SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક ૧૭. વીર કુંવરની વાતલડી કોને કહીએ રે! (હાલરડું) 1 શ્રીમતી અનિલા હસમુખ શાહ [અનિલાબહેન બી.એ.માં ગુજરાતી વિષય લઈને નાતક થયા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવૃત્ત રહ્યા અને હવે તેમનો મુખ્ય શોખ લેખનનો હતો તે શરૂ કર્યો છે. વાર્તાઓ, નિબંધો અને કાવ્યોમાં એમની કલમ પ્રવૃત્ત છે. તે ઉપરાંત જૈન ધર્મ, દર્શન અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો છે.] શ્રી શુભવીર વિજયજીએ રચેલું ભાવવાહી સ્તવન શાતા-અશાતા=શાંત-અશાંતિ. વેદની=દુ:ખ. અક્ષય જેનો નાશ નથી | (નંદકુંવર કુમાર કેડે પડ્યો, કેમ ભરિયે – એ દેશી) થતો. સાદિ પ્રથમ અનંત =જેનો અંત નથી, અપાર. વીર કુંવરની વાતડી કેને કહીએ, હાંરે કેને કહીએ રે કેને કહીએ, ભાષાઋતળપદી-હૃદયસ્પર્શી નવ મંદિર બેસી રહીએ, હાં રે સુકુમાળ શરીર, વીર. ૧. પંડિત શ્રી વીરવિજયજી (શુભવીર) કર્તાપરિચય : બાળપણથી લાડકો નૃપ ભાવ્યો, મળી ચોસઠ ઈંદ્ર મહાવ્યો; | તપગચ્છના મહાન આચાર્ય શ્રી સિંહસૂરીશ્વરજીની શિષ્ય પરંપરામાં થયેલ ઈંદ્રાણી મળી હલરાવ્યો, ગયો રમવા કાજ વીર. ૨. શ્રી શુભવિજયજીના શિષ્યરત્ન પંડિત શ્રી વીરવિજયજી થયા. છોરૂં ઉછાંછળા લોકના કેમ રહીએ, એની માવડીને શું કહીએ ? પંડિત શ્રી વીરવિજયજી શુભવીરના ઉપનામે સાહિત્ય સર્જન કરતા હતા. કહીએ તો અદેખાં થઈએ, નાસી આવ્યા બાળ. વીર. ૩. આ રીતે પોતાના નામની આગળ ગુરુનું બહુમાન કરી રચના કરતાં... આમલકી ક્રીડા વિષે વીંટાણો, મોટો ભોરિંગ રોષે ભરાણે; પંડિત વીરવિજયજીનું મૂળનામ કેશવરામ હતું. તેમનો જન્મ સંવત હાથે ઝાલી વીરે તાણ્યો, કાઢી નાખ્યો દૂર. વીર. ૪. રૂપ પિશાચનું દેવતા કરી ચલિયો, મુજ પુત્રને લઈ ૧૮૨૯માં અમદાવાદમાં ઔદિચ્ય બ્રાહ્મણ જસેશ્વરના ઘરે થયો હતો. તેઓ શ્રી શુભવિજયજીના સમાગમમાં આવ્યા અને જૈન ધર્મનું જ્ઞાન ઉછળીયો; વીરે મુષ્ટિપ્રહારે વળીઓ, સાંભળીએ એમ. વીર. ૫. પ્રાપ્ત કરી, જેન ધર્મની દીક્ષા અંગીકાર કરી, તેમનું નામ વીરવિજય ત્રિશલા માતા મોજમાં એમ કહેતાં, સખીને ઓળંભા દેતા; ક્ષણ-ક્ષણ પ્રભુ નામ જ લેતા, તેડાવે બાળ. વીર. ૬. રાખવામાં આવ્યું. બાર વર્ષમાં દર્શન, જૈન મૂળ ગ્રંથ, છંદશાસ્ત્ર વાટ જોવંતા વીરજી ઘેર આવ્યા, માતા ત્રિશલાએ નવરાવ્યા, અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. ખોળે બેસી હલરાવ્યા, આલિંગન દેત. વીર. ૭. શ્રી વીરવિજયજીનું સાહિત્ય સર્જન વિશાળ છે. વિવિધ પ્રકારની યૌવનવય પ્રભુ પામતાં પરણાવે, પછી સંજમશુ દીલ લાવે; નાની-મોટી પૂજાઓ રચી જેમાં તીર્થકરોના પાંચે કલ્યાણકોનું ઊર્મિ ઉપસર્ગની ફોજ હઠાવે, લીધું કેવળ નાણ. વીર. ૮. સભર વર્ણન કરી ભાવવાહી બનાવી છે. તે ઉપરાંત સો જેટલા સ્તવનોની કર્મસૂદન તપ ભાખીયું જિનરાજે, ત્રણ લોકની ઠકુરાઈ છાજે; રચનાઓ કરી. આ ઊર્મીકાવ્યો લોકોના હૃદયને ભાવવિભોર બનાવી ફેલ-પૂજા કરી શિવ કાજે, ભવિને ઉપગાર. વીર...૯. સ્પર્શી જાય છે. તે ઉપરાંત સઝાયોની પણ રચનાઓ કરી છે. ભક્તિ શાતા-અશાતા વેદની ક્ષય કીધું, આપે અક્ષય પદ લીધું; અને જ્ઞાનના સમન્વયવાળી આ રચનાઓ ખૂબ જ લોકપ્રિય છે. તેમની શુભવીરનું સિધ્યું, ભાંગે સાદિ અનંત. વીર..૧૦. રચનાઓમાં પ્રાસાદ, માધુર્ય અને ગેયતા છે. ભક્તિત્ત્વનું ભાતું છે. અઘરા શબ્દોના અર્થ : એમનાં સ્તવનો, સઝાયોના મર્મ, આત્માને કલ્યાણકારી એવા કેને=કોણે. મંદિર ઘર. મલાવ્યો=લાડ લડાવ્યા, સારું લાગે તેમ કરવું. માલગામા બનાવવા સમય છે. હલરાવ્યો=બાળકને ઉછાળીને રમાડવું, ઉછાળવું. ભોરિંગ-કાળો નાગ. આ સ્તબકના છેલ્લા અગ્રણી કવિ છે. તે ઉપરાંત ઊર્મિસભર કવિતાને ઓલંભા=ઠપકો, ફરિયાદ, ઠઠ્ઠા-મશ્કરી. સંજમ=સંયમ. જાળવી રાખનારા સમર્થ કવિઓમાંના છેલ્લા સમર્થ કવિ છે. કર્મસુદન તપઆઠ કર્મોના ક્ષય માટે કરાતું તપ. ઠકુરાઈ=ઠાકોરપણું, મોટાઈ. તેઓ પોતાની રચનાઓ ‘શુભવીર’ના નામે કરતા હતા. સ્તવનનો સારાંશ વહેવડાવી દીધી છે... નંદકુંવરની વાતડી કેને કહીએ, હાંરે કેને કહીએ રે.... ચિંતિત ત્રિશલામાતા પોતાની સખીઓને કહે છે કે - સુકોમળ શ્રી વીરવિજયજીકૃત આ રચનાને ભાવવાહી ગીત કહો, સ્તવન એવો એમનો બાળ-પુત્ર ઉછાંછળા બાળકો સાથે રમવા દોડી જાય છે, કહો, કાવ્ય કે હાલરડું..આપણાં હૃદયને એટલું સ્પર્શી જાય છે કે નથી ઘરમાં બેસતો...પિતાનો-રાજાનો લાડકો તો છે જ, પણ સતત દિલદિમાગમાં ગુંજ્યા જ કરે! ઈન્દ્રાણીઓએ ખૂબ મલાવી-હુલાવી એના લાડને પોષ્યા છે. અન્ય શ્રી શુભવીર વિજયજીએ આ કાવ્ય-ગીતમાં વિશ્વની દરેક માતાઓનાં બાળકોની માતાને ફરિયાદ પણ ના કરી શકાય કે તમારા બાળકોને મનમાં બાળકની, બાળસહજ રમતો, મસ્તી-તોફાનો જોઈને ઉભરી રમવા ના મોકલો. કહીને પણ શું કરવાનું?...નાહકનાં ઈર્ષાળુમાં આવતી મમતાનો ઉછાળો દર્શાવી માતાનાં હૃદયની લાગણીઓને ગણાઈએ.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy