SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક | ૨ ૩. તીર્થકર હોય. ૧૨ ચક્રવર્તી તો થઈ ગયા છે. તેમાં એક પણ બાકી નંદ જ્યારે નિશાળે ભણવા જશે ત્યારે હાથીની અંબાડીએ બેસીને નથી. આથી ૨૪મા તીર્થકર મારી કુક્ષીએ પધાર્યા અને હું તો પુણ્યપનોતી જશે. વળી તે પહેલાં તેનો શ્રીફળ, નાગરવેલના પાન આદિથી પસ ઈંદ્રાણી થઈ. (૩) ભરીશું. નિશાળમાં ભણતાં વીરના સહાધ્યાયીઓને સુખડી ખવરાવીશું. ગર્ભ ધારણ કરનારી માતાને દોહદ ઉત્પન્ન થયો કે તેણી હાથીની (૧૪) અંબાડીએ સિંહાસન પર બેસે, તેને ચામર વિંઝાતા હોય, માથે છત્ર નંદન જયારે યોગ્ય વયના થશે ત્યારે તેમના સમોવડી કન્યા જોઈ ધરેલું હોય. આ બધા લક્ષણ ગર્ભમાં રહેલા જીવની તેજસ્વિતા દર્શાવે તેમને પરણાવશું. ઘેર વરકન્યા આવશે ત્યારે તેમના સુંદર મુખનું છે. આ વાત માતાને યાદ આવે છે ને તેનું રોમ-રોમ આનંદથી પુલકિત દર્શન કરી તેમને પોંખશું. (૧૫) થઈ જાય છે. (૪) નંદનના માતાનું પિયર અને શ્વસુર પક્ષ એમ બંને પક્ષ ઊજળા છે. હાથમાં તલ, પગમાં તલ એવા શુભ લક્ષણો ૧૦૦૮ છે જે બાળકના માતાની કુલીએ પનોતા નંદ પધાર્યા, જાણે આંગણામાં અમૃતરૂપી દૂધનો શરીર પર જોવા મળે છે. જેનાથી ખ્યાલ આવે છે કે આ તીર્થકર જ છે. વરસાદ વરસ્યો અને આંગણામાં કલ્પવૃક્ષ ફળ્યું. (૧૬) વળી બાળકની જમણી જાંઘ પર સિંહનું લાંછન છે જે માતાને પ્રથમ આમ માતા ત્રિશલાના પુત્રનું પારણું ગાયું. જે કોઈ ગાશે તેઓના સ્વપ્ન દેખાયેલ. (૫) ઘરમાં પણ પનોતા પુત્રના સામ્રાજ્ય હશે. એવી મંગળ ભાવના શ્રી વળી નંદીવર્ધનના તમે નાના ભાઈ છો, ભોજાઈઓના સુકુમાર દિયર દીપવિજય કવિરાજે ભાવી અને બિલીમોરા નગરમાં તેની રચના કરી. છો. ભોજાઈઓ જ્યારે લાડકા દિયરને રમાડશે અને ગાલમાં મીઠા ચીંટિયા (૧૭) ભરશે ત્યારે દિયર પણ આનંદથી હસશે અને રમશે. (૬) કૃતિનો ભાષાવૈભવ : ત્રિશલાનંદ ચેડા રાજાના ભાણેજ છે. જેમને ૫૦૦ રાણી છે. આ કવિશ્રી દીપવિજયજીની મોટા ભાગની કૃતિઓની ભાષા ગુજરાતી બધા સુકુમાર ભાણેજને હાથેથી ઊછાળી રમત રમાડશે. વળી કોઈની છે. ગુજરાતી હોવા છતાં તેમાં જે તે સ્થળની ભાષા-બોલીનો ઉપયોગ નજર ન લાગે તે માટે આંખમાં મેસ આંજી અને તેના ગાલે ટપકું કરીને તેમણે કુતિને લોકભોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોઈપણ કરશે. (૭). કૃતિ ત્યારે જ લોકપ્રિય, મનોરંજક અને ઉદ્દેશપૂર્તિ કરનારી નીવડે વહાલા ભાણેજ માટે મામા-મામી ટોપી-આંગણા લાવશે, જે જ્યારે તેની ભાષા સરળ હોય, તેના અર્થો સહેલાઈથી સમજાય તેવા રત્નોથી જડેલા, મોતીની ઝાલરવાળા, કસબની કોરવાળા, લીલા- હોય, ગર્ભિત તત્ત્વજ્ઞાનની સાથે ભારેખમ શબ્દપ્રયોગ ન હોય. આ પીળા-લાલ વગેરે જુદા જુદા રંગના હશે જે ભાણેજને પહેરાવશે. (૮) કૃતિ પણ એ રીતે જોઈએ તો સરળ ભાષામાં પરંતુ અલંકારો-ઉપમા ત્રિશલાનંદન માટે મામા-મામી સુખડી લાવશે. ખિસ્સામાં વગેરેનો ઉપયોગ કરીને રચાઈ છે. થોડા શબ્દોમાં ઘણું કહેવાની કર્તાએ મોતીચુરના લાડુ ભરી આપશે. બાળપ્રભુનું મુખ જોઈ મામા-મામી કોશિષ કરી છે અને તેમાં તેઓ સફળ પણ થયા છે. આ કૃતિની રચના દુ:ખણા લેશે અને આશીર્વાદ આપશે કે ઘણું લાબું જીવન સુખરૂપ જોતાં તેમાં કવિની વિદ્વત્તા, અનુભવદૃષ્ટિ, ધર્મનું તલસ્પર્શી જ્ઞાન દેખાઈ જીવો. (૯) આવે છે જે કૃતિને એક ગૌરવપ્રદ ઊંચાઈ બક્ષે છે. એક માતાના હૃદયમાં વીરના ચેડામામાને સાત પુત્રીઓ છે જે સાતે સતી છે. તે નંદની ઊઠતી ભાવોર્મિનું વર્ણન કરવામાં કવિએ જે ચાતુર્ય દાખવ્યું છે તે જ બહેનો અને મારી (ત્રિશલાની) ભત્રીજીઓ છે તે પણ ભાઈના ખિસ્સામાં કૃતિને અમર બનાવવામાં નિમિત્તરૂપ બન્યું છે. નાની નાની બાબતોનું ભરવા લાખણસાઈ લાડ લાવશે, ભાઈને જોઈ તેને હૈયે પરમાનંદ વર્ણન કરવામાં તેમની સૂક્ષ્મ દૃષ્ટિ કામ કરી જાય છે અને તેને વર્ણવવામાં થશે. (૧૦) કવિએ જે શબ્દવૈભવ સ્વીકાર્યો છે તે આ કૃતિની આગવી લાક્ષણિકતા નંદને રમવા માટે ઘૂઘરો, સૂડા, પોપટ, મેના, હાથી, હંસ, કોયલ, છ. આમ આ કૃતિ ઉલ્લેખન તેતર ને મોર મામા-મામી લાવશે. (૧૧) કૃતિ વિષે વિવેચન : છપ્પન દિશાકુમારીઓએ મેલીઘરમાં જળકળશાઓથી સ્નાન કરાવ્યું, ત્રણ ભુવનના નાથ, શિરતાજ પ્રભુ જગતના જીવોને મોક્ષમાર્ગ એક યોજનમાં અચેત ફુલોની વૃષ્ટિ કરી અને ચિરંજીવી બનો તેવા બતાવનાર, તત્ત્વનું આચમન કરાવનાર, લોકના ભવ્ય જીવોને આશીર્વાદ આપ્યા. મેરુપર્વત પર સુરપતિએ (ઈન્દ્રોએ) નવરાવ્યા. મિથ્યાત્વના અંધકારમાંથી સમ્યગ્દર્શન રૂપી પ્રકાશમાં લઈ જનાર પ્રભુના મુખને જોઈ-જોઈને તેમનું હૈયું ભાવથી હરખાય છે જે સુકતની તીર્થંકર દેવનું પારણું કેવું સુંદર છે ? સોના-રૂપાના પારણામાં અનેક કમાણી કરાવી આપે છે. પ્રભુને જોઈને તેમના મનમાં એવા ભાવ રત્નો તો જડ્યા છે પણ રત્નો દુન્યવી જ નથી. જ્ઞાન-દર્શન, ચારિત્રરૂપ જાગે છે કે તમારા પર તો કોટિ-કોટિ ચંદ્રમા અને ગ્રહ ગણનો સમુદાય રત્નો છે. આવા રત્નોને આપણે ગ્રહણ કરવાના છે તે તરફ કવિ ઇશારો પણ વારી જાઉં. (૧૨-૧૩). કરે છે. વળી આગળ તેઓ વર્ણવે છે કે ચૌદ સ્વપ્ન ત્રિશલા માતાને
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy