SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક એપ્રિલ, ૨૦૧૩ આવ્યા છે. દરેક તીર્થંકરની માતા આ ચૌદ સ્વપ્ન જુએ, પરંતુ જો જેવા ભાઈ અને ભાભી હતાં. તેઓ પણ વીરને ખૂબ જ પ્રેમ કરે છે. તીર્થંકર દેવલોકમાંથી અવીને આવેલા હોય તો ૧૨ મા સ્વપ્ન દેવવિમાન બાલસહજ લાડ લડાવી હસાવે છે, રમાડે છે, ઊછાળે છે અને પ્રેમથી જુએ અને જો તીર્થંકર નરકમાંથી ચ્યવીને આવેલા હોય તો ૧૨મા ચૂંટીઓ પણ ખણે છે. વળી ચેડા રાજા જેવા સમર્થ રાજવી પ્રભુ વીરના સ્વપ્નમાં ભવન જુએ છે. સ્વપ્ન શાસ્ત્રમાં કુલ ૭૨ સ્વપ્નો બનાવ્યા છે. મામા હતાં. તેઓ બારવ્રતધારી ચુસ્ત શ્રાવક હતાં. તેમને સાત પુત્રીઓ તેમાંથી ૪૨ સ્વપ્ન સામાન્ય ફળવાળા અને ૩૦ સ્વપ્નો વિશેષ ફળવાળા હતી. જે સાતે સતી હતી. આ બેનોને પણ ભાઈને જોઈ હૈયે પરમાનંદ છે. જેમાંના આ ૧૪ સ્વપ્ન મહાસ્વપ્ન છે. વાસુદેવની માતા ૭ અને અનુભવાતો હતો. બળદેવની માતા ૪ તથા માંડલિક રાજાની માતા એક સ્વપ્ન જુએ છે. આ તીર્થકરનો જન્મ મહોત્સવ ૫૬ દિશાકુમારીઓ અને ૬૪ ઈન્દ્રો તીર્થ કર જે માતાની કુક્ષીમાં પધારે તે માતા પણ કેવી દ્વારા ઉજવાય છે. તે પણ મેરૂપર્વત ઉપ૨. માતાની ગોદમાંથી-માતાને સૌભાગ્યશાલિની છે કે જેની રત્નકુક્ષીએ ત્રણ ભુવનના નાથ પધાયાં નિદ્રાધીન કરી, પ્રભુના જેવું પ્રતિબિંબ માતા પાસે મૂકી ઈંદ્ર પોતે પોતાના છે. તીર્થંકરના આગમનથી ઊર્ધ્વલોક (દેવવિમાનો વગેરે), અધો લોક પાંચરૂપ કરી પ્રભુને હાથમાં ગ્રહે. બીજા રૂપથી છત્ર ધારણ કરે, બીજા (સાત નરક વગેરે) અને તિર્થો લોક (આ પૃથ્વી) ઉપર હર્ષ છવાઈ બે રૂપથી ચામર વીંઝે અને એક રૂપ પ્રભુની આગળ રહી વજૂને ધારણ જાય છે. તીર્થંકરના ચ્યવન, જન્મ આદિ પાંચ કલ્યાણક હોય છે. આ કરી, પ્રભને નીરખતા ચાલે. મેરૂપર્વત પર શિખરે આવેલ પાંડુક વનમાં પાંચ કલ્યાણક વખતે બધે હર્ષ છવાઈ જાય છે. અરે ! નરકના નારકીઓ પ્રભને લાવે ત્યાં ચારમાંની એક શિલા પર સિંહાસન પર બાળપ્રભુને જે પ્રતિક્ષણ વેદનાઓ જ ભોગવતા હોય છે તેમને પણ તે દરમિયાન ગોદમાં લઈ બેસે, અત્યંત વૈભવ, ગાન-નૃત્ય સહિત જન્માભિષેક કરી શાતાનો અનુભવ થાય છે. જે કુક્ષીમાં તીર્થંકર પધાર્યા તે માતાને જન્મોત્સવ ઊજવે. આવા તીર્થકર જે ઘરે જન્મ લે ત્યાં અમૃતનો વરસાદ, દોહદ પણ કેવા થાય છે કે પોતે હાથીની અંબાડી પર બેસે, માથે છત્ર કલ્પવૃક્ષ ફળ્યું હોય તેવી લાગણી કટુંબીજનોને જ નહિ જીવ માત્રને હોય, ચામર વીંઝાતા હોય. આ બધા લક્ષણ કોઈ જેવા તેવા નથી. થાય. જગતને દૈદીપ્યમાન બનાવનાર જગદીશનું અવતરણ આ પૃથ્વી પર શ્રી વીરપ્રભુના માતાની કુક્ષીએ ચ્યવનથી માંડી, જન્માભિષેક, થવાનું હોય તે શિશુ કેવું ભાગ્યશાળી છે તે દર્શાવનારા જ હોય. વળી બાળપણ જ હોય. વળી. બાળપણ, કિશોરાવસ્થા અને યુવાની સુધીના પ્રત્યેક કાર્યોને આ તીર્થકર દેવની સેવામાં સદેવ ૧ ક્રોડ દેવતાઓ હાજર રહે છે. આવા પારણામાં એકદમ સૂક્ષ્મ દૃષ્ટિ રાખીને ગૂંથી લેવામાં આવ્યા છે. ઓછા તીર્થકરનો વૈભવ કેવો? શબ્દોમાં પણ ગર્ભિતાર્થ સમાયેલા છે અને ઘણું ઘણું કહી જાય છે. પ્રભુની દેશના માટે સમવસરણ રચાય. જે દેવો દ્વારા રચિત હોય, માતાના હૃદયમાં ઊછળતી ભાવની ઊર્મિઓ, માતાના સ્વપ્નો, માતાની દેવી વૈભવોથી વિભૂષિત હોય, જ્યાં દેવ, તિર્યંચ અને મનુષ્યો એ કલ્પનાઓ વગેરેને જે રીતે કવિએ અહીં મૂક્યા છે તે કાબિલે દાદ છે. ત્રણેય ગતિના જીવો એક સાથે બેસી દેશના સાંભળે છે. આ માય બધી રીતે જોતાં આ આમ બધી રીતે જોતાં આ કૃતિને સાહિત્ય જગતના શિખરે બેસાડી સમવસરણમાં ત્રણ ગઢ હોય જે ચાંદી, સોના અને રત્નના હોય. શકાય તેવી છે. વળી અંતમાં પારણાનું મહત્ત્વ દર્શાવી જેઓ આ પારણું તીર્થકરની દેશના સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય. જાતિવેર લેશે. તેઓને દુન્યવી લાભ તો થાય જ પરંતુ આધ્યાત્મિક લાભ પણ ઉલ્લસે નહિ. ચાર દિશાભિમુખ ચાર સિંહાસન હોય. બાર પ્રકારની ઘણો બધો છે તે દર્શાવી છેલ્લે કુતિની રચનાનું શહેર તથા પોતાનું પર્ષદા વ્યાખ્યાનવાણી સાંભળે. પ્રભુ જ્યાં બિરાજે ત્યાં ચાર ચાર નામ મૂકી કવિ આ કૃતિને પૂર્ણ કરે છે. યોજનમાં કોઈ જાતનો ભય ન હોય. રોગ, શોક ન હોય. આવા અંતમાં એટલું જ કહીશ કે કવિરાજ દીપવિજયજીનું આ પારણું ભગવંતની દેશના સાંભળી અનેક ભવ્ય જીવો તરી જાય. આ ભવસાગર ખૂબ જ રોચક, રસાળ અને મનને મોહી લે તેવું છે. આવી કૃતિઓને પાર કરી મોશે પહોંચી જાય. કારણે જ ભારતીય જૈન સાહિત્યનો વારસો ભવ્યતાને પામ્યો છે અને તીર્થંકરના દેહ પર ૧૦૦૮ શુભ લક્ષણો રહેતા હોય છે. વળી કુલ જગતમાં મુઠ્ઠી ઊંચેરો બન્યો છે તેમ કહેશું તે અતિશયોક્તિ નહીં ગણાય. ૩૪ અતિશય હોય છે જેમાં ૪ અતિશય જન્મથી હોય છે. ૧૧ અતિશય આવી આ દીપવિજય કવિરાજની સ્તુતિનું જે કોઈ ભાવથી સ્મરણ ઘાતી કર્મના ક્ષયથી પ્રગટે છે. જ્યારે ૧૯ અતિશય દેવકૃત હોય છે. કરશે તે દુન્યવી સુખો પામી આ ભવ તો સુધારશે પરંતુ ઊંડા ભાવો વળી દરેક તીર્થકરને તેના જમણા પગની જાંઘ પર અથવા છાતી દ્વારા હૃદયને પરિવર્તન કરી રત્નત્રય અને તત્ત્વત્રય ગ્રહણ કરશે તે પર રોમરાય અમુક પ્રકારે ગોઠવાયેલ હોય છે તે તેઓનું લાંછન મોક્ષનું સામ્રાજ્ય મેળવી શકશે. કહેવાય છે. જેમ કે સિંહના આકારે રોમરાય હોય તો સિંહનું ‘ઉષા સ્મૃતિ' ૧ ભક્તિનગર સોસાયટી, જૈન ઉપાશ્રય પાસે, લાંછન કહેવાય. આવા તીર્થંકરનો જ્યાં જન્મ થાય ત્યાં તેના સગા-વહાલાઓ તેમને રાજકોટ.૩૬૦૦૦૨.ફોન : (૦૨૮૧) ૨૨૨૨૭૯૫ અસીમ પ્રેમ કરતાં હોય, લાડ લડાવતાં હોય, પ્રભુ વીરને નંદીવર્ધન મો. : ૯૮૨૪૪૮૫૪૧૦, ૯૭૨ ૫૬૮૦૮૮૫..
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy