SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૨ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ કાકુલાલ સી. મહેતા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦માં અમલમાં આવેલો જે ગરીબોને પહોંચે છે તેથી આવું કામ એન. જી. ઓ. (નોન ગવર્નમેન્ટ ગુજરાતમાં પણ હમણાં સુધી ચાલુ હતો. હાલમાં ગુજરાત સરકારે ઑર્ગેનિઝેશન)ને સોંપવું જોઈએ. (હું આને સ્વૈચ્છિક સેવાભાવી ગુજરાત પબ્લિક ટ્રસ્ટ બિલ નં. ૨૫ તા. ૨૩-૦૩-૨૦૧૧ના સંસ્થા કહું છું.) આ પ્રસ્તાવનો લાભ લઈને સરકારી નેતાઓ અને રોજ કોઈ પણ ચર્ચા વગર પાસ કરી લીધેલ છે. ગવર્નરે ૦૬-૦૬- મળતિયાઓએ મળીને મહામૂલી જમીન મફતમાં ભેટ રૂપે કે નજીવી ૨૦૧૧ના રોજ સહી કરી આપી મંજૂર કરેલ છે. પણ ક્યારે કિંમતે મેળવી અને એનો ઉપયોગ મોટી શાળા કે કૉલેજો કે હોસ્પિટલ અમલમાં આવશે તેની તારીખ જાહેર થઈ નથી. આમ તો માનવામાં માટે કર્યો, ૧૦૦% કરમુક્તિ મેળવી અને વ્યવસાયિક સંસ્થાઓ આવે છે કે મુંબઈ-ગુજરાતનું સંયુક્ત રાજ્ય હતું ત્યારે બનેલા બનાવી કેટલો લાભ મેળવ્યો છે અને મેળવી રહ્યા છે એ તદ્દન સ્વતંત્ર કાયદાને હવે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૨૦૧૧ તરીકે રજૂ કરવામાં શોધખોળનો વિષય બની ગયો છે. આવી સંસ્થાઓ ફક્ત ધનવાનો આવેલ છે પરંતુ તેમાં ૩૩ નવી કલમો ઉમેરવામાં આવી છે. કેટલાક માટે જ ઉપયોગી છે. આવા ટ્રસ્ટો ઉપર કડક નિયમો જરૂરી સમજી વિરોધ પણ થયો છે પણ અપુરતો ગણાય. આ એક્ટ ફક્ત ગુજરાતને શકાય પણ સેવાભાવે અને વ્યવસાયિક ભાવે, નિસ્વાર્થ ભાવે અને જ લાગુ પડશે. પૂરા ભારતમાં જેટલા ટ્રસ્ટો છે તેમાં કદાચ સ્વાર્થ ભાવે કામ કરતા ટ્રસ્ટોને એક સમાન ન જ ગણી શકાય. ગુજરાતમાં સૌથી વધારે છે, લાખોની સંખ્યામાં છે. ગુજરાતીઓના અલગ કરવા જોઈએ. બન્નેના નિયમો એક સમાન ન હોય શકે. કેટલાક ટ્રસ્ટો મુંબઈમાં પણ છે તેમને પણ, ગુજરાતમાં પ્રવૃત્તિ જે ટ્રસ્ટો કેવળ કે મહદ્ અંશે દાન ઉપર નિર્ભર રહે છે તેમને કરતા હોય તો લાગુ પડશે. જે નવી કલમો ઉમેરવામાં આવી છે ઈન્કમ ટેક્સની ૮૦જી કલમ મુજબ કરમુક્તિ આપવામાં આવે છે. તેની ઘણી જ માઠી અસર સમાજ ઉપર થવાની છે એ વાતને ખ્યાલમાં જે નજીવી ગણાય અને દાતાને એથી ભાગ્યે જ કંઈ લાભ મળે છે. રાખી સંયુક્ત અને સામૂહિક રૂપે સત્વર પગલાં ભરવાની જરૂરત નાના નાના દાતાઓ જેની આવક કરમુક્ત મર્યાદામાં છે તેમને છે. સમયસર પગલાં ભરવામાં ન આવે તો પસ્તાવાનો વખત આવશે તો કોઈ લાભ મળતા જ નથી અને એમને કોઈ સર્ટિફિકેટની જરૂર અને બાજી હાથમાંથી જતી રહેશે. પણ નથી. એક દૃષ્ટાંત જોઈએ. કોઈ વ્યક્તિ રૂપિયા એક લાખનું આ પ્રશ્ન કાયદા કાનૂનનો છે અને ટ્રસ્ટોને લાગુ પડે છે એટલે દાન આપે તો કલમ ૮૦જી મુજબ અંદાજે રૂા. ૧૫૦૦૦/-નો ટેક્સ અપેક્ષા રહે છે કે બધા જ ટ્રસ્ટો સ્વતંત્ર અને વિશેષે સામૂહિક રૂપે બચે. બીજી રીતે જોઈએ તો રૂપિયા એક લાખનું દાન કરનાર રૂા. એનો વિચાર કરશે. કાનૂન અંગે અહીં વિચારણા કરવાનો ઈરાદો ૧૫૦૦૦/- સરકારને બદલે સંસ્થાને આપે છે તો સાથે સાથે નથી પરંતુ બે-ચાર કલમો એવી છે કે જેનો ઉલ્લેખ કરીને મારા બાકીના રૂ. ૮૫૦૦૦/- પોતાની આવકમાંથી આપે છે. આટલું વિચારો પ્રસ્તુત કરવા ચાહું છું. દાન એ શા માટે કરે છે? પોતાના ભલા માટે નહિ પણ અન્ય ચેરિટી કમિશ્નર, ડેપ્યુટી ચેરિટી કમિશ્નર, આસિસ્ટંટ ચેરિટી જરૂરિયાતમંદના લાભાર્થે કરે છે. આ રૂ. ૧૫૦૦૦/- સરકારને કમિશ્નરની નિમણુંક અંગે (કલમ ૫) અને ચેરિટી કમિશ્નરની ભર્યા હોય તો, ઉપર લીધેલ નોંધ મુજબ રૂપિયે ૧૫ પૈસા ગરીબોને ઑફિસનો તમામ ખર્ચ જેમ કે પગાર, પેન્શન, એલાયંસ વગેરે પહોંચતા હોય તો રૂ ૧૫૦૦૦/-ના ૧૫% લેખે રૂ. ૨૨૫૦/ફાળાની રકમમાંથી આપવામાં આવશે. (કલમ ૯) અને અત્યારે ગરીબો માટે વપરાય. માની લો કે કરભાર રૂા. ૩૦૦૦૦/- છે તો ટ્રસ્ટે ફાળામાં આપવાની મર્યાદા ૨% છે તે વધારીને ૫% થશે. પણ ગરીબોને ભાગે રૂા. ૩૦૦૦૦/- માંથી રૂા. ૪૫૦૦/- જ અને ફાળાની રકમ વધુમાં વધુ રૂા. ૫૦,૦૦૦/- છે તે હટાવી આવવાના. આમ આ રીતે અપાતું દાન સંપૂર્ણ કર મુક્ત કરવામાં લેવામાં આવશે. (કલમ ૮૨). આવે તો સરકારને કોઈ નુકશાન નથી અને એની પાછળ કરવી આગળ વાત કરતાં પહેલા ટ્રસ્ટ વિષે વિચારીએ. હાલ ટ્રસ્ટો બે પડતી મહેનત અને માનવ શક્તિની બચત થાય છે. પ્રકારના બની ગયા છે. અગાઉના ટ્રસ્ટોની પાછળ સેવાની ભાવના આગળ જોઈએ. રૂ. ૧,૦૦,૦૦૦/- કે ગમે તેટલી મોટી રકમ હતી. આજે પણ એવા ઘણાં બધા ટ્રસ્ટો છે જે એજ ઈરાદાથી કામ દાનમાં આપવામાં આવે તો સરકારને કોઈ નુકશાન થતું નથી કરે છે. પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી જ્યારે વડા પ્રધાન અને જે કામ કરવાની ફરજ સરકારની છે તે કામ સેવાભાવી સંસ્થાઓ બન્યા ત્યારે કોંગ્રેસ અધિવેશનને સંબોધતી વેળાએ કહેલું કે ગરીબો અને દાતાઓ કરે છે અને તે પણ સીધે સીધી ત્વરિત અને સફળતાપૂર્વક માટે ફાળવેલ નાણાંમાંથી ભાગ્યે જ એક રૂપિયામાંથી પંદર પૈસા તો દાન ગમે તેટલું મોટું હોય, દાનની પૂરી રકમ કરપાત્ર
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy