SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક શ્રી મહાવીર સ્તવન | ડૉ. કેતકીબહેન શાહ [ ડૉ. કેતકીબહેન શાહ ઘાટકોપર નિવાસીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરેલ છે. તેઓ સ્વયં કવિયિત્રી તથા સંગીતજ્ઞ છે અને તેઓ અનેક કાર્યક્રમમાં સ્વરચિત કાવ્યો સંગીતમય રીતે રજૂ કરે છે. તેઓ છંદોનું જ્ઞાન ધરાવે છે. “મહાવીર સ્તવના' કાવ્ય તેમણે સ્વરચિત હરિગીત છંદમાં રચીને તેનો આસ્વાદ કરાવ્યો છે. ]. મહાવીર સ્તવના | ઉપધાનનો સામાન્ય અર્થ તકિયો થાય છે-આ દ્રવ્ય ઉપધાન છે. (હરિગીત છંદ) ભાવ ઉપધાન જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે. ઉપધાનનો અર્થ (શ્રી આચારાંગ સૂત્રના નવમા અધ્યયનના આધારિત) ઉપધૂનન પણ કરાય છે. જેમ મેલાં વસ્ત્રો પાણી આદિ દ્રવ્યોથી શુદ્ધ રચયિતા : ડૉ. કેતકી શાહ થાય છે, ત્યાં પાણી આદિ દ્રવ્ય ઉપધાન છે. તેમ આત્મા પર લાગેલો * ત્રિશલાનંદન સિદ્ધારથના વર્ધમાન છે વીરજી, કર્મમેલ બાહ્ય અને આત્યંતર તપથી દૂર થાય છે ને આત્મા શુદ્ધ બની ગોયમાના પ્રિય ભંતે, વહાલા છે ગુરુરાયજી; જાય છે. અહીં ઉપધાનનો અર્થ “તપ” છે. (ઉપધાન શ્રુત એટલે પ્રભુના જિનશાસનમાં સૌથી વધુ કષ્ટો સહ્યા તે જિનજી, શ્રીમુખેથી સાંભળેલું વર્ણન) પંચાંગભાવે દરેક જેની નમતા પ્રભુ મહાવીરજી. (૧) * માતાપિતાની વિદાય પછી બે વર્ષ ગૃહસ્થી રહ્યા, માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ રાજાના પનોતા પુત્ર એટલે સચેત ત્યાગ બ્રહ્મચર્ય ને સ્નાનાદિ ત્યાગ નિયમો ગ્રહ્યાં; વર્ધમાન. ગૌતમસ્વામીના ગુરુ એટલે મહાવીર. જેમને ગૌતમસ્વામી અવધિ જ્ઞાન દર્શનયુક્ત, વૈરાગ્ય જીવનને લહ્યા, ‘ભંતે ! ભંતે !' કહી સંબોધતા. તો ભગવાન મહાવીર તેમને ‘ગોયમા!' નિર્લેપ ભાવે રહેતા વીરે, સંસારી સુખો તજ્યા.... (૪) કહી લાડ લડાવતા. જૈનદર્શનના દરેક સંપ્રદાય, પંથ, ફિરકાના લોકો માતાપિતાના સ્વર્ગવાસ પછી બે વર્ષથી વધારે સમય ભગવાને ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરને પંચાંગ-ભાવે વંદન કરે છે. ગૃહસ્થાશ્રમમાં 3, ગૃહસ્થાશ્રમમાં અનાસક્તભાવે રહીને વૈરાગ્યપૂર્ણ અવસ્થાથી પસાર અવસર્પિણીકાળના ૨૪ તીર્થકરોમાં ૨૩ તીર્થકરનાં કર્મ એકબાજુ કર્યો હતો અને એકત્વભાવમાં ઓતપ્રોત રહ્યા હતા. રાખીએ ને એકલા મહાવીરનાં કર્મ એક બાજુ રાખીએ તો મહાવીરનાં * હેમંતઋતુમાં દીક્ષા લઈને, શીધ્ર વિહાર કરતાં, કર્મનો જથ્થો વધારે હતો. માટે સૌથી વધુ કષ્ટ એમને સહન કરવા પરંપરાએ દેવદ્રવ્ય વસને, તેરમાસ સુધી ધરતા; પડ્યાં. સાચે જ! કષ્ટ પડે છે કિરતાર થાવા, મુશ્કેલી પડે છે મહાવીર દિવ્ય સુગંધિત દ્રવ્ય શરીર વસ ઉપર લાગતાં, થાવા.... સાધિક ચાર માસ ભમરાદિના ડંખ પ્રભુને વાગતા (૫) હેમંત ઋતુમાં માગસર વદ ૧૦ના (ગુજરાતી તિથિ અનુસાર કારતક * જિનપ્રરૂપિત ગણધર ગૂંથિત, અંગસુત્રમાં સ્થાન છે, વદ ૧૦) પ્રવ્રજિત થયા. તરત જ ત્યાંથી ક્ષત્રિયકુંડ નગરથી વિહાર કરી પ્રથમ અંગ આચારાંગ સૂત્રનું, ગણેશ જેવું માન છે; ગયા. નહીં તો પૂર્વ પરિચિત સગા-સંબંધીઓ પ્રતિ અનુરાગ અને નવમા અધ્યયને પરમપિતા કેરું શ્રુત ઉપધાન છે, મોહ પતનના માર્ગે લઈ જવાની સંભાવનાવાળો બને છે. દીક્ષા સમયે સંકટ પરીષહ ઉપસર્ગો, પ્રભુને મળ્યા વરદાન છે... (૨) ખભા પર નાંખેલા દેવદ્રવ્ય વસને પરંપરાએ ધારણ કર્યું હતું. તેમ અર્થરૂપે ભગવાનની દેશનાને ગણધર સૂત્રબદ્ધ કરી અંગસૂત્રની છતાં તે વસના ઉપભોગની કોઈ ઈચ્છા ન હતી. તેથી તેઓએ પ્રતિજ્ઞા ભેટ ધરે છે. તેમાં પ્રથમ અંગસૂત્ર શ્રી આચારાંગસૂત્રના નવમાં કરી હતી કે આ વસથી શરીરને ઢાંકીશ નહીં તેર માસ સુધી તે વસને અધ્યયનમાં ભગવાનના ઉપધાન શ્રતનું કથન છે. જેમાં પ્રભુની દીક્ષાથી ધારણ કર્યું ત્યાર પછી તેનો ત્યાગ કરીને અચેલક બની ગયા. લઈને કેવળજ્ઞાન પ્રાપ્તિ પહેલાંના જીવનની મુખ્ય ઘટનાઓનો ઉલ્લેખ - દીક્ષા સમયે શરીર અને વસ્ત્ર ઉપર લાગેલા દિવ્ય સુગંધિત દ્રવ્યથી છે. જેમાં પ્રાય: કરીને પ્રતિકૂળ સંયોગોની ભયંકરતાનું ચિત્રણ છે. ખેંચાઈને ભમરાદિ આદિ ઘણા પ્રાણીઓએ ડંખ દઈને ચાર માસથી પ્રભુએ એને વરદાન માન્યા માટે જ એ મુક્તિની વરમાળ બન્યા!.... અધિક પ્રભુને હેરાન કર્યા હતા. * સુખે સૂવા તકિયો જે, દ્રવ્ય ઉપધાન થાય છે, * નગ્ન વીર જોઈ બાળકો, મારો મારો કહી દોડતા, જ્ઞાન દર્શન ચારિત્ર તપ જે, ભાવ ઉપધાન ગણાય છે; વળી કામાસક્ત સ્ત્રીઓ, ભોગ માટે હાથ જોડતાં; મલિન વસ્ત્રો પાણી આદિ, દ્રવ્યથી શુદ્ધ થાય છે, કર્મબંધનાં કારણો જાણી, ક્યાંયે ના એ ભળતા, કર્મ મલિનતા આત્માની તપ વડે દૂર થાય છે. (૩) મૌન રહી સંયમ ભણી, ધર્મધ્યાનમાં એ વળતા.. (૬)
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy