SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ રયા રાજા" પ્રબુદ્ધ જીવન ક્ટોબર, ૨૦૧૨ શ્રીમદ્ દેવચંદ્રજી રચિત અતીત ચોવીસીના તેરમા શ્રી સુમતીનાથ જિન સ્તવના I સુમનભાઈ શાહ સમસ્ત બ્રહ્માંડના સઘળા પદાર્થોને તેના ત્રિમાસિક પરિણમન સહિત તથા દૃશ્યોને તેના અતીત, વર્તમાન અને અનાગત કાળના (ત્રિકાલિક) જોવા-જાણવાદિનું સામર્થ્ય શ્રી સર્વજ્ઞ ભગવંતની જ્ઞાયકતામાં રહેલું પરિણમન સહિત હે પ્રભુ! આપને જેમ છે તેમ જોવા-જાણવાદિનું છે. એટલે આત્મિક કેવળજ્ઞાન ગુણનો સ્વભાવ “સ્વ' ક્ષેત્રે વેદન છે સામર્થ્ય વર્તે છે એવો આપનો જ્ઞાયક સ્વભાવ છે. અથવા પ્રાપ્ત અને ‘પર' ક્ષેત્રે માત્ર પ્રકાશન છે. પ્રકાશન એટલે ‘પર' ક્ષેત્રના (વર્તમાન) અને અપ્રાપ્ત (ભૂત અને ભવિષ્યકાલિન) અમાપ દૃશ્યો વિષયભૂત પદાર્થોના સમયે સમયે પલટાતા પર્યાયોને જ્ઞાનગુણ અને યોને જેમ છે તેમ હે પ્રભુ! આપ સમ્યક્ રીતે જાણો છો. હે સહજપણે સ્વક્ષેત્રમાં રહીને જાણે છે, તેનું પ્રકાશન થાય છે પરંતુ પ્રભુ! આપનું આવું જાણપણું સ્વક્ષેત્રમાં સ્થિર રહીને વર્તે છે. એટલે વેદન થતું નથી. જોયો જ્ઞાનગુણમાં જતા નથી અને જ્ઞાનગુણ પણ જોયોમાં ભળતો નથી, આત્મદશાના સાધકની જ્ઞાયકતા “પર” પૌગલિક પદાર્થો કે “પર” પરંતુ પ્રભુને એવી જ્ઞાયકતા વર્તે છે કે તેઓને જ્ઞાનગુણે કરીને સહજપણે ભાવોમાં મિથ્યાત્વવાદિ સહિતના જ્ઞાનથી (અથવા અજ્ઞાનથી) તરબોળ કે અપ્રયાસે જણાય છે. કેવળ જ્ઞાનગુણની જાણવાની રીત અત્યંત થઈ હતી (‘પર'રસી), તેને પલટાવી કેવી રીતે “સ્વ”રસી બનાવવી અનોખી છે. જ્ઞાનગુણમાં લોકાલોકના ભાવો જણાય પરંતુ તેમાં ભળે તેનો અચૂક ઉપાય પ્રકાશિત થયો છે, અથવા બાધકતાના કારણોને નહીં, કારણ કે પ્રભુને “સ્વ'ક્ષેત્રમાં વેદન છે અને “પર’ક્ષેત્રનું માત્ર સાધકતામાં પલટાવવા જિનાલંબ, જિનભક્તિ, જિનગુણગ્રામ, પ્રકાશન છે, જે “સ્વ'ક્ષેત્રમાં સ્થિર રહી થાય છે. કેવળ જ્ઞાનગુણના જિનવચન વગેરેનું ચેતનાશક્તિ સાથે અનુસંધાન અસ્તિ પર્યાયોમાંથી કોઈપણ પર્યાયનો નાશ થતો આવશ્યક છે. આમ સાધક જ્યારે જિનાજ્ઞા ભક્તિમાં ( ધર્મ એશ ] નથી પરંતુ આવિર્ભાવે અને તિરોભાવે છતિપણે તરબોળ થઈ શ્રી જિનેશ્વરના ગુણાનુવાદરૂપ રહીને થયા કરે છે. બીજી રીતે જોઈએ તો વિષયભૂત અમૃતક્રિયા કરે છે, ત્યારે તે શુદ્ધતત્ત્વ કે “સ્વ” તત્ત્વમાં પદાર્થોના સમયે સમયે પલટાતા પર્યાયોને કેવળ રમણતા કરે છે, જેનું સઘળું શ્રેય શ્રી અરિહંત પરમાત્માનું છે. હવે જ્ઞાનગુણ સહજપણે (સહાય વિના) સ્વક્ષેત્રમાં રહી જાણે છે. એટલે ગાથાવાર ભાવાર્થ જોઈએ આત્માને સ્થાનાંતર કરવું પડતું નથી. આમ કેવળ જ્ઞાનગુણનું પ્રવર્તન પ્રભુશું ઈશ્ય વનવું રે લાલ, મુજ વિભાવ દુઃખ રીત રે; અખંડપણે “સ્વ'માં જ સહજ થયા કરે છે એવો પ્રભુનો જ્ઞાયકતા સ્વભાવ સાહિબા લાલ; તીન કાળના શેયની રે લાલ, જાણો છો સહુ નીતિ રે. સા. પ્ર. ૧ ધર્માદિક સહુ દ્રવ્યનો રે લાલ, પ્રાપ્ત ભણી સહકાર રે; સા. હે સુમતિનાથ! મેં ‘પર' પૌગલાદિ પદાર્થોમાં મારાપણાનું રસનાદિક ગુણ વર્તના રે લાલ, નિજ ક્ષેત્રે તે ધાર રે. સા.પ્ર.૪ આરોપણ કરી અનેક પ્રકારના ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્માદિનું સર્જન ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યના જે પ્રદેશમાં ગતિ પરિણામી ભવભ્રમણમાં કર્યું જેથી મારા જ્ઞાનદર્શનાદિ ગુણો કર્મરૂપ રજકણોથી અને સ્થિતિ પરિણામી જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય આવી પ્રાપ્ત થાય આચ્છાદિત થયા છે. આવી વિભાવિક વૃત્તિથી હું પરતંત્રતાના દુ:ખો છે, તેને જ અનુક્રમે ગતિ સહાયતા અને સ્થિતિ સહાયતા આ બન્ને અનાદિથી ભોગવી રહ્યો છું. હે સાહેબ! આપશ્રી તો સમસ્ત દ્રવ્યના દ્રવ્યો ઉદાસીન નિમિત્તપણે આપે છે. આવી જ રીતે આકાશ દ્રવ્યના (દશ્યો અને શેયો) ત્રિકાલિક પરિણતિની નીતિ અને રીની જેમ છે તેમ પ્રદેશમાં જે જીવ અને પુદ્ગલ દ્રવ્ય આવી પ્રાપ્ત થાય છે તેને જ અવકાશ જાણો છો. હે પ્રભુ! મારી વર્તમાન દુર્દશાને આપ સારી રીતે જાણો કે અવગાહન દાન નિમિત્તપણે આપે છે. આવી રીતે પોદુગલિક છો એટલે વિશેષ હું શું કહું? અવયવોના પારસ્પરિક મિલન તથા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વની તરતમતા શેય જ્ઞાનશું નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તત્ય રે; સા. મુજબ પોગલિક સ્કંધો ઉત્પન્ન થાય છે. આમાં તરતમતા એટલે પ્રાપ્ત અપ્રાપ્ત અમેયને રે લાલ, જાણો જે જિમ જથ્થરે. સા.પ્ર.૧ ચીકણાપણું કે લુખાપણું બે અંશથી અધિક કે ન્યૂન હોવાથી અવયવોનું છતિ પર્યાય જે જ્ઞાનના રે લાલ, તે તો નવિ પલટાય રે; સા. મિલન થઈ સ્કંધોની રચના થાય છે. જોયની નવ નવ વર્તના રે લાલ, સવિ જાણે અસહાય રે. સા.પ્ર.૨ પાંચ ઈન્દ્રિયો તેના વિષયો પાસે જતી નથી પરંતુ સ્વસ્થાને સ્થિત ઉપરની ગાથાઓમાં સર્વજ્ઞ ભગવંતના કેવળ-જ્ઞાનગુણના સહજ રહીને જ વિષયને ગ્રહણ કરે છે. સ્વાદવાળી વસ્તુ જીભને મળે છે તો પરિણમનનું સ્વરૂપ પ્રકાશિત થયું છે તે જોઈએ. રસાસ્વાદ થાય છે. સ્પર્શવાળી વસ્તુ ત્વચાને મળે તો સ્પર્શનો અનુભવ સમસ્ત બ્રહ્માંડના સઘળા જોવા-જાણવા લાયક પદાર્થો અથવા શેયો થાય. ધ્વનિના પોગલિક તરંગો કાનના પડદાને અથડાય તો શબ્દ કે
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy