SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ૦ ૧૩ છ જ ર ) ૧૫૪ ૧૬, ) ૯ ૧ லலலலலலலலலலலலலலலலலலல ? ) છે 1 6 છે ૧૦. ૨૦. ૫૩ ) ( ૧૦૨ | પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ) 90 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 9 ૧૧ ૯૨ મુનિએ ફરી સેવ્યો છે કે બીજો અપરાધ સેવ્યો છે? વગેરે ૫૯ બાબતોના દીર્ઘદૃષ્ટિથી વિચારો કર્યા બાદ જ ગીતાર્થો ગુનેગાર ૨ ૭૪ મુનિઓને પ્રાયશ્ચિત્ત આપી શકે. યાદ રાખવું જોઈએ કે પ્રાયશ્ચિત્તના ૪ ૧૧ ૧ ૪૫ લેનારા મુનિઓ કરતાં તેના દેનારા ગીતાર્થોને માથે બહુ જ છે જવાબદારી હોય છે. જેમ જાય (ચૂકાદો) આપવો, એ સહેલ વાત છે ૫૦ નથી, તેમ અપરાધીને યોગ્ય પ્રાયશ્ચિત્ત દેવું, એ પણ સહેલ વાત નથી. શ્રે ૧૭ ૧૫૧ માટે જ કહ્યું છે કે હીનાધિક પ્રાયશ્ચિત્તના દેનારા ગીતાર્થો પણ છે શ્રીજિનશાસ્ત્રના ગુનેગાર બને છે. અહીં તેમ જ બીજા પણ છેદ છે સૂત્રોમાં ઓછા વધતા પ્રમાણમાં આ તમામ હકીકતો સ્પષ્ટ છે સમજાવી છે. શું જરૂરી બીના : દરેક ઉદ્દેશાના જુદા જુદા બોલમાં પ્રાયશ્ચિત્તને આ શ્રી નિશીથસૂત્રમાં કહ્યું છે કે જે મહાવ્રતાદિની આરાધનામાં છે & લાગવાના કારણો સમજાવીને પરમકૃપાળુ સૂત્રકાર મહર્ષિએ અતિક્રમાદિ દોષોને લગાડવારૂપ પ્રતિસેવના કરવી, તે (કાર્ય) 8 હું તે કારણોને તજવાની હિતશિક્ષા આપી છે. કંઈ દુષ્કર નથી, પણ પોતાના આત્માને ભવસમુદ્રથી તારવાની છે $ ટૂંકામાં એમ કહી શકાય કે પ્રાયશ્ચિત્તના અનેક ભેદો છે. તેમાંના નિર્મળ ભાવના રાખીને સરળ સ્વભાવે જે અપરાધ જે રીતે થયો ૨૪ ભેદોનું વર્ણન શરૂઆતના ૧૯ ઉદ્દેશામાં કરી છેલ્લા ઉદ્દેશામાં હોય, તે રીતે જ ગંભીરતાદિ સગુણ નિધાન પરમ ગીતાર્થ ૨ ૨ પ્રાયશ્ચિત્તના ભેદોની બીના વિસ્તારથી સમજાવતાં કયું પ્રાયશ્ચિત્ત મહાપુરુષોની પાસે જણાવે કે આ કારણથી આ રીતે મેં હૈ કઈ વિધિએ કરાય? વગેરે પ્રશ્રોના ખુલાસા સ્પષ્ટ સમજાવ્યા છે. અહીં મહાવ્રતાદિમાં અતિક્રમાદિ દોષો લગાવ્યા છે, તો આપ કૃપા છે કહેલી બીનાઓમાંની કેટલીક બીના હીનાધિક રૂપે વ્યવહારાદિમાં પણ કરીને તેનો શુદ્ધિનો ઉપાય બતાવો. આ રીતે પોતાની કરેલી કે $ વર્ણવી છે. આ શ્રી નિશીથસૂત્રના જાણકાર મુનિઓને મધ્યમ ભૂલને સુધારવાની ભાવના દૃઢધર્મી આસન્નસિદ્ધિક ભવ્ય જીવોના ૨ ગીતાર્થ તરીકે જણાવ્યા છે, તેમ જ મધ્યમ જ્ઞાનસ્થવિર તરીકે જ મનમાં પ્રગટે છે. માટે જ કહ્યું છે કે નિર્મળભાવે ગીતાર્થ ગુરુની દૃ છે પણ તેમને જ કહ્યા છે. પાસે જ આલોચના કરવી (ભૂલને જણાવવી), તે કાર્ય બહુ દુષ્કર છે છે અહીં પ્રાયશ્ચિત્તના દેનારા ગીતાર્થોને ઉદ્દેશીને સંપૂર્ણ વર્ણન છે. છે કર્યું છે. ૧ પ્રાયશ્ચિત્તના લેનારા સાધુ-સાધ્વીઓ અભિમાન, લજ્જા જેમ બાળક બાપની આગળ સરળ સ્વભાવે પવિત્ર હૃદયથી જે ૨ (શરમ), લોકમાં ફજેતી થવાનો ભય વગેરે કારણોમાંના કોઈ કહેવાનું હોય તે કહે છે, તે જ પ્રમાણે ગીતાર્થ ગુરુ મહારાજ પણ કારણથી કરેલા અપરાધ છુપાવતા હોય, તો તેમને પ્રાયશ્ચિત્ત વગેરેની આગળ અપરાધોને કહેવારૂપ આલોચના વગેરે કરવાથી છે & લઈને આત્મશુદ્ધિ કરવાથી થતા લાભ વગેરે પ્રસંગોચિત બીનાઓ ગીતાર્થો તેના ગુણની અનુમોદના કરીને થોડું પ્રાયશ્ચિત્ત આપે છે શાંતિથી અને પ્રેમથી સમજાવીને તેમને (મુનિઓને) પ્રાયશ્ચિત્ત છે. ને તેથી તે જીવ તે પ્રમાણે વર્તીને જરૂર ચોખ્ખો બને છે. આ 8 શું લેવાની ભાવના કઈ રીતે કરાવવી? (૨) આ મુનિએ આ ગુનો તમામ બીનાનું મૂળ સ્થાન નવમું પૂર્વ છે. આ રીતે શ્રી છે સ્વચ્છંદતાથી કર્યો છે કે પરાધીનપણે કર્યો છે? (૩) પહેલા જે નિશીથસૂત્રનો પરિચય બહુ જ ટૂંકામાં જણાવ્યો. * * * ૨ અપરાધનું પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધિ કરી હતી, તે જ અપરાધ આ லலலலலலலலலலலலலலலலலலலலலலல லலலல லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல 'આગમવાણી) છે • પ્રજ્ઞાશીલ મનુષ્ય સર્વ પ્રકારની યુક્તિઓથી વિચાર કરીને • વૃદ્ધાવસ્થા અને મૃત્યરૂપી જલપ્રવાહમાં ઘસડાતા જીવો માટે ૨ તથા સર્વ પ્રાણીઓને દુ:ખ ગમતું નથી એ જાણીને કોઈ ધર્મ જ દ્વીપ, પ્રતિષ્ઠાન (આશ્રયસ્થાન), ગતિ અને ઉત્તમ પણ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ. શરણરૂપ છે. જેઓ મન, વચન અને કાયાથી, શરીરમાં, વર્ણમાં અને રૂપમાં હિંસાથી દુઃખ જન્મે છે. તે વેરને બાંધનારાં અને મહાભંયકર | સર્વ પ્રકારે આસક્ત હોય છે તેઓ બધા પોતાને માટે દુ:ખ હોય છે. આવું સમજીને બુદ્ધિમાન મનુષ્ય પોતાની જાતને ઉત્પન્ન કરે છે. પાપકર્મમાંથી નિવૃત્ત કરવી જોઈએ.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy