SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨ પ્રબુદ્ધ જીવન | માર્ચ, ૨૦૧૨ સમાન, ૪. મધુરવાક્ય, ૫. ગાંભીર્ય, ૬. પૈર્ય, ૭. ઉપદેશ, ૮.અપરિશ્રાવી, અઠ્ઠાવીશ લબ્ધિના અઠ્ઠાવીશ ગુણ તથા આઠ પ્રકારની ૯. સૌમ્ય, ૧૦, શીલ, ૧૧. અવિગ્રહ, ૧૨. અવિકથક, (વિકથા ન પ્રભાવિકતા એ રીતે સૂરિરાજના છત્રીશ ગુણ થાય છે. કરનારા) ૧૩. અચપળ, ૧૪. પ્રસન્નવદન, દશ પ્રકારના યતિધર્મ–૧. ૪, તને ચોદ અંતર ગ્રંથિને, પરિસહ જિતે બાવીસા ક્ષમા, ૨. ઋજુતા, ૩. મૃદુતા, ૪. સર્વાગમુક્તિ (સંતોષ), ૫. દ્વાદશવિધ કહે પદ્મ આચારજ નમ, બહુ સૂરિગુણ છત્રીશ ||૩|| તપ, ૬, સપ્તદશવિધ સંયમ, ૭. સત્ય, ૮, શૌચ, ૯, અકિંચન, ૧૦. ચૌદ પ્રકારની અત્યંતર ગ્રંથિનો ત્યાગ અને બાવીશ પ્રકારના બ્રહ્મચર્ય તથા બાર ભાવના-૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસારસ્વરૂપ, પરિષદને સારી રીતે અદનપણે સહન કરે, એ રીતે સૂરિ મહારાજના ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭ આસવ, ૮, સંવર, ૯. નિર્જરા, છત્રીશ ગુણ થાય છે. ૧૦. લોકસ્વરૂપ, ૧૧. બોધિદુર્લભ તથા ૧૨. ધર્મદુર્લભ આદિ ભાવનાઓ ઘણા સ્થાનોએ સૂરિ મહારાજના ગુણોની છત્રીશ છત્રીશીની એ રીતે આચાર્ય ભગવંત છત્રીશ ગુણોથી યુક્ત હોય છે. વાત આવે છે. ત્રીજી છત્રીશી શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત આચાર્યપદની સક્ઝાયમાં નીચે વળી કહ્યું છે કે જે આચાર્ય ભગવંતમાં બારસો છત્રુ ગુણ હોય પ્રમાણે છે. તે ભાવાચાર્ય કહેવાય છે, બાકીના દ્રવ્યાચાર્ય. અને ૧૨૯૬ ગુણોથી. દર્શન, જ્ઞાન, ચારિત્રનાજી એકેક આઠ આચાર-૨૪ | યુ ક્ત યુગપ્રધાન એવા ભાવાચાર્ય તીર્થકર સમાન છે. બારહ તપ આચારનાજી-૧૨, ઈમ છત્રીશ ઉદાર // આગમશાસ્ત્રોમાં કહ્યું છે કે “થિયર સમો સૂરિ'. જેનામાં ઉપર આઠ પ્રકારના જ્ઞાનચાર, જે નાણમિ સૂત્ર અર્થાત્ પંચાચાર કહેલા ૧૨૯૬ ગુણ ન હોય તે દ્રવ્યાચાર્ય કહેવાય અને તે તીર્થકર સૂત્રમાં બતાવવામાં આવ્યા છે. (કાલે ૧, વિણએ ૨, બહુમાણે સમાન તો ન જ ગણાય પરંતુ તીર્થકરના ચરણની રજ પણ ન ૩, ઉવહાણે ૪, તહ ય નિહ્નવણે ૫, વંજણ ૬, અત્યુ ૭, તદુભયે કહેવાય. ૮, અટ્ટવિહો નાણમાયારો), આઠ પ્રકારના દર્શનાચાર વળી ઉપર જણાવ્યું તેમ બારસો છત્રુ ગુણોથી યુક્ત જે યુગપ્રધાન (નિસ્સકીય ૧, નિઃકંખીય ૨, નિવિતિ ગિચ્છા ૩, અમૂઢદિઢિ ૪ હોય તે જ ભાવાચાર્ય ગણાય છે અને તે જ તીર્થકર સમાન છે. અ I ઉવવુહ ૫, થિરીકરણે ૬, વચ્છલ ૭, પભાવણે ૮ અટ્ટ II), બાકીના દ્રવ્યાચાર્ય છે. અલબત્ત, આ દ્રવ્યાચાર્યનો પણ ઉચિત વિનય આઠ પ્રકારના ચારિત્રાચાર (પણિહાણ જો ગજુત્તો, પંચહિં સાચવવો-તે અન્ય સર્વ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની ફરજ છે. સમિઅહિં–૫, તિહિં ગુત્તિહિં-૩ / એસ ચરિત્તાયારો અટ્ટવિહો હોઈ આપણે ત્યાં જેમ ભાવનિક્ષેપ મહત્ત્વનો છે તેમ નામ, સ્થાપના નાયવો પા) અને બાર પ્રકારનો તપ અર્થાત્ છ પ્રકારનો બાહ્ય તપ અને દ્રવ્યનિક્ષેપ પણ મહત્ત્વના છે. તથા છ પ્રકારનો અત્યંતર તપ-કુલ બાર પ્રકારનો તપ એમ કુલ તીર્થંકર પરમાત્મા સંબંધી નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ છત્રીસ ગુણો બતાવવામાં આવ્યા છે. આત્માનું કલ્યાણ કરે છે. દા. ત. શ્રી આદિનાથ પરમાત્માનો કેવળી પંડિત શ્રી પદ્મવિજયજીકૃત નવપદની પૂજામાં આચાર્યપદની પર્યાય માત્ર ૧૦૦૦ વર્ષ જૂના એક લાખ પૂર્વ હતો. અને માત્ર પૂજામાં આચાર્યના છત્રીશ ગુણોની ચાર છત્રીશી નીચે પ્રમાણે તેટલો જ કાળ તેઓ ભાવતીર્થકર તરીકે વિદ્યમાન હતા, પરંતુ બતાવી છે. તેમનું શાસન તો શ્રી અજિતનાથ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ૧. નવવિધ બ્રહ્મગુપ્તિ ધરે ૯, વર્જ પાપનિયાણ-૯ | ત્યાં સુધી ચાલ્યું અર્થાત્ ૫૦ લાખ ક્રોડ સાગરોપમ સુધી ચાલ્યું વિહાર કરે નવકલ્પ-૯, સૂરિ નવ તત્ત્વના જાણ-૯ || અને ત્યાં સુધી મોક્ષમાર્ગ પણ ચાલુ રહ્યો અને અસંખ્ય મનુષ્યો બ્રહ્મચર્યની નવવાડના ધારક-૯, નવ પ્રકારના અશુભ મોક્ષે ગયા. તે તેમના નામનો પ્રભાવ હતો. પાપસ્વરૂપ નિદાન અર્થાત્ ધર્મ આરાધના સંબંધી ફળની માંગણીનો તે જ રીતે પ્રભુજીની પ્રતિમા રૂપ સ્થાપના નિક્ષેપનું આલંબન ત્યાગ કરનાર-૯, નવકલ્પી વિહાર કરનાર-૯ અને નવ તત્ત્વના લઈને પણ ઘણાં જીવો મોક્ષે ગયા છે. વળી પ્રભુ પ્રતિમાનું જાણ-૯ એમ કુલ છત્રીશ ગુણવાળા આચાર્ય ભગવંત હોય છે. આભામંડળ પણ સામાન્ય મનુષ્યના આભામંડળ કરતાં ઘણું મોટું ૨. સત્તાવીશ ગુણ સાધુના-૨૭, શોભિત જાસ શરીરમાં હોય છે. સામાન્ય રીતે પુરુષનું આભામંડળ ૨.૪ મીટર અને સ્ત્રીનું નવકોટિ શુદ્ધ આહાર લે-૯, ઇમ ગુણ છત્રીરો ધીર II૧// આભામંડળ માત્ર ૨.૦ મીટર હોય છે. જ્યારે અંજનશલાકા અર્થાત્ સાધુના સત્તાવીસ ગુણ અને નવકોટિ શુદ્ધ આહારના નવ ગુણ પ્રાણપ્રતિષ્ઠા કરેલ પ્રભુ પ્રતિમાનું આભામંડળ ૨૦ મીટર, ૩૦ મળી આચાર્ય ભગવંતના છત્રીશ ગુણ હોય છે. મીટર, ૫૦ મીટર યાવત્ ૧૦૦ મીટર જેટલું હોય છે. વળી આ ૩. જે પ્રગટ કરવા અતિનિપુણ, વર લબ્ધિ અઠ્ઠાવીશ | પ્રકારની પ્રભુપ્રતિમાના દર્શન, વંદન અને પૂજન કરવાથી આપણું અડવિધ પ્રભાવકપણું ધરે, એ સૂરિગુણ છત્રીશ / ૨ / આભામંડળ પણ વધુ મોટું અને શક્તિશાળી બને છે. અને તે રીતે આમ કુલ એક્યાશી આયંબિલ કરવાથી આ તપ સાડા ચાર વર્ષ પૂર્ણ થાય છે.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy