SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૧૦ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૨ દ્વૈતભાવમાંથી જ પસાર થવું પડે છે. આ સમજાવતું એક રૂપક દૃષ્ટાંત થવો અથવા સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પ્રભુના અષ્ટ પ્રાતિહાર્ય વગેરે અતિશયોનો દૃશ્યમાન રૂપે અનુભવ કરવો. એક શિષ્ય બે ગરુ માનેલા. એક ગુરુ અદ્વૈતવાદી હતા અને ચૈત્યવંદનમાં બોલાતા પ્રસિદ્ધ શ્લોકમાં પણ આ જ ભાવ છે. બીજા વૈતવાદી. અદ્વૈતવાદી ગુરુએ શિષ્યને મંત્રદીક્ષા આપીને કહ્યું सकल कुशलवल्लि-पुष्करावर्तमेघो, સોડ’ જાપ કરજે. બીજા ગુરુએ કહ્યું-નહિં, પણ તું તાસોä નો दुरित-तिमिर भानुः, कल्पवृक्षोपमानः । જાપ કર. શિષ્ય ફરી પહેલાના ગુરુ પાસે આવ્યો. ગુરુ શિષ્યની भवजलनिधि पोतः, सर्वसंपत्ति हेतु: મુંઝવણ સમજી ગયા પછી બોલ્યા-તું એ જ મંત્રની આગળ સ स भवतु सततं वः श्रेयसे शांतिनाथः। ઉમેરીને ‘સવાસોä' જાપ કર. પછી બીજા ગુરુએ કહ્યું-એમ કર. અહીં પ્રયુક્ત સંપત્તિ શબ્દનો પ્રયોગ ઘણો જ સાર્થક જણાય તારા મંત્રમાં માત્ર ‘ા’ ઉમેરીને ‘વાસ વાસોડ૬ જાપ કરજે. આમ છે-આની પુષ્ટિમાં મહાસક્ર-સ્તવનની પંક્તિ સરખાવી જુઓ. ‘દાસ દાસોહં'ની ભૂમિકાથી જ ભક્તને આગળ વધવાનું પરિબળ ‘મત્ર નીવાનાં સર્વ સંપતાં મૂર્ત નાયતે–નિનાનુRTY: મળે છે. નાદબ્રહ્મની આ વિચારણા ભક્તની ભૂમિકા વિશે અને બીજો પ્રકાર માપત્તિ છે. એટલે કે–ભગવાનના ગુણગાન ગાતી સમાપત્તિથી સંપત્તિ સુધીની અંતર્યાત્રામાં અવશ્ય ઉપયોગી થશે વખતે સ્તુતિ, સ્તવન કે સ્તોત્ર બોલતી વખતે તેમાં તદાકાર થવાથી એમ હું માનું છું. * * * રાવણ અને મંદોદરીની જેમ આત્મપ્રદેશ સાથે તીર્થંકર નામકર્મનો જૈન યોગ ફાઉન્ડેશન, ૪૦૫, મધુ એપાર્ટમેન્ટ, જી.આઈ.ડી.સી. બંધ થવો. જીવન્દ્રમાં ભગવત્તાનું બીજારોપણ થવું. માતાની કુક્ષિમાં ઉમરગામ (વેસ્ટ)-૩૯૬ ૧૭૧. જિલ્લો : વલસાડ. પહેલા ગભાધાન થાય છે પછી જ બાળકના જન્મ થાય છે. E-mail : mrigendra_maharajshree @yahoo.com ત્રીજો પ્રકાર છે ‘સંપત્તિ' અર્થાત્ પદની પ્રાપ્તિ થવી-સાક્ષાત્કાર Mobile : 9904589052. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આયોજિત એકવીસમો જૈન સાહિત્ય સમારોહ રૂપ માણક ભંસાલી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી ૨૧મો જૈન સાહિત્ય સમારોહ ૨૦૧૨માં માર્ચ-૨૩, ૨૪, ૨૫ મી તારીખે પાવાપુરી (રાજસ્થાન)માં યોજાશે. જેમાં જૈન ધર્મના ચારે ફિરકાના જૈન વિદ્વાનો એક છત્ર નીચે એકત્રિત થઈ ‘જૈની રાસા' સાહિત્ય અને જૈન પત્રકારત્વ ઉપર પોતાના શોધ નિબંધ પ્રસ્તુત કરશે. | ‘જૈન પત્રકારત્વ' વિભાગના અધ્યક્ષ સ્થાને ડૉ. કુમારપાળ દેસાઈ અને “જૈની રાસા' સાહિત્ય વિભાગના અધ્યક્ષ સ્થાને ડૉ. જિતેન્દ્રભાઈ શાહ બિરાજશે. આ સમારોહનું સંયોજન અને સંચાલન જૈન ધર્મના અભ્યાસી ડૉ. ધનવંત શાહ કરશે. ગ્રંથોની યાદી શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મુંબઈ શાખામાંથી પ્રાપ્ત થશે. (ફોન નં. ૨૩૭૫૯ ૧૭૯)૨૩૭૫૯૩૯૯ | ૬૫૦૪૯૩૯૭ | ૬૫૨૨૮૩૮૬, ફેક્ષ નં. ૨૩૭૨૯૨૪૨, ઈ. મેઈલ-hosmjv@rediffmail.com નિબંધ પ્રસ્તુત કરનાર મહાનુભાવ વિદ્વાનોને પોતાના સ્થાનેથી આવવા-જવાનો પ્રવાસખર્ચ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી અર્પણ થશે, તેમ જ રહેવા વગેરેની વ્યવસ્થા ઉપર જણાવેલ નિમંત્રક ટ્રસ્ટ કરશે અને નિબંધ લેખકનું માનદ્ પુરસ્કારથી સન્માન કરાશે. પ્રાપ્ત નિબંધો ભવિષ્યમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થશે. વિદ્વાન નિબંધ લેખકો ઉપરાંત જૈન ધર્મના અન્ય અભ્યાસુ અને જિજ્ઞાસુઓને પણ આ સમારોહમાં પધારવાનું રૂપ માણક ભંસાલી ટ્રસ્ટ તરફથી નિમંત્રણ છે. એ સર્વેની સર્વ વ્યવસ્થા પણ આ નિમંત્રક ટ્રસ્ટ કરશે. જે વિદ્વાનો અને જિજ્ઞાસુ અભ્યાસીઓ આ સમારોહમાં પધારવા ઈચ્છતા હોય તેઓશ્રીએ પત્ર દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલય, C/o. : શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન વાડી, બીજે માળે, ૯૯/૧૦૧, કેશવજી નાયક રોડ, ચીંચ બંદર, મુંબઈ-૪૦૦ ૦૦૯ એ સરનામે જાણ કરી રજિસ્ટ્રેશન ફોર્મ મેળવવાનું રહેશે તેમ જ ઉપરના ફોન નંબર ઉપર વિદ્યાલયના શ્રી શાંતિભાઈ ખોનાને તા. ૩૦-૧-૨૦૧૨ સુધી સંપર્ક કરવા વિનંતિ છે. | લિ. ભવદીય, શ્રીકાંતભાઈ સાકરચંદ વસા સુબોધન ચીમનલાલ ગારડી અરૂણભાઈ બાબુલાલ શાહ માનદ્ મંત્રીશ્રીઓ
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy