SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૩ " ૩૪ પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૨ || નમો નમો નિમ્મલ દંસણસ || દર્શન I હર્ષસાગરસૂરિજી શિષ્ય વિરાગસાગરજી મ.સા. સમકિત દાયક ગુરુતણો પચ્યવયાર ન થાય • સમસ્ત જિનશાસનનો પાયો છે સમ્યગુદર્શન.. ભવ કોડા કોડી કરી, કરતાં સર્વ ઉપાય...' • ધર્મરૂપી મહેલનું મુખ્ય દ્વાર છે સમ્યગદર્શન... શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનના પરમાર્થને પરમપદને પરમ-બીજ છે સમ્યગદર્શન.. પ્રાપ્ત કરનાર ન્યાયવિશારદ મહા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વાંચ્યો છે સંબોધસિત્તરી ગ્રંથનો આ શ્લોક? મહારાજાએ સ્વ-રચિત સમકિતના ૬૭ બોલની સઝાયની બીજી ‘દેસણ ભટ્ટો ભઠ્ઠો દંસણ ભટ્ટસ્ટ નર્થીિ નિવ્વાણ જ ગાથામાં કેવી સુંદર રજૂઆત કરી છે? સિન્કંતિ ચરણ રહિઆ, દેસણ રહિઆ ન સિઝંતિ.' જે ગુરુદેવ દ્વારા તમો સમકિત પામો, તે ગુરુદેવ અનંતાનંત જે આત્મા દર્શન એટલે જ કે સમ્યગદર્શનથી ભ્રષ્ટ છે એ સર્વથા ઉપકારી કહેવાય અને તે ગુરુદેવના આ અસીમ ઋણથી મુક્ત થવા ભષ્ટ છે. એ આત્માને નિર્વાણપદ કદાપિ ન મળી શકે. (દ્રવ્ય) ચારિત્ર કોઈ આત્મા કરોડો ભવ સુધી લાખો-કરોડો ઉપાયો કરે તો પણ, .. ') વગર મોક્ષ મળી શકે પણ સમ્યગુદર્શન વગર મોક્ષ ન જ મળી શકે.. ક્યારે-કદાપિ ઋણમુક્ત થઈ શકતો નથી.' તામલિ નામના તાપસે ૬૦ હજાર વર્ષ સુધી છઠ્ઠના પારણે આ વાંચ્યા પછી પ્રશ્ન એ ઉભવે છે કે આ સમ્યક્તમાં એવું તો છઠ્ઠ અને પારણામાં માત્ર એક મુઠ્ઠી અડદ, એ પણ ૨૧ વખત શું છે? જિનશાસનમાં સમ્યગ્દર્શનની આટલી બધી મહત્તા કેમ? પાણીથી ધોઈ (રસ-કસ વગર) વાપર્યું. કેવો ભિષ્મ તપ કહેવાય? શ્રાવકોના ૧૨ વ્રતો હોય કે સાધુ ભગવંતોના ૫ મહાવ્રત હોય.. છતાંય, મિથ્યાત્વ અવસ્થામાં કરેલો તપ હોવાથી એની નોંધ સમ્યક્ત વગર બધા જ નકામાં ગણાય. કેટલાક મહાપુરુષોના મોઢે શાસ્ત્રકારોએ ન લીધી. એવું પણ સાંભળ્યું છે કે કારણ, આ તપ એકડા વગરના મીંડા જેવો હતો. હવે તો એક મિથ્યાત્વી આત્મા અથવા અભવ્ય આત્મા એક ક્રોડ પૂર્વ સમ્યગદર્શનની અદ્ભુતતાને સમજવી જ પડશે. વર્ષ (માં ૮ વર્ષ ઓછા) જેટલું દીર્ઘ ચારિત્ર પાળે..માખીની પાંખ સમ્ય+દર્શન=સમ્યગદર્શન પણ ન દુભાવે એવું અણિશુદ્ધ ચારિત્ર પાળે તો પણ, સમ્યગુદૃષ્ટિ દર્શન એટલે જોવું.. આત્માની માત્ર ૪૮ મિનિટની એક જ સામાયિક, અણિશુદ્ધ મિથ્યાત્વીના દીર્ઘ ચારિત્ર કરતાં ચઢી જાય. સમ્યગ્ એટલે સારી રીતે... માસક્ષમણના પારણે માસક્ષમણ કરનાર મિથ્યાત્વીના તપ કરતાં સારી રીતે જોવું-નિરીક્ષણ કરવું એનું જ નામ છે સમ્યગદર્શન. સમકિતિ આત્માની નવકારશીનો નાનકડો તપ પણ ચઢી જાય છે. આ તત્ત્વને પિત્તળ અને સોનાના વ્યવહારિક દૃષ્ટાંતથી સમજીએ. સંક્ષિપ્તમાં કહીએ તો (A) પિત્તળને પિત્તળ કહેવું, સોનું ના કહેવું.. (B) સોનાને સોનું કહેવું, પિત્તળ ના કહેવું... • સમ્યગુદર્શન વગર દાન, દાનધર્મ ન કહેવાય • સમ્યગ્દર્શન વગર શીલ, શીલધર્મ ન કહેવાય (C) સોનાને જ સોનું કહેવું.. • સમ્યગ્ગદર્શન વગર ભાવ, ભાવધર્મ ન કહેવાય (D) પિત્તળને પિત્તળ કહેવું... આ જ રીતે (A) કાચને કાચ કહેવો, હીરો ના કહેવો... • સમ્યગ્દર્શન વગર જ્ઞાન ભારરૂપ કહેવાય • સમ્યગુદર્શન વગર ચારિત્ર કષ્ટક્રિયા કહેવાય (B) હીરાને હીરો કહેવો, કાચ ન કહેવો... • સમ્યગ્ગદર્શન વગર તપ લાંઘન કહેવાય (C) કાચને જ કાચ કહેવો. સમ્યગુદર્શન એ એકડો છે. બાકીના ધર્મો મીંડા છે...જેમ એકડા (D) હીરાને જ હીરો કહેવો. વગર મીંડાઓની કોઈ જ કિંમત નથી તેમ સમ્યગદર્શન વગર અન્ય આ બન્ને દૃષ્ટાંતોને આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારીએ તોકોઈ પણ ધર્મની કોઈ જ કિંમત નથી. (૧) સુદેવને સુદેવ કહેવા, કુદેવ ન કહેવા. આટલું સમજ્યા પછી તો અંતરમાં સમ્યગ્દર્શનને જાણવા (૨) કુદેવને કુદેવ કહેવા, સુદેવ ન કહેવા. માણવા અને સમજવાની જિજ્ઞાસા પ્રગટ્યા વગર રહે ખરી? તો, (૩) સુદેવને સુદેવ જ કહેવા. વાંચો (૪) કુદેવને કુદેવ જ કહેવા.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy