SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન છે. એટલે જ આપણાં જૈન પ્રતીકમાં અહિંસા દ્વારા પાંચ મહાવ્રતો અને એને પગલે પગલે અનુસરતાં જીવનમાં ઉતારી પ્રત્યેક નાના પ્રતિબિંબિત થતાં જણાય છે. મોટા પ્રસંગોએ મહત્વ વધારે! એનો સદુપયોગ કરે અને એનાં છેલ્લે પ્રતીકના છેડે તત્ત્વાર્થાધિગમ સૂત્રનું મહત્ત્વનું પરસ્પ- ઉપયોગ દ્વારા જગતને જૈનત્વનું ભાન કરાવે. રોપગ્રહો જીવાનામ મૂક્યું છે. એનો અર્થ ભલે ટૂંકામાં જીવોનો આવું સુંદર (સિદ્ધાંતોમાં) પ્રતીક જે સ્વાવાદ શૈલીમાં જૈન એકબીજા પ્રત્યે પરસ્પર ઉપકાર છે એમ થતો હોય; પરંતુ સૂક્ષ્મ ધર્મનું પ્રતિનિધિત્વ ધરાવે છે. અને સર્વ સંપ્રદાયોમાં ઐક્યનો ધ્વજ દૃષ્ટિએ વિચારીએ તો આ સૂત્રમાં જગતનો સર્વ જીવો પ્રત્યે ફરકાવે છે. એવા જૈન પ્રતીકને વંદન કરીએ અને એના પગલે પગલે આત્મભાવ-મૈત્રીભાવ બતાવ્યો છે. તેના આચરણમાં વાસ્તવિક ચાલી અને જીવનમાં અપનાવી ઉતારી નમ્ જયતિ શાસનમૂનો સાચો સમાજવાદ સામ્યવાદનો પૂર્ણ હેતુ સચવાય છે. જયનાદ ગજવીએ. * * * એટલે કહેવાનું મન થાય છે કે આપણા જૈન ધર્મના મહત્વના રવિ ફ્લેટ્સ. એ/ ૧/એસ, પાન વાડી, ટેલિફોન ઍક્સચેન્જની સિદ્ધાંતોને આલેખતું આ જેના પ્રતીક સર્વ કોઈ (જૈન) અપનાવે બાજુમાં, ભાવનગર-૧. જૈન સિદ્ધાંતોનો સાક્ષરી અભ્યાસ – એક નવો અભિગમ | | શ્રી દિલીપભાઈ વી. શાહ જૈન ધર્માનુરાગી અમેરિકા ખાતે JAINAના ભૂતપૂર્વ પ્રમુખ અને ISISની ગવર્નિંગ કાઉન્સીલના સભ્ય છે ) આજની પ્રજા ભલે કદાચ પાઠશાળામાં જતી હોય અને વડીલો અભ્યાસ માટેનો આ પ્રયત્ન છે. સાથે મંદિરોમાં પણ જતી હોય તેમ છતાં તેમનો મોટા ભાગનો ઈશ્વરજ્ઞાન માટેની ક્લરમોન્ટની શાળા (કેલિફોર્નિયાની મેથડીસ્ટ લખવા-વાંચવાનો વ્યવહાર તો અંગ્રેજી ભાષામાં જ થઈ ગયો વિદ્યાપીઠ)માંએક બ્રીએન એમ.એ.ની પદવી માટેનો અભ્યાસ કરતા છે. જેમ તેઓ પુખ્ત વયમાં આવતા જાય, તેમ ફક્ત મંદિરમાં હતા. તેઓને પ્રાણીઓના હક વિષે જાણવાનો ઘણો રસ હતો કહેવા ખાતર જ જતા હોય છે. શિક્ષણ પૂરું થતાં તો મંદિર જવાનું અને તેમણે શોધ્યું કે દુનિયાના બધા ધર્મો કરતાં જૈન ધર્મએ પણ ઓછું થાય અને તેઓની ધર્મના વારસા બાબતમાં જાણકારી પ્રાણીઓના હક વિષે ઘણો અભ્યાસ કર્યો છે તેથી તેઓ એ મેળવવાની ઉત્સુકતા તો રહેતી જ નથી. વર્ષમાં એકવાર કહેવા ભારતમાં આવી ૨૦૧૦ના ઉનાળામાં છ અઠવાડિયા રહી ISJS ખાતર જ સાંવત્સરિક પ્રતિક્રમણ કરતા હોય છે. નો અભ્યાસક્રમ પતાવી જૈન ધર્મ પ્રત્યે અઢળક પ્રેમ પામી પરત આની પાછળનું કારણ મુખ્યત્વે એ છે કે આજની પ્રજા ગયા. ત્યાં જઈ વિદ્યાપીઠના અધિકારીઓને મળી જૈન ધર્મ વિષેનો વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચાર કરતી વધુ જણાય છે અને સાબિતી વગર અભ્યાસક્રમ પણ દાખલ કરાવ્યો અને એક દાતાએ તો પાંચ કરોડ કશું માનવા તૈયાર થતી નથી. બીજું તેમને તેમની ભાષામાં જ ડૉલરનું દાન પણ દુનિયાભરના ધર્મોના શિક્ષણ માટે આ એટલે કે અંગ્રેજીમાં જ બધું સમજવું હોય છે જે આજે બહુ જવલ્લે વિદ્યાપીઠને આપ્યું. મે ૨૦૧૧માં એ વિદ્યાપીઠે Clarement મળે છે. આ હિસાબે તો ધીરે ધીરે આ વૈજ્ઞાનિક યુગમાં જૈન ધર્મ Lincoln University સ્થાપી સૌ પ્રથમ જૈન ધર્મના શિક્ષણની માનવાવાળો વર્ગ ઓછો થતો જશે. આનો રસ્તો ફક્ત એક જ છે શરૂઆત પણ કરી. M.A. અને Ph.D. ના શિક્ષણની પણ તૈયારી અને તે એ કે તેઓને જૈન ધર્મ વિષે સાક્ષરી અભ્યાસ કરાવવાનો, કરવા માંડી છે. અને તે પણ અંગ્રેજીમાં અને તર્કશાસ્ત્રની પદ્ધતિસરના શિક્ષણથી. આ પહેલને આપણે સહકાર આપવો જ જોઈએ. MITએ તો | આજે અંગ્રેજીમાં આ રીતે શિક્ષણ આપવાવાળા સાક્ષરો પુરતા on line ઈન્જિનિયરીંગનું શિક્ષણ ચાલુ કર્યું છે અનેclarement નથી. પચાસથી સો વર્ષો પૂર્વે પરદેશથી ભારત આવી જૈન ધર્મનો Lincoln વિદ્યાપીઠ ધર્મની MIT બનવા માંગે છે. Online શિક્ષણ અભ્યાસ કરવાવાળા અને શોધખોળ કરવાવાળા હતા પરંતુ આજે માટે કોઈપણ પાસવર્ડ કે રજિસ્ટ્રેશન વગેરે રાખ્યા વગર Onlineના અંગ્રેજીમાં શિક્ષણ આપવાવાળા ઘણા જ ઓછા છે. હા, લાડનુમાં અભ્યાસક્રમ ઘડવા માટે જૈનોને આમંત્રણ પણ આપ્યું છે. પદવી સમારંભમાં મુંબઈ અને મદ્રાસ યુનિવર્સિટી તરફથી આ આ on line શિક્ષણના અનેક ફાયદા તો ભવિષ્યમાં જ જણાશે. પદવી આજે પણ અપાય છે. આ જુવાળને પાછો વાળવા દિલ્હીમાં ISISને ભારતમાંથી આ યોજના અથવા કાર્યક્રમને આગળ એક અનોખો પ્રયત્ન કરવાનું બીડું ઝડપ્યું છે. એક જૈન ધર્મના ધપાવવા માટે વિદ્વાનો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. શિક્ષણ માટેની ISJS સ્કૂલે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. દિલીપ વી. શાહ દુનિયાભરની વિદ્યાપીઠો સાથે અનુસંધાન સાધી જૈન ધર્મનો ભૂતપૂર્વ પ્રમુખ ફેલાવો કરવાનો આ પ્રયત્ન છે. ISJS તરફથી ઘણા ઓછા ખર્ચે ગવનીંગ કાઉન્સીલના સભ્ય અથવા વગર ખર્ચે પરદેશના વિદ્યાર્થીઓ માટે જૈન ધર્મના મોબાઈલ નં. ૯૬૧૯૩૩૧૯૨૫.E-mail : dilipvshah@gmail.com
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy