SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રબુદ્ધ જીવન જૂન, ૨૦૧૨ જીજ્ઞાસુ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈતી હદયસ્પર્શી અને પ્રભાવક વાણી દ્વારા વહેતી - I 28ષભ કથા || બીજો દિવસ મનુષ્યજાતિના મહાસ્વપ્નને સિદ્ધ કરવા કરેલું મહાભિનિષ્ક્રમણ પાટકર હૉલમાં વિશાળ શ્રોતા સમૂહની વચ્ચે ઋષભકથાના બીજા ડાબી બાજુથી જમણી બાજુ લખાતી ખરોષ્ટિ લિપિ ભારતમાંથી સમય દિવસના યોગી ઋષભના વિરલ અને વિલક્ષણ ત્યાગનું માર્મિક ચિત્રણ જતાં અદૃશ્ય થઈ ગઈ, જ્યારે જમણી બાજુથી ડાબી બાજુ લખાતી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ કર્યું. કથાના પ્રારંભે એમણે કહ્યું, બ્રાહ્મી લિપિ ભારતવર્ષમાં પ્રચલિત બની અને જૈન આગમગ્રંથમાં બ્રાહ્મી રાજા ઋષભના સમયમાં આજીવિકા માટે છ સાધનો પ્રચલિત હતા. લિપિનો અતિ આદરપૂર્વક ઉલ્લેખ મળે છે. “શ્રી ભગવતી સૂત્ર'માં અસિ એટલે સૈનિકવૃત્તિ. મસિ એટલે લિપિ વિદ્યા. કૃષિ એટલે ખેતીનું પણ એને આદરપૂર્વક નમસ્કાર કરવામાં પણ આવ્યા છે. આવી કામ. ચોથું વિદ્યા એટલે અધ્યાપન કે શાસ્ત્રોપદેશનું કામ. પાંચમું પિસ્તાલીસ મૂળાક્ષરો ધરાવતી બ્રાહ્મી લિપિ આજે અમદાવાદ નજીક વાણિજ્ય એટલે વેપાર અથવા તો વ્યવસાય અને છઠું શિલ્પ એટલે કોબામાં આવેલા શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિરના પ્રદર્શનમાં કલા અને કૌશલ. આ છ પ્રકારના આજીવિકાના સાધનો રાજા મૂકવામાં આવી છે. ઋષભદેવે પ્રજાને આપ્યા અને એથી જ એ સમયના માનવીઓને એ પછી રાજા શભની બીજી પુત્રી સુંદરીએ કરેલા યોગદાનની ‘ષકર્મજીવિનામ' કહેવામાં આવ્યા. વાત કરતાં કહ્યું કે, ઋષભદેવની બીજી પુત્રી સુંદરી ગણિતવિદ્યામાં આ દૃષ્ટિએ જોઈએ તો ખ્યાલ આવશે કે રાજા ઋષભે પ્રજાજીવનની પારંગત હતી અને આજનું ગણિત એ સુંદરીના ગણિતશાસ્ત્રનું વિકસિત તમામ પ્રવૃત્તિઓને આવરી લીધી અને ભોગમાર્ગમાં ડૂબેલી પ્રજાને રૂપ છે એમ માનવામાં આવે છે. જ્ઞાનથી સુશોભિત કેવા અનુપમ અનેકવિધ રીતે કર્મમાર્ગમાં જોડી દીધી. નારી ચરિત્રો ! ત્યારબાદ ડૉ. કુમારપાળ દેસાઈએ ૧૯૯૯માં વળી રાજા ઋષભે દર્શાવ્યું કે કલા એ તો કામધેનુ અને ચિંતામણિ કેપટાઉનમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદનું એક સ્મરણ વાગોળતાં રત્ન છે, આત્મકલ્યાણ કરનારી છે તેમજ ધર્મ, અર્થ અને કામરૂપ કહ્યું કે આ વિશ્વ ધર્મ પરિષદમાં “જૈન ધર્મમાં સ્ત્રીઓનું સ્થાન” એ ફળસહિત સંપત્તિઓને ઉત્પન્ન કરનારી છે. આમ કલાની સાથે એમણે વિશે પ્રવચન આપતાં તેમણે કહ્યું હતું કે પૃથ્વીના છેક આદિ કાળથી આત્મકલ્યાણને જોડીને કલાનું ધ્યેય એ સમયે વિકસિત થતી જતી જૈન ધર્મમાં સ્ત્રીને ગૌરવભર્યું સ્થાન મળ્યું છે. માતા મરુદેવા, બ્રાહ્મી માનવજાતિને અપ્યું. કે સુંદરી જેવી નારીપ્રતિષ્ઠા આજ સુધી આ ધર્મમાં જોવા મળે છે અને જીવન ચાલે છે વ્યવહારથી અને વ્યવહાર સાધન માટે માન એટલે એ પછી ડૉ. કુમારપાળ દેસાઈના મુખે જૈનધર્મનો નારીસન્માનનો કે માપ, ઉન્માન એટલે તુલા આદિ વજન, અવમાન એટલે ગજ, ફૂટ, જાજ્વલ્યમાન ઇતિહાસ એની પ્રમાણભૂત વિગતો સાથે વહેવા લાગ્યો. ઈંચ, આદિ અને પ્રતિમાન એટલે પાશેર, શેર, મણ આદિ શીખવ્યાં. એમણે કહ્યું કે કોઈપણ ધર્મએ સ્ત્રીને સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થાન આપ્યું મણિા વગેરે પરોવવાની કળાથી પણ અવગત કરાવ્યા. આદિ પુરાણકાર નથી. સ્ત્રી મહાપુરુષની બાજુમાં હોય, તેવું બને પણ શ્વેતાંબર સંપ્રદાય તો કહે છે, “આદિ તીર્થકરે સ્વયં પોતાની પુત્રીઓને લિપિસંસ્કાર આપતી પ્રમાણે તીર્થકર મલ્લિનાથ એ મલ્લિકુમારી હતા. સ્ત્રીને અધ્યાત્મમાં વખતે અ,આ,ઈ,ઉ,ઊ વગેરે વર્ણમાળા એટલે કે બારાક્ષરી લખીને સર્વોચ્ચ સ્થાન આપ્યું. ચંદનબાળા એ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્યા અક્ષરજ્ઞાન આપ્યું હતું.' બન્યા, એટલું જ નહીં પણ શ્રમણી સંઘના પ્રવર્તિની બન્યા, જ્યારે એ પછી આ ઋષભકથાને એક નવી જ ભૂમિકા પર ડૉ. કુમારપાળ સાધ્વી મુગાવતીનો ઉલ્લેખ હિંદુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોમાં મળે દેસાઈએ મૂકી આપી અને વિશેષ તો મનુષ્યજાતિની સંસ્કૃતિના છે અને જૈન ધર્મની સોળ સતીઓમાં સ્થાન ધરાવતી સાધ્વી મૃગાવતીએ પ્રારંભકાળે જે મહાન અને આદર્શરૂપ ચરિત્રો જનસમૂહને સાંપડ્યા, અને સાધ્વી મદનરેખાએ યુદ્ધ અટકાવ્યું છે. ઇતિહાસમાં સ્ત્રીઓએ એનો એમણે રાજા ઋષભદેવની પુત્રી બ્રાહ્મી દ્વારા ખ્યાલ આપ્યો. યુદ્ધ અટકાવ્યાનાં ઉદાહરણો કેટલાં? જ્યારે કુમારગિરિ પર્વત પર એમણે કહ્યું કે બ્રાહ્મી વ્યાકરણ, ન્યાય, અક્ષરજ્ઞાન અને સાહિત્ય આદિમાં દક્ષિણ ભારતના સમર્થ રાજવી રાજા ખારવેલે ‘દ્વિતીય આગમ વાચના પારંગત હતી, આથી એણે બ્રાહ્મી લિપિનો પ્રારંભ કર્યો. આજની હિંદીની પરિષદનું આયોજન કર્યું, ત્યારે ૩૦૦ સાધ્વીઓનું નેતૃત્વ કરતી નાગરી લિપિનો આવિષ્કાર આ બ્રાહ્મી લિપિમાંથી થયો છે. એ સમયે સાધ્વી પોઇણીએ એની પ્રચંડ વિદ્વત્તાથી આગવો પ્રભાવ પાડ્યો હતો. બ્રાહ્મી લિપિ અને ખરોષ્ટિ લિપિ એમ બે લિપિ પ્રચલિત હતી, પરંતુ આચાર્ય હરિભદ્રસૂરી પોતાને સાધ્વી ‘યાકિની મહત્તરાના પુત્ર' તરીકે
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy