SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૩ ભગવાન મહાવીરના ધ્યાનમય જીવનનું અને વિચરણ સમર્થ બાળકો તથા સ્ત્રીઓના વ્યવહારનું નિરૂપણ છે. તો સામે પક્ષે ભગવાન તેને કર્મબંધનું કારણ ગણી, મૌન રહી, ધ્યાનમાં લીન રહેતા હતા. * અનાર્ય દેશમાં પુણ્યહીન જન ક્રોધાદિ કારણે કરી, કેશ ખેંચે દંડા મારે, દુષ્ટ ભાવ મનમાં ધરી; ધ્યાનસ્થ મુનિને જોઈ વળી, લોકો કરે વંદન લળી, શરણ કોઈનું ના ઈચ્છે, ગયા મધ્યસ્થ ભાવે ભળી... (૭) અનાર્ય પુરુષો દ્વારા અપાયેલાં અત્યંત દુઃસહ્ય કષ્ટોની પરવા કર્યા વિના મુનીન્દ્ર ભગવાન સહન કરવાનું પરાક્રમ કરતા હતા, હર્ષ-શોકથી રહિત બની વિચરતા હતા, તો દુ:ખથી દીન બની કોઈનું શરણ ઈચ્છતા નહીં. પરંતુ અદીન અને અશરણ ભાવે પોતાના લક્ષ્યની દિશામાં આગેક્સ કરતા હતા. * સર્વ જીવ કર્મે કરી જન્મ મરણ કરતા રહે, પરિગ્રહના કારણે અજ્ઞાની સદા ભમતા ફરે; હિંસા અને સ્ત્રી સંસર્ગ એ કર્મના સ્રોત જાણી રે, કર્મના ઉપાદાનરૂપ પાપોને સધળા પરિસર, (૮) પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક ૬૭ * આહાર વસ શરીર વિષયક દર્દોષ ના રાખ્યો કોઈ સાધુ જિનકલ્પી બની, બોલે નહીં ચાલે જોઈ; બે ભુજાઓ ફેલાવીને, શિશિરમાં ઠંડી સહે, આગમકાર પ્રભુના જેવું, અનુકરણ કરવા કહે... (૯) પ્રભુએ ઈર્યા', ભાષા અને એષણા` સમિતિનું પૂરેપૂરું પાલન કરી કર્મમુક્તિની સાધના કરી હતી. આંખમાં રજકણાદિ પડે તો, તેનું પ્રમાર્જન ન કરવું, શરીરને ક્યારેય ન ખંજવાળવું એવા આકરા નિયમોને પાળ્યા હતા. આગમકાર આવા અપ્રતિજ્ઞ, મહર્ષિ ભગવાન મહાવીરનું અનુકરણ કરવા માટે મુમુક્ષુજન (મોક્ષના અભિલાષી)ને કહે છે. * ક્યારેક શૂન્ય ખંડેરોમાં ક્યારેક સભા ભવનમાં, ક્યારે દુકાન ઝૂંપડીમાં તો, સ્મશાન હોય કે વનમાં વરસ સાડા બાર કર્યો, અત્યધિક નિદ્રાનો ત્યાગ, ધર્મજાગરા ચિંતન કરી છોડ્યો મોહ મમતાનો રાગ... (૧૦) ભગવાને વિહાર કરતાં જે જે સ્થાનોમાં નિવાસ કર્યો તેનું વર્ણન છે. તે ઉપરાંત ભગવાને સાડાબાર વરસ પ્રકામ એટલે અત્યધિક નિદ્રાનો ત્યાગ કર્યો હતો અને આત્મચિંતન વર્ડ શરીરનો રાગ છોડ્યો હતો. * મનુષ્ય દેવ તિર્યંચ ઉપસર્ગ આપી કરતા પજવણી, સમતાભાવે સહન કરી સંયમની કરી ઉજવાશી; શીતઋતુમાં હિમ પડે, સંન્યાસી શોધે એક ખુશી, મહામાહા મહાવીરે શું શું સસ્તું તે તો સુક્કો. (૧ ૧ ) સર્પ, નોળિયા, ગીધ આદિ તિર્યંચ તો ક્યારેક ચો૨ કે કોટવાળ, કુશીલ પુરુષો હાથમાં ભાલા આદિ શરું કરી પ્રભુને પજવતા હતા. તો પણ સંયમ અનુષ્ઠાનમાં મસ્ત મુનિ મધ્યસ્થ ભાવે મોજ કરતા હતા. * લાઢ દેશના અનાર્ય લોકો પ્રભુને દંડા મારતા, છુ છુ કરી કૂતરાઓને પ્રભુની પાછળ દોડાવતા; આહાર પણ મળે લુખા સુખા, તીક્ષ્ણ વચનો મુળાવતા, તો યે ક્ષમાવીર નિર્જરાનું કારણ એને ગણાવતા... (૧૨) * ગામ બહાર રોકે પ્રભુને, ન આવવા દે ગામમાં, ઢેફાં ઠીકરાં ઠંડા ભાલા, મારવાના છે કામમાં શરીરમાંથી માંસ કાપે, ચામડી ઉતરતા, આસન પરથી દૂર કરી કે ઊંચા ઉઠાવી પછાડતા.....(૧૩) ભગવાને સાધના કાળમાં વિશેષ કર્મક્ષય કરવા માટે લાઢ દેશમાં વિચરણ કર્યું હતું, ત્યાં અનાર્ય લોકોના વિવિધ પ્રકારનાં કષ્ટ, ઉપસર્ગો સહન કર્યાં હતાં. ભગવાન એવું ચિંતન કરતા હતા કે કર્મનિર્જરાનાં ભગવાને એ સારી રીતે જાણી લીધું હતું કે સંસારમાં અજ્ઞાનીકારશો લાઢ દેશમાં વધારે ઉપલબ્ધ થશે, માટે કઠિન ક્ષેત્રના કઠોર પ્રાણી પરિગ્રહના કારણે કર્મથી લેપાઈને કલેશ પામે છે. હિંસા અને લોકોના રૂક્ષ વ્યવહાર સામે સમતાની સાધનાને અખંડ રાખી હતી. સ્ત્રી સંસર્ગથી આવતા કર્માશ્રવને જાણીને તેનાથી સર્વથા નિવૃત્તિના * હાથી કે યોહો વીધાય, યુદ્ધના મોરચે અગર, પ્રત્યાખ્યાન કરે છે. પાછો ફરે ના તે કદી, શત્રુઓને ત્યા વગર; * એમ સંયમ વચધારી, ધવાયા ધરીયા એનાથી, મેરુ સમ ડગ્યા નહીં, ન હાર્યા કદી એ કો'નાથી... (૧૪) સંગ્રામના મોરચે ઊભેલો યોતો કે હાથી ભાવાદિથી વીંધાઈ જવા છતાં પણ પાછો ફરતો નથી અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે તેમ ભગવાને વિકટ પરિસ્થિતિમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. * ઉગ્ર તપસ્વી પ્રભુ મહાવીર કરતા તપ ઉણોદરી, વેદનામાં પણ કદી ઈચ્છા ના ઓષધની કરી; વચન વિરેચન માલિશ ચંપી દેતોવન ન કરે, વિષયોથી વિરક્ત થઈ ધર્મ-શુકલ ધ્યાને ઠરે... (૧૫) * ભરઉનાળે આતાપના, સૂર્વાભિમુખે થઈ વીર લેતા, ભાત, બોરકૂટ અડદ આદિ રૂક્ષ આહાર વાપરતા; પંદર દિન તો છઠ્ઠું માસના, ચોવિહારા ઉપવાસ રાખતા, મનોજ્ઞ આહાર છોડીને, ઠંડા વાસીને વાપરતા (૧૬) ભગવાને તનિષ્ઠ જીવનમાં શરીર પરિચર્યાના ત્યાગનો સંકલ્પ કર્યો હતો. તેમની તપ સાધના આહાર પાણીના સ્વૈચિ નિયંત્રણપૂર્વકની હતી. સામાન્ય લોકો પણ ગ્રહણ કરવા ઈચ્છું નહીં તેવો ઉઝિધર્મ આહાર અર્થાત્ ફેંકવા યોગ્ય ખાદ્યપદાર્થનું સેવન કર્યું હતું. ભગવાને બે ઉપવાસથી લઈને છ માસ સુધીની તપશ્ચર્યાઓ
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy