નામોમાં અનિત્ય ભાવનાની દર્શનનું વિશિષ્ટ પ્રદાન છે. ભાવનાના ચિંતનથી આપણો વિચાર, જગાએ ‘મધુવ’ (અપ્રુવ) નામનો ઉલ્લેખ છે. ભાવ, પરિણામ નિર્મળ બને છે માટે જ ચિત્તની શુદ્ધિ માટે આ (૨) ભગવાન ઉમાસ્વાતિ વાચક રચિત “પ્રશમરતિ ગ્રંથમાં શ્લોક ભાવનાઓની ઉપયોગિતા છે. ૧૪૯ થી ૧૬૨ સુધી ૧૨ ભાવનાઓનું નિરૂપણ છે. બધાં જ શ્લોકો શ્રી શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવમાં કહે છે અનછુપ છંદમાં છે. શ્લોક ૧૫૦માં ભાવના શબ્દપ્રયોગ છે. જ્યારે चिनु चित्ते भृशं भव्य, भावना भावविशुद्धये। સ્વરચિત તત્ત્વાર્થ સૂત્ર (અધ્યાય-૯૭)માં અનુપ્રેક્ષા કહી છે. या सिद्धान्तमहातन्त्रे, देव देवैः प्रतिष्ठिताः।। (૩) મલધારી શ્રી હેમચંદ્રસૂરિ રચિત “ધવ બાવના’ ગ્રંથમાં ૧૨ तीर्थेशैः प्रथिता: सुधारसकिरो: रम्या गिर: पान्तु वः।। ભાવનાઓનું વિવેચન પ્રાકૃત ગાથાઓમાં છે. (સંદર્ભ-શાંતસુધારસ-શ્લોક-૧) (૪) ૧૬ ભાવનાની વિચારણામાં ‘શાંત સુધારસ' મૂર્ધન્ય ગ્રંથ સારાંશમાં ૧૨ ભાવનાઓનું ચિંતન મુખ્યત્વે વૈરાગ્યને સુદઢ કરે છે. આ ગ્રંથની રચના ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મ.એ ગંધાર છે. અને મૈત્રી આદિ ચાર ભાવના જીવ પ્રતિ પ્રેમને પરિપુષ્ટ કરે છે. ગામમાં વિ. સં. ૧૭૨૩ માં કરી છે. આ ગ્રંથ સંસ્કૃત સાહિત્યનું ગેયકાવ્ય જૈન પરિભાષામાં ભાવના માટે અનુપ્રેક્ષા શબ્દ પ્રયુકત છે. બંને છે. વિવિધ છંદોમાં નિબધ્ધ આ ગ્રંથમાં કુલ ૨૩૪ શ્લોકો છે. (જેમાં શબ્દો ભિન્ન છતાં બંનેના ભાવાર્થ-વાચ્યાર્થમાં ભેદ નથી. જે મનુ+ઝેક્ષાની શ્લોક ૧૦૬ + ગેયકાવ્ય - ૧૨૮ = ૨૩૪). વ્યુત્પત્તિથી જાણી શકાય છે. પ્રેક્ષા એટલે જોવું. અનુપ્રેક્ષા એટલે આંતર પંડિતશ્રી ગંભીર વિજયજી ગણિએ તેની ઉપર સંસ્કૃતમાં ટીકા રચી નિરીક્ષણ. જેનું વારંવાર ચિતંન કરવાનું છે તે ભાવના શબ્દ પ્રયોગથી છે. જે પ્રકાશિત છે. સમજી શકાય છે. તેથી ભાવના શબ્દ અનુપ્રેક્ષાના અર્થમાં રૂઢ થઈને કવિ જયદેવના ‘ગીત ગોવિંદ'માં શૃંગાર રસની પ્રધાનતા છે. જ્યારે પ્રચલિત થયો. ભાવના અને અનુપ્રેક્ષા બંનેને એકબીજાના પર્યાયવાચી ‘શાંત સુધારસ'માં શાંતરસની અભિવ્યક્તિ છે. પણ કહી શકાય છે. (૫) યશસ્તિલકચમ્પ વાચક ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્ર (અધ્યાય ૯૭)માં ૧૨ વિ. સં. ૧૦૧૬માં આચાર્યશ્રી સોમદેવ સૂરિએ યશસ્તિલક ચમ્પ અનુપ્રેક્ષા કહી છે જયારે સ્વરચિત પ્રશમરતિ ગ્રંથમાં ‘ભાવના દ્વારા કાવ્યની રચના કરી છે. અને આચાર્યશ્રી શ્રુતસાગર સૂરિએ તેની ઉપર વિશુદ્ધ:' શ્લોક ૧૪૯/૧૫૦) કહી ભાવના શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ટીકા-વ્યાખ્યા રચી છે. તેમાં દ્વાદશાનુપ્રેક્ષાનું વર્ણન ૧૫૨ શ્લોકપ્રમાણ તત્ત્વાર્થ સૂત્ર (અધ્યાય ૯૨૫)માં સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે. (આશ્વાસ-૨, શ્લોક ક્રમાંક ૧૦૫ થી ૧૫૭). છે. તે આ મુજબ છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, પરાવર્તના તે પૈકી ઉદાહરણ રૂપે અત્રે ૧૨ ભાવનાના શ્લોકોની કાવ્યાત્મક (આમ્નાય) અને ધર્મોપદેશ, એટલે તે પૈકી અનુપ્રેક્ષા એક સ્વાધ્યાયનો શૈલી જોઈએજ પ્રકાર છે. ૧. અનિત્ય ભાવના
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy