SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ૩૫ આ સાચી સમજણ, સાચી દૃષ્ટિ, સત્ય વિચારધારા એનું જ નામ આવા અનેક ભેદ પડે છે મિથ્યાત્વી અને સમ્યક્તીમાં.. છે સમ્યગ્ગદર્શન..આ જ રીતે દેવ-ગુરુ-ધર્મ માટે સમજવું. સમ્યત્વીને ઓળખવાના પાંચ લક્ષણ ઉપાધ્યાય| વિચારોની નિર્મળતા વગર સાધનાનો આરંભ જ નથી. સાધના યશોવિજયજીએ સમકિત સડસઠ બોલ સક્ઝાયમાં દર્શાવ્યા છે; વગર સિદ્ધિ નથી. સિદ્ધિ મેળવવા વિચારો નિર્મળ અને સ્થિર રહેવા શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય, અનુકંપા. જરૂરી છે. જીવમાં જીવનો સ્વીકાર કરવો, પ્રાણીમાત્રમાં જીવ છે તેવો આવું અદ્ભુત સમ્યગ્દર્શન જેનામાં હોય તેને સમ્યqી આત્મા સ્વીકાર, અન્ય જીવોમાં પણ જીવનો સ્વીકાર કરવો તે આસ્તિક્ય. કહેવાય. આવા શુદ્ધ વિચારધારી સમ્યqી આત્માઓ દેવ, મનુષ્ય, “જીવ છે' એવો સ્વીકાર તે આસ્તિક્ય. તિર્યંચ અને નરક એમ ચારે ગતિમાં હોય છે. ચારિત્ર કે તપધર્મ આ જીવનો જીવ તરીકેના સ્વીકાર પછી બીજા જીવની પીડાને દેવગતિ કે નરકગતિમાં નથી, જ્યારે સમ્યગુદર્શન રૂપી ધર્મ સર્વગતિમાં પોતાની પીડા સમાન સમજવી તે અનુકંપા. વ્યાપ્ત છે. તેથીસ્તો સર્વથા મહાન છે સમ્યગ્દર્શન પદ... બીજાના સુખે સુખી થવું તેનું નામ “સંવેગ.' પોતાના સુખ સમ્યગુદર્શનની પ્રાપ્તિ બાદ દરેક આત્મામાં પરમાત્મા દેખાશે. દુ:ખ ભૂલી જવા તેનું નામ નિર્વેદ અને દરેક પ્રાણીમાત્રના આત્માને પછી જાતના નહિ, જગતના સુખનો વિચાર હશે. પોતાના સમાન ગણવો તે શમ-એમ આ પાંચ લક્ષણો આત્મામાં પ્રગટે મારે સુખી બનવું છે એટલે મોક્ષે જવું છે આ ભાવનામાં જાતનો * છે ત્યારે સમ્યગદર્શન ગુણ પ્રગટ થયો છે એની ઓળખાણ થાય છે. વિચાર છે તેથી જ આ સ્વાર્થ ભાવના કહેવાય. અને મારે સહુને એ પ્રગટેલા સમ્યગુદર્શન ગુણને શોભાવનારા પાંચ ભૂષણો છે કે જેનાથી સમ્યગદર્શન ગુણ શોભે પણ છે અને ટકે પણ છે; એ સુખી બનાવવા છે એટલે મોક્ષે જવું છે આ ભાવનામાં જગતના સાચા સુખ અને હિતનો વિચાર છે તેથી જ આ પરમાર્થ–પરોપકાર પાંચ ભૂષણો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી યોગશાસ્ત્રના બીજા પ્રકાશના ૧૬મા શ્લોકમાં દર્શાવતાં કહે છે; ભાવના છે. स्थैर्य प्रभावना भक्ति: कौशलं जिनशासने । મૈત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ જેવી અનુપમ ભાવનાઓ तीर्थसेवा च पंचास्य, भूषणानि प्रचक्षते ।। સમ્યગ્દર્શનને નિર્મળ અને પુષ્ટ કરનાર છે. સમ્યગુદર્શનનું મૂળ જિનશાસનમાં સ્થિરતા, પ્રભાવના, ભક્તિ, જિનશાસનમાં છે મૈત્રીભાવ અને મૈત્રીભાવ એટલે જ યોગશાસ્ત્રના આધારે કુશળતા અને તીર્થોની સેવા આ પાંચ ભૂષણો કહ્યા છે. ‘પરહિત ચિંતા મૈત્રી’ માત્ર સ્વ જ નહિ, પણ જગતના સર્વ જીવોના સ્થિરતા દેવ-ગુરુ-ધર્મમાં પોતાના અને અન્યના મનને સ્થિર હિતનો વિચાર, સતત સહુના સુખનો વિચાર... કરવું તે સ્થિરતા છે. ૧. જીવ મૈત્રી, ૨. જડ વિરક્તિ અને ૩. જિન ભક્તિમય માનસ 11 પ્રભાવના અનેક જીવો જિનશાસન પામે એવા કાર્યો કરવા તે : આ સમ્યક્તી આત્માનું લક્ષણ છે.. પ્રભાવના છે. ભક્તિ જિનશાસનને પામેલા આત્માઓ પ્રત્યે બહુમાન ધારણ મિથ્યાત્વી આત્મા સમ્યક્તી આત્મા કરવું તે ભક્તિ છે. સ્વનો (પોતાનો) જ વિચાર કરે •સર્વ જીવોનો વિચાર કરે •સ્વાર્થી હોય પરમાર્થી હોય સિદ્ધચક્રમંત્રોદ્ધાર એ શ્રીપાળ અને મયણાસુંદરીના કષ્ટને •સ્વપ્રશંસક-પરનિંદક હોય સ્વનિંદક-પરપ્રશંસક હોય નિવારણ કરનાર છે તે વાત જૈનશાસનમાં પ્રખ્યાત છે. બીજા •વ્યક્તિરાગી હોય-દૃષ્ટિરાગી હોય ગુણાનુરાગી-શાસનરાગી હોય મંત્ર-તંત્ર-વિદ્યા એ બધા ઉપાય સાવદ્ય છે. જ્યારે નિરવદ્ય ઉપાય •૫ગલાનંદી હોય •આત્માનંદી હોય છે સિદ્ધચક્રનું આરાધન. આ ઉપાયને સાંભળીને શ્રીપાળ •મન સંસારમાં રમતું હોય મન મોક્ષમાં-પ્રભુમાં રમતું હોય રાજાએ ઉત્સાહ સહિત આદર્યો છે. છેલ્લા નવમા દિવસે બૃહત્ •વિચારોમાં મલિનતા હોય વિચારોમાં નિર્મળતા હોય સ્નાત્રપૂજન કરી નમણ લગાડતા તેમનો કોઢ રોગ ગયો અને આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં સાથે રહેલા સાતસો કોઢીયાઓનો પણ કોઢ રોગ ગયો. આ આસક્ત હોય મસ્ત હોય યંત્રોદ્ધાર મયણાના હિત માટે મુનિચન્દ્રસૂરિજી મહારાજે કર્યો. •સર્વજ્ઞના વચનો પ્રત્યે અશ્રદ્ધા સર્વજ્ઞના પ્રત્યેક વચનો પ્રત્યે એનું મૂળ દશમું પૂર્વ છે. તેમાંથી આ ઉદ્ધરેલ છે. સંપૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ અને પ. પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી મ.સા. સમર્પણ હોય •નવતત્ત્વ પ્રત્યે શંકા હોય •નવતત્ત્વને સંપૂર્ણતઃ માને (નવપદ પ્રવચનોમાંથી) હોય
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy