SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન | ૨ ૧ | 3. જિનશાસનના રાજા : આચાર્ય ભગવંત આચાર્ય T આચાર્ય શ્રી વિજયનંદિઘોષસૂરિજી પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત અર્થાત્ પંચિંદિય સૂત્રમાં આવે છે. તે નીચે પ્રમાણે છે. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ પૂજ્ય પાંચ ઈન્દ્રિયોનું સંવરણ કરવું, (પંચિદિયસંવરણો)-૫, નવ શાવિશારદ આચાર્ય ભગવંત શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી પ્રકારની બ્રહ્મચર્યની વાડ (ગુપ્તિ)ને ધારણ કરવી–૯. (તહ નવવિહ મહારાજના પટ્ટધર પરમ પૂજ્ય વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય બંભર્ચરગુત્તિધરો), ચાર પ્રકારના કષાય (ક્રોધ, માન, માયા અને ભગવંત શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે જૈન શાસ્ત્રોને લોભ)થી મુક્ત હોય-૪, (ચઉવિહ કસાયમુક્કો), એ રીતે અઢાર સમજવાની પૂર્વભૂમિકા રૂપે “જૈન તર્કસંગ્રહ' નામે એક ગ્રંથ લખ્યો ગુણથી યુક્ત-(ઇઅ અઢારસ ગુણે હિં સંજુત્તો) તથા પાંચે ય છે. તેમાં તેઓએ જણાવ્યું છે કે “વ-ગુરુ-ધર્માસ્તિત્ત્વમ્પા’ દેવ, ગુરુ મહાવ્રત-પ્રાણાતિપાતવિરમણમહાવ્રત, મૃષાવાદવિરમણ મહાવ્રત, અને ધર્મ એ ત્રણ તત્ત્વો છે. અદત્તાદાનવિરમણ મહાવ્રત, મૈથુનવિરમણ મહાવર્ત તથા જોકે તત્ત્વાર્થ સૂત્રના રચયિતા વાચક શ્રી ઉમાસ્વાતિજીએ તત્ત્વો પરિગ્રહવિરમણ મહાવ્રત-થી યુક્ત હોય-૫ (પંચ મહવયજુત્તો), સાત બતાવ્યા છે, જ્યારે સામાન્ય રીતે પ્રસિદ્ધિ પામેલ તત્ત્વો નવ પાંચ પ્રકારના આચાર-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, છે. ૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૫. આસવ, ૬. તપાચાર અને વીર્યાચારનું પાલન કરવામાં અને શિષ્ય તથા સાધ્વીજી સંવર, ૭. નિર્જરા, ૮. બંધ અને ૯. મોક્ષ. તત્ત્વાર્થસૂત્રકાર શ્રી અને શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘમાં પાંચે ય પ્રકારના ઉમાસ્વાતિજીએ પુણ્ય, પાપનો સમાવેશ આસ્રવ તત્ત્વમાં કરીને આચારનું પાલન કરાવવામાં સમર્થ-૫ સાત તત્ત્વો બતાવ્યા છે. પરંતુ સિદ્ધચક્ર ભગવંતની અપેક્ષાએ, પૂ. (પંચવિહાયારપાલણસમન્થો), પાંચ સમિતિ-ઇર્ષા સમિતિ, આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે બતાવેલ દેવ, ગુરુ અને ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ ધર્મ એ ત્રણ તત્ત્વ છે. આ ત્રણ તત્ત્વ ઉપર જેને શ્રદ્ધા હોય તેમાં અને પારિષ્ઠાપનિકાસમિતિ તથા ત્રણ ગુપ્તિ-મનગુપ્તિ, સમ્યગ્દર્શન હોય છે. વચનગુપ્તિ અને કાયગુપ્તિ-થી યુક્ત હોય-૮ (પંચસમિઓ. આ ત્રણ તત્ત્વો જિનશાસનના સાર રૂપ છે. ત્રણે તત્ત્વોનું અંગત- ત્તિગુત્તો) એ પ્રમાણે ગુરુભગવંત-આચાર્ય ભગવંત છત્રીશ વ્યક્તિગત વિશિષ્ટ મહત્ત્વ છે. આમ છતાં, એ ત્રણેમાં જિનશાસનને ગુણોવાળા મારા ગુરુ છે.-૩૬ (ઈએ છત્તીસ ગુણો ગુરુ મઝ) અવિચ્છિન્ન ચલાવનારું તત્ત્વ ગુરુ તત્ત્વ છે. સિદ્ધચક્ર ભગવંતના નવ આચાર્ય ભગવંતના ઉપર બતાવેલા માત્ર છત્રીશ ગુણો જ નથી પદોમાંથી ગુરુ તત્ત્વમાં ત્રણ પદનો સમાવેશ થાય છે. ૧. આચાર્ય, ૨. પરંતુ આ પ્રકારે છત્રીશ-છત્રીશ ગુણોની છત્રીસ છત્રીશી છે એટલે ઉપાધ્યાય, ૩. સાધુ. તેમાંય તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં શાસનનું કે કુલ બારસો છઠ્ઠ ગુણ છે. એ માટે આચાર્ય શ્રી સુકાન સંભાળવાની જવાબદારી આચાર્ય ભગવંતોની છે અને એ વિજયલક્ષ્મીસૂરિકૃત વીશસ્થાનકની પૂજામાં આચાર્યપદની પૂજામાં કારણથી જ આચાર્ય ભગવંતોને જિનશાસનના રાજા કહેવામાં કહ્યું છે કેઆવે છે. રાજા હંમેશા સુવર્ણાલંકારથી મંડિત હોય છે, તેથી તેમની છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણાંદ | આરાધના-ધ્યાન પીળા-પીત વર્ષે કરવામાં આવે છે. વળી એ જ જિનમત પરમત જાણતા, નમો નમો તેહ સૂરીદ || ૧ || કારણથી આચાર્યપદાર્પણવિધિ સમયે હાજર સર્વ આચાર્ય ભગવંત બારસે છત્રુ ગુણે ગુણવંતા, સોહમ જંબૂ મહેતા | અને આચાર્યપદ જેમને આપવાનું હોય તેમને પીળા કેશર તથા આયરિયે દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉલ્લસતા || ૫ || બાદલા દ્વારા અલંકારરૂપે અંગૂઠાસહિત બંને હાથની દશેય તેથી ઉપર બતાવેલ છત્રીશી સિવાય શ્રીસિદ્ધચક્ર ભગવંતની – નવપદની આંગળીઓ ઉપર વીંટી-અંગૂઠી, કંકણ, બાજુબંધ, તિલક, કુંડળ ઓળીની આરાધનામાં તથા આચાર્ય શ્રી વિજય-લક્ષ્મીસૂરીજીકૃત વગેરે કરવામાં આવે છે. એ સિવાય અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા વિશસ્થાનકની પૂજામાં આચાર્યપદની ચતુર્થ પૂજામાં આચાર્ય ભગવંતના તથા સૂરિમંત્ર આરાધનાના પ્રસંગોએ આચાર્ય ભગવંતને આ જ છત્રીસ ગુણો નીચે પ્રમાણે બતાવ્યા છે. પ્રકારે કેશર-બાદલા દ્વારા આભૂષણ કરવામાં આવે છે. પડિરૂવાદિક ચૌદ ગુણધારી, શાંતિ પ્રમુખ દશ ધર્મી સામાન્યપણે આચાર્ય ભગવંતના ત્રીશ ગુણ બતાવવામાં બાર ભાવનાભાવિત નિજ આતમ, એ છત્રીશ ગુણધર્મના આવ્યા છે. તે શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાના સુગુરુ સ્થાપના સૂત્ર ૧. પ્રતિરૂપ (સુંદર રૂપવાળા), ૨. સૂર્યસમાતેજસ્વી, ૩. યુગપ્રધાન હવે તે યંત્રની આરાધનાની વિધિને જણાવતાં ગુરુવર્ય બોલ્યા, ‘આસો સુદ સાતમથી આ તપને પ્રારંભીને (અખંડ નવ દિવસ) આસો સુદ પૂર્ણિમા પર્યત શુદ્ધ આયંબિલ કરીને ગુણોના મંદિર સમાન આ સિદ્ધચક્રની આરાધના કરવી. |
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy