SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ૨ ૫ આવકમાંથી બાદ મળવી જોઈએ. આ તદ્દન સરળ અને સહજમાં ઈંડિયાના માજી ગવર્નર શ્રી બિમલ જાલાનના પુસ્તક “ઈંડિયાઝ સમજાય એવી કોમનસેન્સની વાત છે. એવી દલીલ કરવામાં આવે પોલીટીક્સ'માંનો ઉતારો-પ્રકાશિત થયું ૨૦૦૭ પાના ૮૦ થી છે કે દાનમાં અપાતી રકમ કાળા બજારની છે. આ દલીલનો સ્વીકાર ૮૩.). કર્યા વગર પણ કેવળ દલીલને ખાતર એમ માની લેવામાં આવે કે રાજીવ ગાંધીની વાત તો ૨૦-૨૫ વર્ષ જૂની છે. ૨૦૦૭માં એ રકમ કર ભર્યા વગરની છે તો પણ આટલું તો સ્પષ્ટ છે કે કર શ્રી બિમલ જાલાનનું પુસ્તક પ્રસિદ્ધ થયું તેમાં એક રૂપિયાનો લાભ ઉપરાંત બાકીની ૭૦% થી ૮૫% જેટલી રકમ દાતા પોતાની ગરીબને પહોંચાડવા માટે રૂા. ૩.૬૫ના ખર્ચની રીઝર્વ બેન્કના આવકમાંથી આપે છે અને તે પણ જે કામ સરકારે કરવાની ફરજ ગવર્નર તરીકે કરેલા પરીક્ષણ પર આધારીત છે. ત્યાર બાદના ચાર છે તેને બદલે દાતા સ્વેચ્છાએ કરે છે. આમ દાન ગમે તે રીતે અપાયું વર્ષોમાં કેટલો ભ્રષ્ટાચાર વધ્યો છે એ તો જગજાહેર છે. હાલમાં હોય એના ઉપર કોઈ પણ જાતનો કર કેવળ અન્યાય ગણાવો જોઈએ, વિનિયોગ પરિવારના શ્રી અરવિંદભાઈએ પ્રશ્ન ઊઠાવેલ છે તેનો બીજું કંઈ નહિ. સાર એટલો જ કે બધા જ ટ્રસ્ટો પર સરકારનો હક્ક બની જશે. ગરીબોના લાભાર્થે સાર્વજનિક કે સામાજિક વિતરણ સેવાભાવી સંસ્થાઓએ અને એ માટે કામ કરતા નિસ્વાર્થ લોકોએ વ્યવસ્થાની આવશ્યકતા છે પરંતુ જો પુરતું અનાજ સક્ષમ રીતે પ્રાપ્ત મને-કમને હટી જવું પડશે અને ધર્મની જે વ્યાખ્યા છે કે અન્યના કરવામાં અને વિતરણમાં જે વંચિત વર્ગ માટે એ વ્યવસ્થા કરવામાં લાભાર્થે પ્રયાસો કરવા તેને બદલે બધી જ સેવાઓ વ્યવસાયિક આવી છે તેને તે ન પહોંચે અને વચગાળિયા એમાંથી આર્થિક લાભ બની જશે. લાંબા ગાળે ધર્મનું પતન થશે અને પ્રજા સરકારની ઊઠાવે તો તે ગળામાં ઘંટીનું પડ બંધાયા જેવું બની જાય છે. ગુલામ બની જશે. ...જેના માટે સસ્તું અનાજ પહોંચાડવાની બજેટમાં જોગવાઈ મારી વિનંતિ છે કે દરેક ટ્રસ્ટ આ બાબત ગંભીર બનીને તાત્કાલિક કરવામાં આવી છે તેમાંથી અંદાજ ૫૮% એમને પહોંચતું જ નથી. પગલા ભરે. બધા જ ટ્રસ્ટો પોતપોતાનું કામ સ્વતંત્ર રહીને ભલે એમાંથી ૩૬%થી વધારે અનાજ રસ્તામાં જ ગાયબ થઈ જાય છે.” કરે પણ આ અને આવા બીજા પ્રશ્નો માટે જેમાં બધાનું હિત જળવાય (નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ૫૪મી કોન્ફરન્સમાં શ્રી પી. એ માટે એક ફેડરેશન યાને સંઘ રચે. વ્યક્તિગત કે નાની નાની ચિદમ્બરમનું-એ સમયના ફાયનાન્સ મિનિસ્ટરનું વક્તવ્ય-ઈંડિયન સંસ્થાઓનું કોઈ સાંભળતું નથી માટે સંઘ શક્તિ અત્યંત જરૂરી એક્સપ્રેસ ૨૧-૧૨-૦૭). છે. સુપ્રિમ કોર્ટ સુધી પણ રજૂઆત કરવામાં આવે. જૈન ટ્રસ્ટોને - “ગરીબો માટે સસ્તા અનાજના વિતરણ અર્થે સરકારે રૂપિયો ખાસ વિનંતિ કે ધર્મ નિરપેક્ષ સરકાર લઘુમતિ જેનોની ધર્મ એક પહોંચાડવા માટે રૂપિયા ૩.૬૫નો ખર્ચ કરેલ છે. કરાયેલી વ્યવસ્થામાં માથું મારે છે તે, જેમ ઈસ્લામ ધર્મની બાબતમાં કોઈ આ તપાસ અંગે લાગતા-વળગતા ખાતા સાથે અને પાર્લામેન્ટમાં દખલ નથી કરતી તેમ જૈનોના અને બીજા કોઈ પણ ધર્મોની બાબતમાં પણ ચર્ચા વિચારણા થઈ છે પણ એની પાછળ રહેલ કાર્યક્ષમતાના દખલ ન કરે. અભાવ અને ભ્રષ્ટાચારને દૂર કરવાનો કોઈ ઉપાય સૂઝયો નથી, ટ્રસ્ટીઓ અનુભવી છે. કાનૂનમાં રહેલ ગર્ભિત ભય-સ્થાનોને કદાચ એ કારણોસર કે જે અનુચિત લાભ ઊઠાવે છે તેની અને સમજી શકે છે એટલે વિશેષ નથી લખવું. ટ્રસ્ટોને ખાસ વિનંતિ કે વિતરણ વ્યવસ્થાની એજન્સીની દબાવ લાવી શકાય એવી રાજકીય એમણે જે કાંઈ વિરોધ કર્યો હોય કે કરે તે વિષે લેખકને જણાવે તો લાગવગ. આ વાત સરકારની બધી હું એમનો આભારી રહીશ. આટલું • ઈશ્વરની સાથે જેઓ સોદો કરવા માગે છે, તેમની પ્રાર્થના ઈશ્વર સાંભળતો ) જ પ્રવૃત્તિઓને લાગુ પડે છે જેમાં લાંબુ લખાણ કોઈ વર્તમાનપત્ર લે નથી ઉચ્ચતમ શિક્ષણ સંસ્થાઓ થી નહિ એટલે ગણ્યા ગાંઠ્યા ટ્રસ્ટોને • ઓછામાં ઓછું કામ કરીને વધુમાં વધુ વળતર મેળવવાની વૃત્તિ સમાજને લઈને પ્રાથમિક શાળાઓ સુધી, મોકલાવું છું. શક્ય હોય તો પતનના માર્ગે લઈ જશે. જરૂર પૂરતું જ લઈને વધુમાં વધુ મહેનત કરવાની રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત વૃત્તિ જ સમાજને આગળ વધારશે. તમારા જાણીતા ટ્રસ્ટો કે સંશોધન કરતી હૉસ્પિટલથી લઈને ટ્રસ્ટીઓ ને આની જાણ કરવા • સાચી લોકશાહી તો ઈશ્વરની જ. પોતાની પ્રજા (મનુષ્ય)ને એણે પોતાનો ગામડાની પ્રાથમિક સ્વાથ્ય વિનંતિ. * * * ઈન્કાર કરવાની પણ છૂટ આપી છે. સેવાના એકમ સુધી અને શહેરો ૧૭૦૪, ગ્રીન રીડ્ઝ ટાવર-૨, • હું પાપના પરિણામથી મુક્તિ નથી ઝંખતો, હું તો પાપના વિચારમાંથી જ માટેના વિજળીના પ્રસારણથી ૧૨૦, ન્યુ લીંક રોડ, મુક્તિ ઝંખું છું. લઈને ગામડા કે જ્યાં વિજળી ચીકુ વાડી, બોરીવલી (વેસ્ટ), બીજાના ગુણોને જ જોઉં છું, હું પોતે ક્યાં દોષરહિત છું કે કોઈના દોષ પહોંચી જ નથી એ બધાને લાગુ | મુંબઈ-૪૦૦ ૦૯૨. જોવા જાઉં. પડે છે.” (રીઝર્વ બૅન્ક ઓફ ફોન : ૦૨૨ ૨૮૯૮૮૮૭૮
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy