SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી. પ્રબુદ્ધ જીવન | માર્ચ, ૨૦૧૨ કૌશલ જિનશાસનમાં અન્ય આત્માઓને કુશળતાપૂર્વક જોડવા. અન્ય દૃષ્ટિપરિચય:અન્ય દર્શનીઓનો ગાઢતાપૂર્વક પરિચય કરવો. તીર્થસેવા તારનારા જે-જે ધર્મસ્થાનકો જિનમંદિર, ઉપાશ્રય, આદિ એમ, પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન આ પાંચ દૂષણો નિવારવાથી નિશ્ચયથી ‘આત્મા’ એ જ તીર્થ છે એમ સમજી તેની સેવા ટકે છે. આ ટકેલું સમ્યગ્દર્શન જ્ઞાનને પણ સમ્યગુ બનાવી અને સમ્યક્રિયા પ્રાપ્ત થયેલું સમ્યગદર્શન ચાલ્યું ન જાય તે માટે પાંચ દૂષણો દ્વારા સકલ જીવરાશિ પ્રત્યે નેહપરિણામને પ્રગટ કરે છે અને અંતે મુક્તિ નિવારવાનું કહે છે તે આ પ્રમાણે; સુધી પહોંચાડે છે. શંકા, કાંક્ષા, વિચિત્કસા, અન્ય દૃષ્ટિ પ્રશંસા, અન્ય દૃષ્ટિ પરિચય. શાસનપતિ શ્રી મહાવીરપ્રભુના ચરણે બસ એક પ્રાર્થના કરીએ શંકા :જિનેશ્વર ભગવંતે દર્શાવેલા તત્ત્વોમાં શંકા કરવી તે શંકા. કે ક્ષાયિક સમ્યક્તી જેવું પરમ સમ્યક્ત આપે. જેવી રીતે શ્રેણિક, :અન્ય દૃષ્ટિના ચમત્કાર જોઈને તેની ઈચ્છા સુલસા, રેવતી, કોણિક, અંબડ જેવા મહાસતી-મહાપરુષોને અર્પે બસ અભિલાષા કરવી એવું જ નિર્મળ સમ્યગ્દર્શન અમોને પણ પ્રાપ્ત થાય. જેના દ્વારા વિચિકિત્સા :જિનધર્મના અનુષ્ઠાનોના માં શંકા કરવી તે વિચિકિત્સા અમો જીવમાત્રની રક્ષા કરીએ, સહુને સુખી કરીએ. આ સાચી અન્ય દૃષ્ટિપ્રશંસા :અન્ય દર્શનોનો મહિમા જોઈને તેના વખાણ કરવા સમજણ દ્વારા સહુને જિનશાસન રસિક બનાવીએ એ જ અભ્યર્થના.* કાંક્ષા પ્રશ્ન : જાપને બદલે સ્વાધ્યાયનું કેમ મહત્ત્વ? સંવેગભાવ વધારવાની તાકાત નવનવાં શાસ્ત્ર-વચનમાં ને ઉત્તર : સ્વાધ્યાયનો એક મુખ્ય ઉદ્દેશ ‘અશુભ વિકલ્પોમાંથી વચનના અર્થોમાં છે. બચી શુભ વિકલ્પોમાં રહેવાનો' જાપમાં બેસે કે ભાવના ભાવે, નવી નવી ગાથા ને અર્થ વિચારાય તો ધર્મની નવનવી વાત તો શુભ વિકલ્પમાં સ્થિર ન રહેવાય. કારણ કે એકની એક ચીજ આવવાથી સંવેગ વધે છે. એટલે કે ધર્મરાગ વધે, આરાધનાનો હોય તો મન કેળવાયેલું નથી, તેથી તેમાં સ્થિરતા નથી રહેતી. રાગ વધે, આ બધા સંવેગ છે. આમ સ્વાધ્યાયથી સંવેગ વધે છે. મન વિવિધતા પ્રિય છે, એટલે દા. ત. ભીમપલાસ વગેરે ગમે તેટલા માટે સ્વાધ્યાયનું પ્રાધાન્ય છે, તેથી ઉપાધ્યાય તપ ને સ્વાધ્યાયમાં સુંદર એક રાગમાં ગવાતું ગીત હોય, પરંતુ શ્રોતા એ રાગમાં હંમેશાં મગ્નતા એટલા માટે કે જ્યાં સુધી ક્ષાયોપથમિક ભાવમાં ગીતની ૩ કડી, ૪ કડી સાંભળે એટલે મન સુસ્ત થવા માંડે છે. છીએ, ત્યાં સુધી ઔદયિક ભાવોના આક્રમણ સામે ઝઝૂમે છે. પરંતુ રાગ ફરશે તો શ્રોતા નવા આનંદમાં આવી જશે. જાપમાં એટલે જ્યાં ક્ષાયોપથમિક ભાવ જરાક મોળો પડ્યો કે ત્યાં વિવિધતા નથી તેથી મન સુસ્ત બને છે, તેથી તેમાં સ્થિરતા રહેતી તરત ઔદયિક ભાવ આત્મામાં ઊતરી પડ્યો સમજો. નથી. પણ શાસ્ત્ર-સ્વાધ્યાયમાં જુદી જુદી ચીજ હોય છે તો મન ‘ઓદયિક ભાવ” એટલે મોહનીયાદિ કર્મના ઉદયનો ભાવ. એમાં એક પછી બીજા શુભમાં, બીજા પછી ત્રીજા શુભમાં, ત્રીજા પછી કામ-ક્રોધ-લોભ વગેરે જાગતા રહે. ચોથામાં. એમ મન સ્થિરતાથી શુભમાં રમ્યા કરે છે. એક સરખા ‘લાયોપશમિક ભાવ” એટલે મોહનીય-જ્ઞાનાવરણ આદિ કર્મ જાપ, ધ્યાનમાં આ ન બને-સ્વાધ્યાયમાં નવનવાં શાસ્ત્ર-વચન દબાઈને ક્ષમાદિ ધર્મ, સમકિત આદિ ગુણ પ્રગટ થાય છે. અને શાસ્ત્રના પદાર્થ આવે તો મન બરાબર તેમાં પરોવાયેલું રહે. તેથી ક્ષાયોપથમિક ભાવ ક્યારેય મોળો ન પડે એ માટે હંમેશાં તપ સ્વાધ્યાયમાં લીનતા જોઈએ. સ્વાધ્યાયનો એક વિશિષ્ટ હેતુ એ છે કે મનને એ શુભમાં લગાડી દા. ત. ભગવાનની સ્તુતિ કરી, વીતરાગ પર રાગ વધ્યો, સંવેગ આત્મામાં સંવેગભાવ વધારે છે. વધ્યો, સમ્યગુદર્શન વધુ નિર્મળ થયું, એટલે ક્ષાયોપથમિક ભાવ ‘સંવેગભાવ' એટલે દેવ, ગુરુ, ધર્મના અંગ ઉપર શ્રદ્ધા-પ્રીતિ વધ્યો. પરંતુ સમ્યકત્વને નિર્મળ કરનાર જે અહંદુ ભક્તિ છે, તે | ભક્તિભાવ. પત્યા પછી હવે જો બીજા શુભ યોગમાં દાખલ ન થાઓ તો પ્રમાદના સ્વાધ્યાય છોડી જા ૫ અને ધ્યાનમાં લાગી જવામાં આ અશ ભ યોગમાં દયિક ભાવ આવી જાય. પણ નિરંતર સંવેગભાવ વધવાનો પ્રાય: અવકાશ નથી. સ્વાધ્યાયમાં રહીએ તો ક્ષયોપશમ બન્યો રહે. દા. ત. મૂર્તિ પર ધ્યાન લગાવ્યું તો શુભમાં તો મન રોક્યું આમ, ધર્મના ક્ષયોપશમ ભાવમાં જો થાકો, તો દિલમાં અને એમાં અમુક કોટિનો સંવેગભાવ જાગ્યો, પરંતુ સંવેગભાવ મોહનો ઔદયિક ભાવ દાખલ થઈ જવાનો. માટે તે ક્ષયોપશમભાવ વધતો કેવી રીતે ચાલે ? ટકાવી રાખવા માટે તપ ને સ્વાધ્યાયમાં સદા લીન રહો. છે.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy