________________
૮
પ્રબુદ્ધ જીવન
બસમાં શાળા : વાહ! મેરા ભારત મહાન!
7 સૂર્યકાંત પરીખ
(સ્વાતંત્ર્ય સેનાની સૂર્યકાંતભાઈ પરીખનાં આ પત્ર પ્રત્યેક સંવેદનશીલ ભારતીયને વ્યથિત કરી દે છે.)
દોડાવતા નથી અને ૧૦-૧૫
વર્ષે વપરાશમાંથી કાઢી નાખવી પડે છે તેવી બસોની અંદરની સીટો કાઢીને તે બસને એક શાળાનો ઓરડો હોય તેવી રીતે બનાવવામાં આવે છે અને ગામોમાં તે લઈ જવામાં આવે છે.
જાન્યુઆરી, ૨૦૧૨
તા.૨૯-૧૨-૨૦૧૧
તેના ચિત્ર સાથે લખાણ આ સાથે છે.
તમે તે છાપો તો શક્ય છે કે બનાસકાંઠા અને કચ્છમાં એવા કેટલાંક સ્થાનો છે કે જ્યાં બાળકોને ભણવા માટે કોઈ જગા નથી તો આવી બસોનો ઉપયોગ કરીને કોઈ સાર્વજનિક ટ્રસ્ટ એ કામ એ કરીશકે. મુંબઈમાં વસતા જૈનોમાં બનાસકાંઠા અને કચ્છમાં રહેનારા જૈનો પણ હશે તો આ વિચારનો ઉપયોગ કરીને પોતાના નાના ગામમાં આ સગવડ કરે તો વધારેમાં વધારે ખર્ચ દોઢ-બે લાખથી વધારે ન થાય. એટલા ખર્ચમાં અત્યારે શાળાનો ઓરડો બનાવવો તે ઓરડો એકજ ગામમાં હોય તેવી પરિસ્થિતિ થાય તેના બદલે આ રીતે જૂની થયેલી બસોનો ઉપયોગ થાય તો સારું. આપ વિચારશો.
ભારતમાં ઘણો વિકાસ કેટલાય ક્ષેત્રોમાં થઈ રહ્યો છે, જે ક્ષેત્રનો વિકાસ થાય છે તેમને ખ્યાલ નથી કે એવા કેટલાંય ક્ષેત્રો છે તે ક્ષેત્ર ઝંખે છે, પરંતુ સગવડને અભાવે તે કરી શકતાં નથી.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના
આપણા દેશમાં એવા શ્રીમંતો છે કે, જેઓની પાસે દેશની ~ સંપત્તિ છે. એ અંગેનો લેખ આ સાથે મોકલું છું. આમાં આપેલાં આંકડાઓ ઘણાં સાચા
બંધારણમાં સુધારો કરવા બાબત
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિની મિટીંગ છે. આ બાબત ઉપર પણ તમે શુક્રવાર તા ૯-૧૨-૨૦૧૧ના રોજ મળી હતી. તેમાં “પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશ પાડો તો
દેરાવવામાં આવ્યું કે બંધારણમાં સુધારાના સૂચનો સંધના સારું,
પ્રિય ધનવંતભાઈ,
દર સોળમી તારીખે પ્રગટ થતા ‘પ્રબુદ્ધ જીવન'ની હું રાહ જોઉં છું. ૧૬મી ડિસેમ્બરના ‘પ્રબુદ્ધ જીવન'માં તો ફિલોસોફીકલ લેખો સિવાય સામાજિક બાબતનો લેખ નહોતો. અમારા જેવી સંસ્થાઓનો એક ટેસ્ટ થતો હોય છે કે, અમે સમાજને ઉપયોગી છે કાર્યો કેટલાં કરીએ છીએ. નવાઈની વાત એ છે કે, સમાજને ઉપયોગી કામો થતાં હોય છે, છતાં તેની ખબર સમાજને ત્યારે જ પડે છે કે, જ્યારે તમારા જેવા સંવેદનશીલ લોકો તમારા સામયિકમાં એ બાબતની નોંધ લે છે. નવાઈની વાત તો એ છે કે, ચારે તરફ ભ્રષ્ટાચારની બોલબાલા છે ત્યારે તેમાંથી અલિપ્ત રહીને જાહેરહિતનું કામ કેવી રીતે કરવું એ અમારી કસોટી થાય છે. તમને આ સાથે અમે છેલ્લા ચાર વર્ષમાં મહત્ત્વના કાર્યો કર્યા તેની ઝેરોક્ષ મોકલું છું. જે કાર્યો અમે કરીએ છીએ તેની નોંધ તાત્કાલીક સમાજ લેતું નથી. અમારે મહાપ્રયત્ને એ બાબત આગળ ધરવી પડે છે. ભ્રષ્ટાચાર ક્યા ક્ષેત્રમાં નથી તે શોધવું બહુ મુશ્કેલ છે, એટલે અમારે જાહેર કાર્યોમાં કામ લેતાં બહુ જ ધ્યાન રાખવું પડે છે. પ્રબુદ્ધ વનમાં તમે
ગુજરાતી કરીને પણ લો તો આ સાથે એક અંગ્રેજી નાનું લખાણ સભ્યોએ તા. ૩૧-૧-૨૦૧૨ પહેલા સંઘના કાર્યાલયમાં મોકલું છું. સેંકડો શાળાઓ એવી પહોંચાડવા. ત્યારપછી બંધારણ કમિટિની મિટીંગ બોલાવવામાં છે કે પોતાનું મકાન નથી. તેઓ આવશે, તેમાં આવેલા સુધારા બાબત ચર્ચા કર્યા પછી તેની એ મકાન ન હોય તો ક્યાં બેસે ? રજૂઆત સંઘની કાર્યવાહક સમિતિમાં મૂકવામાં આવશે. એ/૨, મનાલી એપાર્ટમેન્ટ, પશ્ચિમ બંગાળમાં આ અંગેનો કાર્યવાહક સમિતિએ સુધારા મંજુર કર્યા પછી અસામાન્ય સભા અટીરા સામે,વસ્ત્રાપુર રોડ, રસ્તો એ લોકોએ એવી રીતે
બોલાવી સુધારા પાસ કરાવાશે.
અમદાવાદ– ૩૮૦૦૧૫.
કાઢ્યો કે જે બસો પેસેન્જરો માટે
સંધના સર્વ સભ્યોને વિનંતી છે કે આપે સૂચવેલા સુધારા સંધની ઑફિસમાં તા. ૩૧-૧-૨૦૧૨ પહેલાં મોકલી આપો. જે સભ્યને બંધારણની નકલ જોઈએ તેમણે સંઘના કાર્યાલયનો
સંપર્ક કરવો.
ઑફિસ : ૨૩૮૨૦૨૯૬
મથુરાદાસ એસ. ટાંક-૯૮૩૩૫૭૬૪૨૧ પ્રવીણભાઈ દરજી-૯૮૬૯૫૦૩૦૭૨
(સૂર્યકાન્ત પરીખ)
સ્વાતંત્ર્ય સેનાની
***
ફોનઃ (097) 2550 3996Mobile : 9898003996.
કાર્યાલય : કાર્યપાલક અધ્યક્ષ :
નાસા ફાઉન્ડેશન, ૪થે માળે,
સોગ કાં. સેન્ટર,
લાલદરવાજા,
અમદાવાદ-૩૮૦૦૦૧.