SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક એપ્રિલ, ૨૦૧૩ તાર હો તાર 1 યાત્રિકભાઈ ઝવેરી. [યાત્રિકભાઈ ઝવેરી મુંબઈમાં હીરાના વેપારી છે. અત્યંત ધાર્મિક સ્વભાવના અને જેન તત્ત્વજ્ઞાનના ગહન અને ઊંડા અભ્યાસી છે. તેઓ સાહિત્યના શોખીન છે. વાંચન તેમનો પ્રિય શોખ છે. નિજાનંદ માટે પોતે કાવ્ય સર્જન પણ કરે છે.]. શ્રી મહાવીર સ્વામી જગત વત્સલ મહાવીર જિનવર સુણી, | (કડખાની દેશી) | ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો; તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, તારજો બાપજી બિરુદ નિજ રાખવા, જગતામાં એટલું સુજસ લીજે; | દાસની સેવના રખે જાશો. તા. ૬ દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો, | વિનતિ માનજો શક્તિ એ આપજો, દયાનિધિ દીન પર દયા કીજે. તા. ૧ ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; રાગદ્વેષે ભર્યો, મોહ વેરી નડ્યો, સાધી સાધક દશા, સિદ્ધતા અનુભવી, | લોકની રીતિમાં ઘણુંયે રાતો; | દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. તા. ૭ ક્રોધવશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, 1શ્રીમદ્ દેવચંદ્રજી ભમ્યો ભવમાંથી હું વિષયમાતો. તા. ૨ કવિ પરિચય : આદર્યું આચરણ, લોક ઉપચારથી, શાસ્ત્રનિપુણ, શાસન પ્રભાવક, દ્રવ્યાનુયોગી અધ્યાત્મયોગી | શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; કવિવર શ્રીમદ્ દેવચંદ્રજીએ પોતાના ૬૬ વર્ષના જીવનકાળ શુદ્ધ શ્રદ્ધાન વલી, આત્મ અવલંબનવિન, દરમ્યાન સાહિત્યની અનુપમ સેવા બજાવી છે. તેઓશ્રીનો જન્મ તેહવ કાર્ય તિણે કો ન સીધો. તા. ૩ સં. ૧૭૪૬ માં થયો હતો. તેઓ ઉચ્ચ કોટિના ભક્ત અને દાર્શનિક સ્વામી દરિશણ સમો, નિમિત્ત લહી નિર્મલો, હતા. પોતાની કલમ દ્વારા જૈન ધર્મના તત્ત્વોનું પ્રતિપાદન કર્યું - જો ઉપાદાન એ શુચિ ન થાશે; છે. જેના દર્શનના ગહન સિદ્ધાંતોને પોતાની વિશિષ્ટ શક્તિ દ્વારા દોષ કો વસ્તુનો, અહવા ઉદ્યમ તણો, ગદ્ય અને પદ્ય બંનેમાં ઉતાર્યા છે. લગભગ ચોદ ગદ્ય કૃતિઓ, સ્વામી સેવા સહી નિકટ લાશે. તા. ૪ અઢાર જેટલી પદ્ય કૃતિઓ, સજઝાયો, પૂજાઓ, પદો, વગેરેની સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, રચના કરી છે. તેમણે નિશ્ચયને પ્રાધાન્ય આપ્યું છે. પણ વ્યવહાર | દરિશણ શુદ્ધતા તેહ પામે; માર્ગનો વિરોધ નથી કર્યો. તેમનું વિપુલ સાહિત્ય શાંતરસનો જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, અનુભવ કરાવે છે. તેમનું દાર્શનિક સાહિત્ય એ જૈન સાહિત્યનું કર્મ જીપી વસે મુક્તિ ધામે. તા. ૫ ગૌરવ છે. વિવેચન : ન સંબુઝ’ એ અમૃતવાણી મારા ઉદ્ધાર માટે વહાવો ! હે પ્રભુ ! જેમ જેમના ઉપર અવશ્ય શ્રુતદેવતાની અભૂત કૃપા ઉતરી છે અને ચંડકૌશિક, ચંડ એટલે ક્રોધિત હતો તથા કૌશિક એટલે ઘુવડ-સૂર્યને જેઓના અનુભવગમ્ય તત્ત્વચિંતન કરાવનાર ગ્રંથો, સ્તવનો, પદો ન જોઈ શકનાર, અંધકારમાં જ રમણતા, કરનાર એવો હું; એવા મને દ્વારા સ્પષ્ટ અનુભવ થાય કે તેઓ વિશુદ્ધ સમકિતને ધારણ કરનારા તારવા આપ પધારો! આપ સિવાય મારું કલ્યાણ કોણ કરશે? હે હશે એવા શ્રીમદ્ દેવચંદ્રજી મ.સા. (વિ. સં. ૧૭૪૬ થી ૧૮૧૨)ના પ્રભુ! મારામાં તો માત્ર પામવાની શક્યતાઓ જ છે પરંતુ એ સાધ્ય આ શ્રી વીરપ્રભુના સ્તવનમાં સાધકે પરમલક્ષ્ય પામવા કઈ સાધના કેવી રીતે પામવાનું બળ-વીર્ય આપ જ પ્રદાન કરો! હે સ્વામી, હું આપનો દાસ કરવી એનું સરળ છતાં જ્ઞાનગર્ભિત ભક્તિ દ્વારા વર્ણન કર્યું છે. છું. આપના ભક્તો અગણિત છે પરંતુ મારે મનનો તું એક જ નાથ છે. તાર હો તાર પ્રભુ સેવક ભણી, જગતમાં એટલું સુયશ લીજે માટે હે દયાનિધી! આ દાસ દીન ઉપર દયાદૃષ્ટિ કરો અને આ બાળને દાસ અવગુણ ભર્યો, જાણી પોતાતણો, દયાનિધિ દીન પર દયા કીજે..(૧) આપના અચિંત્ય એશ્વર્યમાં દાખલ થવાનું બળ આપો! આપ મને ભાવના : હે વીર પ્રભુ! આપ જેમ દૃષ્ટિવિષ સર્પ ચંડકૌશિકને તારો! તારવા કનકખલ ઉદ્યાનમાં પધાર્યા, એમ તે અનંત કરૂણાના સાગર! વિવેચન : આ ભવની સાર્થકતા તો જ છે, જો આ મનુષ્યભવમાં આ સેવક ઉપર મહેર કરો, અને આપના મુખમાંથી ‘બુઝઝ, બુઝઝ કિં ગ્રંથભેદ-સમ્યકત્વની પ્રાપ્તિ થાય. સમ્યક્દર્શન પ્રાપ્ત કરવાના ઉતમ
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy