________________
૫૦
રચનાકારનો પરિચય
શ્રી શાંતિલાલભાઈનો જન્મ સવંત ૧૯૭૧માં ખંભાતમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળ સમયે તેમણે ગુજરાતી ભાષાના રાષ્ટ્રગીતોના ગાયક તરીકે અદ્ભૂત લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. ‘નોઆખલીની યાત્રી' તથા ‘જમુનાના પાણી' એવા બે રાષ્ટ્રગીતોના પુસ્તકો
પણ પ્રગટ થયા હતા.
નવા યુગ સાથે નવા ‘ક્રાંતિકારી વિચારો, સ્પષ્ટ અને નિર્ણયાત્મક વિચારશૈલી, સંતોષ તથા સમાધાન ભરેલું વન' એ એમના જીવનનો અને વ્યક્તિત્વનાં મહત્ત્વનાં પાસા રહ્યા. સાદા અને સૌ કોઈને સમજાય એવા શબ્દોમાં જે પ્રગટ થતાં રહ્યા.
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
વિદાય
ઘડૉ. રેખા વોરા
[ (૧) એમ.એ. વીય ઇકોનોમીક્સ (૨) એમ.એ. વીથ સોશ્યોલોજી (૩) પીએચ.ડી. વિષયઃ જૈન સ્તોત્ર સાહિત્ય અને ભક્તામર સ્તોત્ર પ્રગટ થયેલાં પુસ્તકો: (૧) ભક્તામર તુલ્યું નમઃ (૨) આદિ તીર્થકર શ્રી ઋષભદેવ ‘જીવન-તુલના-સંશોધન-સાહિત્ય
શ્રી શાંતિલાલ શાહનું સમગ્ર જીવન સંગીત ક્ષેત્રે વ્યતીત થયું છે. તેઓએ સ્વરચિત હજારો સ્તવનો રચીને તથા જૈન કથાગીતોની ભેટ ધરીને જૈન-જૈનેતરોના હૃદયમાં સ્નેહ અને આદરભર્યું સ્થાન મેળવ્યું
છે.
શ્રી શાંતિલાલ શાહ રચિત કથાગીત
‘વિદાય'
રચના વર્ષ : સંવત ૨૦૧૮
રાજપાટ સહુ તજી મહાવીર દીક્ષા લેવા જાય. ભકિતમાથી દેવી યોદા આપી રહી વિદાય. કર જોડીને બોલ્યા યશોદા, કરજો સુખે પ્રયાણ આનંદ-મંગલ ગાઈ રહ્યાં સૌ લોક બની ગુલતાન સ્વામી, કરજો સુખે પ્રચાર....
વાટ જુએ છે દુનિયા સારી એના તારણહારની જીવ જગતના કરે ઝંખના જીવનના ઉદ્ધારની પ્રાણી માત્રના મંગલ કાજે પ્રેમે કરો પ્રસ્થાન સ્વામી, કરજો સુખે પ્રયાણી... આજ સુખી છું કે સ્વામી મારી સ્વામી ત્રિલોકનો થાશે દુઃખ એટલું કે હું અભાગી આવી શકું નહીં સાથે ! આંસુ ની આ અપશુકનનાલકિત છે મુજ પ્રા સ્વામી, કરજો સુખે પ્રયાણ...
પામર છું એમ છતાં પણ વીર પુરુષની નારી તો નહિ પણ પગલે તમારે, આવી પુત્રી તમારી આશિષ દર્દી પ્રિયદર્શનાને પામે ઉત્તમ સ્પાન સ્વામી, કરજો સુ પ્રયાણ....
અત્યંત સુંદર અને ગુણીયલ પુત્રી હતો. માતા ત્રિશલા અને સિધ્ધાર્થ રાયા પોતાના અનુજ પુત્ર વર્ધમાનકુમારને આવી જીવન સંગિની મળ્યાથી અત્યંત ખુશ હતા. પુરૂષોત્તમ વર્ષમાનની
સહધર્મચારિણી હોવાથી યદા પોતાને ૫૨મ ભાગ્યશાલિની સમજતી હતી. પોતાના વિરાણી પતિની ત્યાગમયી મહત્ત્વાકાંક્ષાઓને સમજીને પતિપરાયણા યશોદાએ પોતાની મનોવૃત્તિઓને પતિને અનુરૂપ વળાંક આપ્યો. કાલાન્તરે સફળ દાંપત્યજીવનના ફલસ્વરૂપે તેઓને એક કન્યારત્નની માતા બનવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું.
યશોદાએ પતિ વર્ધમાન સાથે જીવનના ત્રણેક વર્ષનો જ સમય વિતાવ્યો હતો. વર્ધમાન તો આ જ જન્મમાં ધાતી-અધાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી તીર્થંકર બનવાના-અજન્મા થઈ જવાના તા; અને આદિશ્વર પ્રભુથી શરૂ થયેલી તીર્થ પ્રવર્તનાને આગળ વધારવાના હતા. એવા આ મહાપુરુષ વર્ધમાન મહાવીરનું આત્મમંથન- મનોમંથન આ સંવેદનશીલ નારી યોદાએ પોતાના હૃદયમાં અનુભવ્યું જ હશે. વિશ્વના કલ્યાણ કાજે મોક્ષમાર્ગે વિહરવા માટે આ નારીએ પ્રભુને હસતે મુખે વિદાય આપી
દુનિયા એમ માને છે કે, વિદાય હંમેશા દુ:ખદાયી હોય છે. પોતાના
દીક્ષા મહોત્સવ કાજે મજારો, નાચી રહ્યાં નરનારી, યાચું છે કે મને હંકને દેશો નહિ વિસારી જાઓ સિધાવો અંતર્યામી
કરવા જગત-કલ્યાણ
જૈન ધર્મ તથા . મહાવીરસ્વામીના સિદ્ધાંતોનો પ્રચાર અને પ્રસાર એ એમની રચનાઓનો મુખ્ય ઉદેશ રહ્યો છે. મહાવીર દર્શન' નામની એમની કથાગીતની રચનામાં તેમણે પ્રભુના જીવનના પ્રસંગોને સુંદર સરળ ભાષામાં ક્રમવાર વર્ણવ્યો છે.
શ્રી શાંતિલાલ શાહે આ ‘વિદાય' કથાગીતમાં પ્રભુ શ્રી મહાવીર સ્વામીને સંયમ ગ્રહણ કરતી વખતે 'વિદાય' આપતી તેમની સહધર્મચારિણી વીર ક્ષત્રિયાણી યોદાનું સુંદર આલેખન કર્યું છે.
એપ્રિલ, ૨૦૧૩
સ્વામી, કરજો સુખે પ્રયાણ.... શાંતિલાલ શાહ (૨૦-૨-૧૯૧૫+૬-૨-૧૯૮૭)
‘વિદાય’ કથા ગીતનું વિવેચન
શ્રી મહાવીરસ્વામીની અર્ધાંગીની દેવી યશોદા વસંતપુરના મહાસામંત સમરવીર રાજાની