SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ૧૦૩) શ્રી બૃહત્કલ્પ સૂત્ર (૩૫ | ડૉ. પ્રવીણભાઈ સી. શાહ છે અહીં કલ્પ એટલે સાધુ-સાધ્વીઓ ના વિવિધ પ્રકારના થતાં માંહોમાંહે ખમાવવાની બીના તેમજ વિહાર કરવાનો વિધિ છે આચારોનું અને તે દરેક આચારમાં પ્રાયશ્ચિત લાગવાના કારણો, વગેરે બીના સમજાવીને ઉપકરણોને લેવાની (વહોરવાની) વિધિ 8 છે પ્રાયશ્ચિતને કરવાનો વિધિ વગેરે હકીકતો બહુ જ વિસ્તારથી અને જ્યાં વિહાર ન કરાય તેવા સ્થળોની બીના વગેરે હકીકતો શું સમજાવી છે, તેથી આ સૂત્ર બૃહત્કલ્પસૂત્ર આવા યથાર્થ નામે સ્પષ્ટ સમજાવી છે. ૨ ઓળખાય છે. કલ્પ શબ્દના ઐતિસાહિક તીર્થાદિના વર્ણન વગેરે ૨. બીજા ઉદ્દે શામાં સાધુ સાધ્વીઓને ઊતરવા લાયક છે અર્થો પણ શબ્દકોષાદિમાં જણાવ્યા છે. પણ તે અર્થોમાંથી આચાર ઉપાશ્રયનું સ્વરૂપ અને શય્યાતરના અકથ્ય (ન ખપે તેવા) ૨ ૨ રૂપ અર્થ જ આ પ્રસંગે લેવાનો છે. બીજા ગ્રંથોમાં આ સૂત્રના આહારાદિની બીના કહીને વસ્ત્ર અને રજોહરણની બાબતમાં ૨ હૈ (૧) વેદકલ્પસૂત્ર, (૨) બૃહત્સાધુ કલ્પ, (૩) કલ્પાધ્યયન (૪) કલ્ય-અકથ્ય વિધિ વગેરે હકીકતો સ્પષ્ટ સમજાવી છે. હૈ હું કલ્પ આચાર નામો પણ જણાવ્યાં છે. તેમાંના ત્રીજા નામનો ૩ ત્રીજા ઉદ્દેશામાં (૧) વસ્ત્રોને વહોરવાનો વિધિ અને અયોગ્ય છે 6 ઉપયોગ યોગોહનની ક્રિયા કરતાં ઉદ્દેશાદિ કરવાના આદેશો કાલનું વર્ણન તથા વંદના કરવાનો વિધિ તેમજ ગૃહસ્થની પાસેથી શું બોલવામા કરાય છે. ને દસાકપૂવવહારા અહીં કલ્પ શબ્દથી જ અમુક કાલ સુધી વાપરવા માટે યાચેલા ઉપકરણાદિને કાર્ય પૂરું દૃ બૃહત્કલ્પસૂત્રનું ગ્રહણ કર્યું છે. બીજા બે નામોનો ઉપયોગ બહુ થયા પછી પાછા આપવાની વિધિ વગેરે બીના કહીને જે ૨ જ ઓછો જણાય છે. જેમ દશવૈકાલિક સૂત્ર અને ઉત્તરાધ્યયનસૂત્રના ઉપાશ્રયમાં પહેલાં સાધુઓ રહ્યા છે, ત્યાં વિહાર કરીને આવેલા છે ૨ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓ મળી શકે છે, તેમ ૬ છેદ નવા સાધુઓએ કઈ વિધિએ ઊતરવું જોઈએ? તથા તે પહેલાંના છે સૂત્રોમાં આ શ્રી બૃહત્કલ્પસૂત્રના નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને સાધુઓના ઉપકરણાદિની જરૂર હોય તો કઈ વિધિએ તે માંગીને 2 & ટીકા મળી શકે છે. જે સૂત્રની ઉપર આ ચાર સાધનો મળી શકતાં વાપરવા? તેમજ જે સ્થાનનો કોઈ માલિક નથી તે સ્થાને છે $ હોય, તેવાં સૂત્રો બહુ જ ઓછા જણાય છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ ઊતરવાનો વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. અંતે કહ્યું છે કે 9 શ્રી પ્રત્યાખ્યાનપ્રવાદ નામના પૂર્વના ત્રીજા આચાર નામે વસ્તુરૂપ શત્રુ રાજાની જ્યાં લશ્કરી સેના ઊતરી હોય ત્યાં સાધુઓએ રહેવું છે વિભાગના વીશમા પ્રાભૂતમાંથી ઉદ્ધાર કરીને આ શ્રી નહીં. પછી ગોચરી અને સ્પંડિલ જવાને માટે ગાઉની મર્યાદા વગેરે ૨ બૃહત્કલ્પસૂત્રની રચના કરી હતી. તે મૂલ સૂત્રનું પ્રમાણ ૪૭૩ બીનાઓ પણ સ્પષ્ટ સમજાવી છે. છે શ્લોકો જણાવ્યા છે. તેની સ્વોપજ્ઞ નિર્યુક્તિ તેમણે (શ્રી ૪. ચોથા ઉદ્દેશામાં સંયમનો નાશ કરનાર ત્રણ કારણો અને ૨ & ભદ્રબાહુસ્વામીએ) રચી હતી, પણ તેની ઘણી ગાથાઓ શ્રી દશમા તથા નવમા પ્રાયશ્ચિતને આવવાના ત્રણ ત્રણ કારણો તેમજ હૈ 8 સંઘદાસ ગણિ ક્ષમાશ્રમણે કરેલા લઘુ ભાષ્યમાં ભળી ગઈ છે. દીક્ષાને તથા વાંચનાને અયોગ્ય ત્રણ ત્રણ જણાની બીના સ્પષ્ટ છે છે કોઈ આચાર્યાદિ મહાપુરુષે નિર્યુક્તિ આદિના આધારે બૃહભાષ્ય સમજાવીને વાંચના આપવા લાયક ત્રણ જણ ની બીના અને ૬ લઘુભાષ્ય અને ચૂર્ણિની રચના થયા બાદ રચ્યું છે. અને આ સૂત્રની મહામુશ્કેલીથી સમજાવી શકાય એવા ત્રણ જણની અને સહેલાઈથી છે બે ચૂર્ણિનું પ્રમાણ ૩૧૦૦૦ શ્લોકો અને બીજી નાની ચૂર્ણિનું સમજાવી શકાય એવા ત્રણ જણાની બીના વગેરે હકીકતો સ્પષ્ટ ૨ પ્રમાણ ૧૨૭૦૦૦ શ્લોકો જણાવ્યા છે. શ્રીમલયગિરિ ભાષ્યાદિને સમજાવી છે. પછી અનુક્રમે પહેલી પોરિસીએ લાવેલા આહારની ૨ અનુસાર આ શ્રી બૃહત્કલ્પસૂત્રની અડધી પીઠિકા સુધીની ૪૬૦૦ બીના અને વિહારના સ્થળથી આહાર કેટલા ગાઉ સુધી લઈ જઈ ૨ ૨ શ્લોક પ્રમાણ ટીકા બનાવી હતી. તે અપૂર્ણ રહેવાથી શ્રી શકાય? આ બાબતમાં કચ્છ-અકથ્ય વિધિ તથા શંકિતાદિ સદોષ છે & ક્ષેમકીર્તિસૂરિજીએ વિ. સં. ૧૩૩૨ માં સુખાવબોદ ટીકા નામ આહારની બીના તેમજ પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને ૨ હું રાખીને બાકીની ૩૭૪૦૦ શ્લોક પ્રમાણ ટીકા પૂર્ણ કરી. તેથી આહાર હોવાનો વિધિ વગેરે હકીકતો સ્પષ્ટ સમજાવી છે. પછી શું સંપૂર્ણ ટીકાનું પ્રમાણ ૪૨૦૦૦ શ્લોકો થાય છે. આ સૂત્રની જ્ઞાનાદિ નિમિત્તે બીજા ગચ્છમાં જવાનો તથા રહેવાનો વિધિ અને ૪ ૨ ઉપર રચાયેલો ગુજરાતી ટબો વગેરે પણ મળી શકે છે. બીજા ગચ્છના સાધુઓને ભણાવવા માટે બીજા ગચ્છમાં જવા છે આ રીતે નિર્યુક્તિ આદિની બીના ટૂંકામાં જણાવીને હવે ક્રમસર વગેરેનો વિધિ તથા સાધુ કાળધર્મ પામે તેને નિમિત્તે કરવાનો ૨ ૨ ૬ ઉદ્દેશાની બીના જણાવું છું. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી. આ વિધિ તેમજ કલેશ કરનારને સમજાવવા વગેરેનો અધિકાર સ્પષ્ટ છે સૂત્રના ૬ ઉદ્દેશો છે. તેના ૧. પહેલા ઉદ્દેશામાં સાધુ-સાધ્વીઓના સમજાવીને ક્રમસર પરિહારવિશુદ્ધિ ચારિત્રાને પાળનારા હૈ & આહારનો વિધિ અને ઉપાશ્રયમાં ઊતરવાનો વિધિ તથા કલેશ મુનિવરોના આહાર વગેરેની બીના અને પાંચ મોટી નદીઓએ ૮ லே ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல ல லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy