SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન નાદબ્રહ્મ pપ્રવર્તક-મુનિશ્રી મૃગેન્દ્ર વિજય મ. अर्ह मित्यक्षरं यस्य, चित्ते स्फुरति सर्वदा। बिन्दुनिभोऽ नाहत: सोऽर्हन्'। પરં બ્રહ્મ તત: દ્િવ્રાણ: સોડધિષ્ઠાતિ નાદ, બિંદુ, કલા અને રેફનું વિસ્તૃત વર્ણન શ્રી ઋષિમંડલ સ્તોત્રમાં ૧. શબ્દબ્રહ્મ, ૨. નાદબ્રહ્મ અને ૩. પરબ્રહ્મ. પણ છે. બ્રહ્મની ત્રિપુટીમાં નાદબ્રહ્મ શું છે? નાદબ્રહ્મની પ્રક્રિયા દ્વારા આપણા મનને પરબ્રહ્મમાં જોડવા માટે બ્રહ્મના અનેક અર્થોમાં તેનો એક અર્થ અભિધાન-ચિંતામણિ ભગવદ્ ભક્તિ કરવાની છે કારણ કે ભગવાનની-સાતિશય કોશમાં મોક્ષ, નિર્વાણ એવો પ્રયોજ્યો છે. અરિહંતપદની ઉપાસનાને સર્વોત્કૃષ્ટ કહી છે. ‘ઉપાસના માવતી, શબ્દબ્રહાથી પરબ્રહ્મ સુધીની યાત્રામાં નાદબ્રહ્મ એક સેતુ સમાન સર્વોપ ગારીયસી' (અધ્યાત્મ સાર–૧૫/૬૦). જ્યાં સુધી આ મંત્રજાપ છે. એટલે જ શબ્દ અને નાદને બ્રહ્મની ઉપમા આપીને ઉત્તરોત્તર વિકલ્પરૂપ છે ત્યાં સુધી આપણી આ ઉપાસના અપૂર્ણ છે. શાસ્ત્રીય પરબ્રહ્મ સુધી પહોંચી શકાય છે. પરિભાષામાં તે “સંભેદ પ્રણિધાન' રૂપ છે. એટલે આપણો નમસ્કાર, અર્વાચીન ભાષામાં કહેવું હોય તો ‘સ્વરથી ઈશ્વર' સુધી પ્રણિધાન, ભક્તિને ‘અભેદ પ્રણિધાન'માં લઈ જવાની છે. જ્યારે પહોંચવાનો માર્ગ એટલે જ નાદ-બ્રહ્મની યાત્રા. તે વરાળ-ઉષ્મા રૂપ બનીને સૂક્ષ્મ બનીને અનક્ષરરૂપ બને છે ત્યારે શબ્દ એટલે કે ઉચ્ચારિત અક્ષર પણ બ્રહ્મ સ્વરૂપ છે. એક તે ‘અભેદ પ્રણિધાન' રૂપ કાર્મણ વર્ગણાને તોડવા સક્ષમ બને છે. આર્ષવચન પ્રમાણે %િ દ્રિ: સભ્ય જ્ઞાત:, સખ્ય કયુ: મધુમ તે વિના આત્મપ્રદેશોથી કમો દૂર થવા મુશ્કેલ છે. મતિ’ | યોગ્ય રૂપે સમજીને શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો યોગગ્રંથોમાં આવા પ્રણિધાન ને સમાપત્તિ તરીકે વર્ણવી છેકામધેનુની જેમ ઈચ્છિત ફળને આપે છે. समापत्तिरिह व्यक्तमात्मन: परमात्मनि। દરેક અક્ષર મંત્રસ્વરૂપ છે માટે જ કહ્યું છે ‘સમન્નક્ષરં નાસ્તિ, નાપ્તિ अभेदोपासनारूपः, तत:श्रेष्ठतरोऽह्यम् ।। મૂતમનૌષધમ' અક્ષરને માતૃકા રૂપે સ્થાપીને તેની પ્રતિષ્ઠા કરીને (અધ્યાત્મસાર, ૧૫/૫૯) ‘ાનો નૈમિત્તિવી' કહીને બ્રાહ્મી લિપિને નમસ્કાર કરવામાં આવ્યા આ સમાપત્તિ એ ભક્તિનું પહેલું સોપાન છે. તે પછીનું પગથિયું. તે ‘આપત્તિઃ' છે અને ત્રીજું