SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન | ૨ ૩ સ્થાપનાનિષેપ સ્વરૂપ પ્રભુપ્રતિમા પણ આપણું કલ્યાણ કરે છે. ગહ દિસિવાલ સુરિદા, સયાવિ રખન્તુ જિણભત્તે | તે જ રીતે દ્રવ્ય તીર્થંકર પણ મહત્ત્વપૂર્ણ છે. તીર્થંકર પરમાત્માને ૧. વાણી અર્થાત્ સરસ્વતી, ૨. ત્રિભુવનસ્વામિની દેવી, ૩. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પૂર્વે તેઓ દ્રવ્ય તીર્થકર કહેવાય છે. શ્રીદેવી, ૪. યક્ષરાજ ગણિપિટક અને ૫. નવગ્રહ, દશ દિકપાલ, આવા દ્રવ્ય તીર્થંકર પરમાત્માના જન્મ સમયે માત્ર તેઓનો અભિષેક ચોસઠ ઈન્દ્ર (૨૪ યક્ષ, ૨૪ યક્ષિણી, ૧૬ વિદ્યાદેવી આદિ) સ્વરૂપ કરવા દ્વારા પણ સમ્યત્વની પ્રાપ્તિ થાય છે. દીક્ષામાં છદ્મસ્થ પાંચમી પીઠના ૧૪૦ દેવી-દેવતા. અવસ્થામાં તેઓને આહાર વહોરાવવા દ્વારા પણ તે જ ભવમાં કે પાંચે પીઠના નામ શ્રી સિદ્ધચક્ર ભગવંતના સ્તવનમાં નીચે બે-ત્રણ ભવમાં મોક્ષપ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ, કરોડો કે પ્રમાણે દર્શાવ્યાં છે. સેંકડો ભવ પૂર્વે પણ આવા દ્રવ્ય તીર્થકર એટલે કે ભાવિ તીર્થંકરના વિદ્યા૧, સૌભાગ્ય ૨, લક્ષ્મી પીઠ ૩, મંત્રરાજ યોગપીઠજી ૪ | જીવની સાથે ઘનિષ્ઠ સંબંધ થયો હોય તો તે પણ આત્માનું કલ્યાણ સુમેરુપીઠ ૫, એ પંચ પ્રસ્થાને, નમો આચારજ ઇટ..ભવિજન ભજીએજી. કરે છે. દા. ત. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના જીવની ૧. વિદ્યાપીઠ, ૨. સૌભાગ્ય પીઠ-મહવિદ્યા. ૩. લક્ષ્મી સાથે મરિચિના ભવમાં કપિલ શિષ્ય સ્વરૂપ ગૌતમસ્વામીનો સંબંધ પીઠ-ઉપવિદ્યા, ૪. મંત્રરાજ યોગ પીઠ, ૫. સુમેરુ પીઠ થયેલ અને તે જીવનું પણ કાલાંતરે કલ્યાણ થયું. અને તે જ મરિચિને સૂરિમંત્ર જિનશાસનનો વિશિષ્ટ મહાપ્રભાવિક મંત્ર છે. જેની તે જ ભવમાં મોક્ષે જનાર તેમના પિતા ચક્રવર્તી ભરત મહારાજાએ આરાધના-સાધના-મંત્રજાપ કરવાનો અધિકાર માત્ર આચાર્ય ભાવિ તીર્થકર તરીકે વંદન પણ કરેલ. ભગવંતનો છે. આચાર્ય ભગવંત સિવાય કોઈ પણ સાધુ કે સાધ્વી આ રીતે નામ, સ્થાપના અને દ્રવ્ય ત્રણે નિક્ષેપો મહત્ત્વના છે. તેથી અથવા શ્રાવક-શ્રાવિકા સૂરિમંત્રનો જાપ કરતા નથી. આ પૂર્વના મહાન આચાર્ય ભગવંતોના નામ અને ગુણોનું સ્મરણ કરવું જોઈએ. સૂરિમંત્રમાં ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ વિભાગ છે. સ્થાપના સ્વરૂપ તેઓની ગુરુમૂર્તિની પૂજા - માત્ર જમણા અંગૂઠે વાસક્ષેપ પ્રથમ વિભાગમાં વાણી અર્થાત્ સરસ્વતી દેવીની આરાધના પૂજા અને બારસો છન્ન ગુણોમાંથી માત્ર એક ગુણ હોય તેવા દ્રવ્યાચાર્યની છે. પરંતુ તેના કોઈ પણ મંત્રમાં ક્યાંય સરસ્વતી દેવીના નામનો પણ ભક્તિ કલ્યાણ કરનારી બની શકે છે. | ઉલ્લેખ નથી. અલબત્ત, તેના સ્થાને જ્ઞાન સંબંધી વિશિષ્ટ લબ્ધિ આચાર્ય પદ આપનાર અને આચાર્ય પદ લેનાર બંને આચાર્ય તથા લબ્ધિવાન મહાપુરુષોને નમસ્કારસ્વરૂપ એ મંત્રો છે. આ પદ લેનારની કેટલી અને કેવી યોગ્યતા છે જાણતા જ હોય છે એટલે મંત્રના જાપ દ્વારા જ્ઞાનાવરણીય અને તેમાંય ખાસ કરીને તે અંગે આપણે કોઈ ટીકા-ટીપ્પણ કરવી ન જોઈએ. આચાર્ય પદ મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ પ્રાપ્ત કર્યા પછી તે પદને યોગ્ય ગુણો કેળવવા પુરુષાર્થ કરવો થાય છે અને આગમોનાં રહસ્યો હસ્તામલકવત્ પ્રત્યક્ષ થાય છે. તેમની ફરજ છે. (હસ્તામલકનો અર્થ હાથમાં રહેલ આમળું લેવાનો નથી. પરંતુ આચાર્ય પદના અન્ય ગુણો પ્રાપ્ત કરવા સૂરિમંત્રના પંચમસ્થાનની હસ્ત એટલે હાથ-હથેળી, અમલ એટલે નિર્મળ-સ્વચ્છ અને ક એટલે આરાધના કરવામાં આવે છે. આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ, પાણી અર્થાત્ હથેળીમાં રહેલ નિર્મળ જળ લેવાનો છે. આ અર્થ પ. જેઓ એ તેમના જીવનમાં ચોવીશ વખત સૂરિમંત્રના પાંચે પૂ. વાત્સલ્યનિધિ સંઘનાયક આચાર્ય ભગવંત શ્રી પ્રસ્થાનની આરાધના કરેલ અને તે આરાધનાના પ્રભાવે તેઓએ વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ તથા અમારા ગુરુદેવ પ. પૂ. રચેલ શ્રી સંતિકર સ્તોત્રનો મહાપ્રભાવિક નવસ્મરણમાં સમાવેશ સાત્ત્વિકશિરોમણિ આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ કરવામાં આવ્યો છે, એટલું જ નહિ, સંતિકર સ્તોત્રાનો કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં જણાવતા હતા.) શ્રી સરસ્વતી દેવીની મહાપ્રભાવિક નવસ્મરણમાં સમાવેશ કરવામાં આવ્યો છે, એટલું આરાધના એકવીસ દિવસની હોય છે. જ નહિ સંતિકર કલ્પમાં જણાવ્યા પ્રમાણે તેની વિધિપૂર્વક સાધના બીજા વિભાગમાં શ્રી ત્રિભુવનસ્વામિની દેવીની આરાધના કરવામાં આવે તો પ્લેગ અને કેન્સર જેવા અસાધ્ય ગ્રંથિવર તેનાથી કરવામાં આવે છે. આ વિભાગના મંત્રોમાં પણ ક્યાંય મટી જાય છે. અમારા ગુરુજી પ. પૂ. સત્ત્વશીલ આ. શ્રી વિજય- ત્રિભુવનસ્વામિની દેવીનું નામ આવતું નથી. તેને બાહુબલી વિદ્યા સૂર્યોદયસૂરિજી મહારાજે તેની કેટલીય વાર અનુભવ કરાવ્યો છે. પણ કહેવામાં આવે છે. આ મહાવિદ્યા પીઠની આરાધના કરવાથી શ્રી સંતિકર સ્તોત્રની ગાથામાં આ પાંચેય પીઠનાં નામ સૌભાગ્ય નામકર્મનો વિશેષ પ્રકારે ઉદય થાય છે. અને સૌભાગ્ય આપવામાં આવ્યાં છે. કહેતાં તેની સાથે આદેય અને યશ નામકર્મનો પણ ઉદય થાય છે. વાણી, તિહુઅણસામિની, સિરિ દેવી, જખરાય ગમિપિડગાા આ પીઠની આરાધના કરનાર આચાર્ય ભગવંતનું વાક્ય | આદેશ • આ સિદ્ધચક્રની ઉપાસનાના ઇહલોકિક ફળો આ પ્રમાણે છે કે, એના ઉપાસકની આ ભવમાં સંપૂર્ણ વિશ્વમાં અખંડ આજ્ઞા પ્રવર્તે છે. વળી જેવી રીતે પ્રચંડ પવનથી વાદળો વીખરાઈ જાય છે તેમ ઉપાસકના રોગ, દુર્ભાગ્ય આદિ સર્વ દુઃખો ઉપશાન્ત થઈ જાય છે.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy