________________
૫૨
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
એપ્રિલ, ૨૦૧૩
કવિએ યશોદાનો ભાવ દર્શાવતાં કહ્યું છે કે, “મારા સ્વામી તો વીરલ પ્રસંગ આ કથાગીતમાં પ્રવાહી શૈલીમાં પ્રગટ કર્યો છે. પહાડ ત્રિલોકના સ્વામી થશે.” અને યશોદા એનો આનંદ અનુભવે છે અને પરથી ઝરણું રૂમઝુમ કરતું કલકલ નાદે વહેતું હોય તેવો અહીં અનુભવ પોતે એમની સાથે સંયમ જીવનમાં સહયોગી થઈ શકશે નહીં તેનું થાય છે. પ્રસંગને શબ્દોની પીંછીના થોડાં લસરકાથી તેઓ સર્જે છે દુ:ખ પણ અનુભવે છે. યશોદા આગળ કહે છે કે
એક સુંદર, ભાવમોહક કથા ! આથી જ આ કથાગીતમાં એક પ્રકારના આંસુ નથી આ અપશુકનના પુલકિત છે મુજ પ્રાણ,
વેગનો અનુભવ આપણને થાય છે. માત્ર થોડી સીધી સાદી પંક્તિઓમાં સ્વામી ! કરજો સુખે પ્રયાણ !
કોઈપણ જાતના શબ્દાલંકાર વિનાની રચના દ્વારા તેઓ પ્રભુ મહાવીરના પામર છું હું તેમ છતાં પણ વીરપુરુષની નારી,
સંસારત્યાગની અને યશોદાની તેજસ્વિતાની અભૂતપૂર્વ ઘટનાનો હું તો નહીં પણ પગલે પગલે આવશે પુત્રી તમારી
આપણને સાક્ષાત્કાર કરાવે છે.
C 1/5, મહાવીર કો.ઓપ. સોસાયટી, શંકર લેન, આશિષ દ્ય પ્રિયદર્શનાને પામે ઉત્તમ સ્થાન !
કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૭. સ્વામી! કરજો સુખે પ્રયાણ. આ પંક્તિઓમાં યશોદાનું વીર ક્ષત્રિયાણી તરીકેનું રૂપ પ્રગટ થાય
ફોન : ૦૨૨ ૨૮૦૭ ૮૭૯૪. મો. ૦૯૮૨૦૨૮૪૨૮૧. છે. શૂરવીર ક્ષત્રિય પુરુષ સંગ્રામ ખેલવા જાય ત્યારે વીર ક્ષત્રિયાણી
વર્તમાન જીતવરને ધ્યાને કુમુ-કુમ્ કેસરનું તિલક કરીને પતિને વિદાય આપે છે. જાણે કે યશોદા
(અનુસંધાન પૃષ્ઠ ૪૯થી ચાલુ) એમ કહેતી હોય કે, “આપ તો જગત વિજેતા છો ! જગત કલ્યાણ અર્થે આપનું આ મહાભિનિષ્ક્રમણ છે! આપ પધારો સ્વામી! આપની
જે તુમ આગમરસ સુધારસે, સીંચ્યો શીતલ થાયજી; ભાવનાઓ, વિચારો, કાર્યો અને પુણ્યસ્મૃતિ અમને સદાકાળ પ્રેરણા
તાસ જનમ સુકૃતારથ જાણો, સુર નર તસ ગુણ ગાયજી વ. ૪ આપશે.’ ‘પુલકિત છે મુજ પ્રાણ” એ પંક્તિથી વાતાવરણની પ્રસન્નતાનો
આગમ=માપ્તવાવામર્થજ્ઞાન નિબંધનમ્ નમ: વિશ્વના કોઈપણ ભાવકને અનુભવ થાય છે. ‘વિદાય’ હોવા છતાં ક્યાંય પણ કલ્પાંત કે
આસ્તિક ધર્મમાં તેમના ધર્મગ્રંથોનું આગવું અને બહુમાનભર્યું સ્થાન કાગારોળ કે કકળાટનથી. વસંતના ખીલેલાં ગુલમોહર જેવી આનંદભરી
હોય છે. જૈન ધર્મમાં પિસ્તાળીસ (૪૫) આગમો માનવામાં આવે છે. પ્રસન્નતા છે.
એ પિસ્તાળીસ આગમોનો સમાવેશ ચૌદપૂર્વ, પન્નાસૂત્ર, અંગ, ત્યાર પછી યશોદા કહે છે તમારા પગલે તો હું આવી શકતી નથી
ઉપાંગ, છેદસૂત્ર, મૂલસૂત્ર, ભાષ્ય, ચૂર્ણિઓ અને ટીકાઓમાં કરવામાં પરંતુ આપની પુત્રી પ્રિયદર્શના જરૂર આપના પગલે પગલે આવશે
આવ્યો છે. જેણે આ આગમરૂપી સુધારસનું રસપાન કર્યું તે સમતા અને આપ તેને એવા શુભ આશીર્વાદ આપો !
સમ્યક્તરૂપી શીતળતાને પ્રાપ્ત કરે છે. એનો જન્મારો સફળ થયો. આ કવિ, યશોદાની સ્ત્રીસહજ મનોવ્યથા દર્શાવતાં કહે છે કે
સુકૃત્યના કારણે જેના ગુણો દેવતાઓ અને મનુષ્યો ગાય છે. દીક્ષા મહોત્સવ કાજ હજારો નાચી રહ્યાં નરનારી,
સાહિબ તુમ પદ પંકજ સેવા નિત નિત એહિ જ યાચુંજી, યાચું છું કે મને રાંકને દેશો નહીં વીસારી,
શ્રી જ્ઞાનવિમલસૂરિસર ભાખે, પ્રભુને ધ્યાને માંચજી. વ. ૫ જાઓ ! સીધાવો! અંતર્યામી કરવા જગત કલ્યાણ !
પ્રભુ મહાવીરને સાહિબાનું સંબોધન કરે છે અને સમર્પિતતાની - સ્વામી! કરજો સુખે પ્રયાણ....!
પરાકાષ્ટા પદ પંકજ પદ=ચરણ, પંકજ=કમળ ચરણકમળોની સેવા કાર્તિક માસની કૃષ્ણ પક્ષની દશમીનો એ શુભ દિવસ હતો કે જ્યારે નિત્ય હર સમયે સમયે વાંચુ છું યાને માંગું છું. નિતુ નિતુ શબ્દ પર રાજા દાવન પોતાના પ્રિય અનુજ વધમાનના દક્ષિા મહોત્સવ માટે વજન મૂક્યું છે. પ્રભુ તારાથી દૂર નથી થવું. જ્ઞાન=આત્મા, ક્ષત્રિયકુંડ નગરને શણગાર્યું હતું. હજારો નર-નારી નાચી રહ્યાં હતાં વિમલ=નિર્મળ, સ્વચ્છ, શુદ્ધ, નિર્મલ થયેલા આત્મારૂપી આચાર્ય એમ ત્યારે યશોદા વિદાય લેતા પતિને એટલું જ કહે છે કે, તમે ભલે સુખ કહે છે, પ્રભુના ધ્યાનમાં લીન થયો. બહારથી અંદરમાં આવ્યો. બહાર પ્રયાણ કરો પણ આ રાંકને વિસરી જતા નહીં.
પ્રભુ ભક્તિ કરી અને અંદરમાં પોતાના પ્રભુ સાથે મેળાપ થતાં પોતાનો અહીં કવિએ નારી સહજ મનોભાવ રજૂ કર્યો છે. જે હસતે મુખે ચૈતન્ય એવો આત્મા ઉજાગર થઈ ગયો. કવિ જ્ઞાનવિમલસૂરિના આ પતિને વિદાય’ આપતી વીર ક્ષત્રિયાણી જેવી યશોદાના હૃદયની ફૂલ નાનકડા સ્તવનમાં કવિની કાવ્યશક્તિ અને તત્ત્વજ્ઞાનનો સુભગ સંગમ જેવી કોમળતાનો આપણને પરિચય કરાવે છે.
પ્રતીત થાય છે.
* * * આ રીતે આ કથા ગીતમાં આદરણીય કવિશ્રી શાંતિલાલ શાહની ૩૦૧, રમણ પન્ના, સુભાષ રોડ, વિલેપાર્લે (ઈસ્ટ). વિશિષ્ટ દૃષ્ટિ પ્રગટ થાય છે. પ્રભુ મહાવીરના જીવનનો અનન્ય અને મુંબઈ- ૪૦૦ ૦૫૭. મોબાઈલ : ૦૯૯૩૦૪૯૫૭૪૫.