ચરણ તે “સંપત્તિ છે. શબ્દબ્રહ્મની વિચારણામાં તેના મુખ્ય ત્રણ વિભાગ છે સમાપત્તિ એટલે આરાધ્યદેવ-વીતરાગપ્રભુ સાથે આત્મિક ૧. ભાષ્ય. ૨. ઉપાંશુ. ૩. માનસ. ગુણોની સદૃશતાના કારણે ‘સોડä' બુદ્ધિરૂપ અભેદતાનું ચિંતન. ભાષ્ય, વૈખરી વાણી રૂપ છે. ‘ક્ત : શ્ર' જે બીજા સાંભળી જો કે ભક્તિના ક્ષેત્રમાં નવધા ભક્તિ પ્રચલિત છે પણ ‘અખો' શકે છે તે. ભગત કહે છે કે-બ્રહ્મ સાથેની એકાત્મ રૂપ અનુભૂતિ જ સર્વોત્કૃષ્ટ ઉપાંશ, જેને બીજા સાંભળી ન શકે તેવો અંતર્જલ્પના રૂપ છે. ભક્તિ છે. પરા ભક્તિ છે. સમાપત્તિ પણ એ જ કહે છે. માનસ, મનને મંત્રાત્મક બનાવીને હૃદયગત પશ્યતી વાણી મંત્રાધિરાજ સ્તોત્રમાં પણ આ જ વાતનું સમર્થન છેરૂપ છે. ભાષા વર્ગણાના પુદ્ગલો જયારે બહાર તરફ ગતિ કરીને प्राणायाम मनोमंत्र योगाद् अमृत मात्मनि । વિસર્જન થાય છે ત્યારે મંત્ર માત્ર સ્થૂલ શબ્દરૂપે જ રહે છે. પરંતુ त्वामात्मानं शिवं ध्यात्त्वा, स्वामिन् सिध्यन्ति जन्तवः।। જ્યારે તે સૂક્ષ્મ બનીને ઉપાંશુ અને માનસ રૂપે પરિણમે છે અને (શ્લોક-૩૧) સ્વાધિષ્ઠાન અને મણિપૂર ચક્રને સ્પર્શે છે, તેને સ્પંદિત-આંદોલિત આ સંદર્ભમાં સમજવાની વાત એ છે કે-“સમાપત્તિની આ કરે છે ત્યારે ઉર્જાશક્તિ પ્રગટ થાય છે અને ક્રમશઃ સહસાર ચક્ર ભૂમિકાએ પહોંચવા માટેની એક અનિવાર્ય શરત છે કે-ભક્તમાં સુધી પહોંચીને પરબ્રહ્મનું રૂપ લે છે. આ અર્થમાં જ મંત્ર જાગુત સાચો દાસ્યભાવ હોવો જોઈએ. જે નવધા ભક્તિનો જ એક પ્રકાર બને છે. આવા અનેક બીજમંત્રો છે તેમાં પ્રણવરૂપ ૩ઝાર, રીંછાર, છે. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના શબ્દોમાં દાસ્યભાવ શું છે તેની મર્દમ, શ્ર, ર્તી વગેરે મૂર્ધન્ય સ્થાને છે. એક ઝલક આ શ્લોકમાંથી મળે છે. નાદબ્રહ્મમાં નાદ, બિંદુ અને રેફ એમ ત્રણનો સમાવેશ છે. તવ શ્રેષ્યોક્ષિ, રાસોસ્મિ, સેવકોડમ્પસ્મિ રિ:| પુજનો વગેરે વિધિ વિધાનોમાં આ નાદબ્રહ્મને અનાહતનાદ કહ્યો કોમિતિ પ્રતિપ્રદ્યસ્વ, નાથ ? નાત: પર તુવાજી (વીતરાગસ્તવ, ૨૦૮) મંત્રરાજ રહસ્ય'ગ્રંથમાં અનાહતનાદને અરિહંતપદની સર્વોચ્ચ દાસ્યભાવમાં સ્વામિ-સેવક રૂપે સંબંધ સ્વીકાર્ય છે-અને ઉપમાથી નવાજ્યો છે તેમાં જણાવ્યા મુજબ “નાલોગઈન વ્યોમ મુવિ, શરણાગતિનો સ્વીકાર છે. અદ્વૈતભાવમાં જવા માટે પણ ભક્તને
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy