SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૪ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல ૨ ઊતરવાનો વિધિ તથા મર્યાદા, તેમજ પ્રસંગાનુપ્રસંગે બીજી પણ ચારિત્રવાળા મુનિને બોલાવે તે કારણની બીના, તથા સાધુ છે જરૂરી પ્રાયશ્ચિત્તાદિની હકીકતોને વિસ્તારથી સમજાવી છે. સાધ્વીને વહોરેલા આહારની બાબતમાં વિધિ-નિષેધ વગેરે ૨ ૨ ૫. પાંચમા ઉદ્દેશામાં કલેશ થતા બીજા સંઘાડામાં જતા સાધુ- હકીકતો વિસ્તારથી સમજાવી છે. 2 સાધ્વીઓને સમજાવીને પોતાના ગચ્છમાં પાછા લાવવાની બીના ૬. છઠ્ઠા ઉદ્દેશામાં સાધુ-સાધ્વીઓને ત્યાગ કરવા લાયક છે ૮ અને આહારાદિને વહોરવાના પ્રસંગે સાચવવા લાયક યતના અવર્ણવાદના ૬ ભેદોનું વર્ણન અને જૂઠાં આળ દેવાનો નિષેધ છે 6 (જયણા) ધર્મ વગેરેની બીના, તથા સાધુ સાધ્વીના વિહારાદિને કરીને સંયમ, ભાષા, સમિતિ, ગોચરી, ઈર્ષા સમિતિ વગેરે ૬ $ $ અંગે વિધિ નિષેધ માર્ગની મર્યાદા, તેમજ સાધ્વીઓને વર્જવા ગુણોને નાશ થવાના ૬ કારણો અને કલ્પસ્થિતિના ૬ ભેદ સૂલાયક ક્રિયાઓ વગેરે હકીકતોને સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે (ચારિત્રના સામાયિક, છેદેપિસ્થાપનીય, વગેરે ૬ ભેદ) વગેરે છે આ તપની અને અભિગ્રહની જરૂરી બીના, અને પલાંઠીવાળીને પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. આ રીતે શ્રી બૃહત્કલ્પસૂત્રના છે. ૨ બેસવાની બાબતમાં, તથા ટેકો દઈને બેસવાની બાબતમાં વિધિ ૬ ઉદ્દેશાનો પરિચય બહુ જ ટૂંકામાં જણાવ્યો છે, સાધુ- ૨ ૨ નિષેધની પ્રરૂપણા, તેમજ પાટ વગેરેની ઉપર બેસવાની ને ઊભા સાધ્વીઓના આચારાદિની સૂક્ષ્મદૃષ્ટિથી વિચારણા કરીને છે ૮ રહેવાની બાબતમાં વિધિ નિષેધનું વર્ણન વિસ્તારથી કર્યું છે. પછી મુનિવરાદિને મોક્ષ માર્ગની આરાધના કરવામાં અપૂર્વ મદદગાર છે ક્રમસર સાધુ-સાધ્વીને વાપરવા લાયક તું બડું, પુંજણી અને આ શ્રી બૃહત્કલ્પસૂત્રને ગીતાર્થ ગુરુ આદિની પાસે ભણનારા છે શું રજોહરણાદિની બીના અને સ્થવિરો જે કારણે પરિહારવિશુદ્ધિક મુનિવરો પોતાનો અને પરનો ઉદ્ધાર જરૂર કરી શકે છે.* * * ( શ્રમણ શ્રેષ્ઠ ઢંઢણ મુનિ શ્રી નેમિનાથ આવ્યું છે તેથી નિર્દોષ ગોચરી મળતી નથી.’ (પ્રગાઢ અંતરાય કર્મ) પ્રભુના પવિત્ર હસ્તે દીક્ષા પામીને ઉત્તમ | ઢંઢણ મુનિને ખૂબ પસ્તાવો જાગ્યો. 9 તપસ્વી બની ગયા. દ્વારિકાનરેશ શ્રી કૃષ્ણ અને રાણી ઢંઢણાના એમણે કહ્યું, “હે ભગવંત, પૂર્વ નિયોજિત કર્મની નિર્જરા માટે હું છે તેઓ સુપુત્ર હતા. | અભિગ્રહ લઉં છું કે પરનિમિત્તે થનાર લાભને હું સ્વીકારીશ નહીં.' ૨ તપસ્વી ઢંઢણ મુનિ તપના પારણે ગોચરી અર્થે નીકળ્યા પણ ઢંઢણ મુનિ એ કઠોર અભિગ્રહ પછી ગોચરી નિમિત્તે જતા હૈ તેમને સૂઝતો-પોતાને યોગ્ય નિર્દોષ આહાર ગોચરીમાં ન મળ્યો પણ નિર્દોષ આહાર મળતો નહીં. આમ છ મહિના થયા. છે તેથી તેઓ પાછા વળ્યા. ઉપવાસ ચાલુ રહ્યા. બીજા દિવસે પણ એમ જ શ્રીકૃષ્ણએ એક વાર શ્રીનેમિનાથ પ્રભુને પૂછયું, ‘ભગવંત, 8 થયું. ઉપવાસની તપશ્ચર્યા આગળ વધતી રહી. આમ છ દિવસ ચાલ્યું. આપના સર્વસાધુગણમાં ઉગ્ર તપસ્વી સાધુ કોણ છે ?' $ ઢંઢણ મુનિને થયું કે નક્કી મેં બાંધેલું આ કોઈ અંતરાયકર્મ છે, નહીં તો પ્રભુ બોલ્યા: ‘મારા શ્રમણસંઘમાં સર્વપ્રથમ મોક્ષગામી થનાર, હું | આમ ન બને. એમણે ભગવાનને કારણ પૂછ્યું. દુષ્કર ક્રિયા કરનાર, ઉગ્ર તપસ્વી સાધુ ઢંઢણ મુનિ છે, જે તમારા પુત્રરત્ન | ભગવાને કહ્યું કે, “હે મુનિવર, પૂર્વજન્મના નિકાચિત છે. અત્યારે તે ગોચરી ગયા છે, તમને રસ્તામાં મળશે. છે અંતરાયકર્મના કારણે તને આહાર મળતો નથી. આજથી પૂર્વે શ્રીકૃષણ ગજરાજ પર સવાર થઈ પાછા વળતા હતા ત્યારે ૨ ૯૯,૯૯,૯૯૯ ભવમાં તું વિંધ્યાચલ પ્રદેશમાં, હુડક ગ્રામમાં ઢંઢણ મુનિને તેમણે જોયા. હાથી પરથી ઊતરીને ભાવથી વંદન 8 સોવિર નામે સમૃદ્ધ ખેડૂત હતો. ત્યાંના રાજા ગિરિસેને રાજ્યની કર્યું. નગરના એક શેઠે આ જોયું. તે સમજ્યા કે આ કોઈ મહામુનિ 8 તમામ જમીન તને ખેડવા આપી. તેં મજૂરો, બાળકો, હળવાહકો છે. તેમણે મુનિને ઘરમાં નિમંત્રીને મોદક વહોરાવ્યા. મુનિ ભેગા કર્યા, જમીન ખેડાવવાનો અને વાવણીનો આરંભ કર્યો. સમજ્યા કે હાશ, આજે અંતરાયકર્મ તૂટ્યું ! એ પ્રભુ પાસે ગયા. $ ખૂબ ગરમીના એ દિવસો હતા. બપોર થઈ. સૌ ભૂખ્યા થયા ગોચરીને પ્રભુને બતાવીને કહ્યું કે “આજે મને નિર્દોષ આહાર ૨ હતા. ભોજન આવ્યું. બધા જમવા બેઠા ત્યારે તું બહાર ગયેલો. મળ્યો લાગે છે !' પ્રભુએ ‘ના’ કહી. કહ્યું કે, “આ આહાર ૨ ૨ પાછો વળ્યો ત્યારે સહુ જમતા હતા. પણ તેં ક્રોધ કરીને કહ્યું કે શ્રીકૃષ્ણના નિમિત્તે થયેલો લાભ છે.”મુનિવર વિચારમાં ડૂળ્યા: ૨ 8 હજી કામ બાકી છે, એક ચક્કર હજી વધુ માર્યા પછી જ જમવાનું મારા અભિગ્રહ મુજબ મને અન્ય નિમિત્તે મળે તો તે મારાથી 8 છે. એમણે તારી આજ્ઞા તો માની પણ એમનું અંતર કકળતું લેવાય નહીં એ મોદક પ્રાસુક જગ્યાએ પરઠવવા ગયા. | હતું. એ સમયે તે ગાઢ, નિકાચિત અંતરાયકર્મ ઉત્પન્ન કર્યું. ત્યાર મુનિ જમીનમાં મોદક પરઠવતા જાય છે ને તે સમયે શુક્લધ્યાનની છે પછી, અનેક જન્મ વીત્યા પછી, કોઈ મુનિનો તને મેળાપ થયો. ઉચ્ચત્તમ કક્ષાએ પહોંચી જાય છે; એ જ સમયે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન ૬ તેમની ધર્મદેશના તેં સાંભળી. તને સમ્યકત્વ થયું. તે દીક્ષા લીધી ને થાય છે! શ્રી ઢંઢણમુનિ કેવળજ્ઞાન પામીને ધર્મનો ઉપદેશ દેતા પૃથ્વી છે છે પછી દેવભવ મળ્યો. ત્યાંથી અવન પામીને તું રાણી ઢંઢણાની કુક્ષિએ પર સર્વત્ર વિહરવા માંડ્યા. ૨ જન્મ્યો. એ જન્મ બાંધેલું અંતરાયકર્મ તને આ ભવે, આ સ્વરૂપે ઉદયમાં 1 આચાર્ય વાત્સલ્યદીપજી મ. સા. 8 லலலலலலலலலலல லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy