SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ જુન, ૨૦૧૨ | ૧૫ પ્રબુદ્ધ જીવન “ગીતાંજલિ'નાં સંસ્મરણો. 1 શાંતિલાલ ગઢિયા | મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦માં જન્મ વર્ષે, એક શબ્દાંજલિ રવીન્દ્રનાથ ટાગોરકૃત “ગીતાંજલિ'નો પરિચય મને ક્યારે, કેવી લાયબ્રેરીના પગથિયાં ચડી. “ગીતાંજલિ' ભાવાનુવાદ-ધૂમકેતુ પુસ્તક રીતે થયો અને તે પ્રગાઢ પ્રેમમાં પરિણમ્યો, તેની કહાણી શબ્દાંકિત શોધી કાઢ્યું. કલાત્મક મુખપૃષ્ઠ. પ્રત્યેક પાન પર કવિની એકેક રચના. કરવા માગું છું. ટાગોરના જન્મને દોઢ શતમાનનો ગાળો પસાર થઈ આજુબાજુ રંગીન ચિત્ર. કોઈક પાન ઉપર દરિયાના ઉછળતાં મોજાં, ગયો છે. હજુય સદીઓ વીતશે, પણ કવિવર નહિ જ ભૂલાય. કોઈક પર બાગના ફૂલો, તો કોઈક પર વીણાના તાર છેડતી કલાકાર. વ્યક્તિના જીવનઘડતરમાં જેટલું માતાપિતાનું યોગદાન હોય છે, દિવ્યતા-સભર સૌંદર્યથી મંડિત ન્યારું પુસ્તક. પેલી જીવન-મૃત્યુની તેટલું જ કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં શિક્ષકોનું અને અધ્યાપકોનું કંડિકા (ક્રમાંક ૨૧) વાંચી. પછી તો પુસ્તક ઘેર લઈ જઈ તેમાંની બધી હોય છે. હું સ્વયંને બડભાગી માનું છું કે મને વડોદરાની મહારાજા ૧૦૩ કંડિકાઓનું રસપાન કર્યું. આ પુસ્તક પ્રત્યેનો પ્રેમ પ્રગટ્યો સયાજીરાવ યુનિવર્સિટિમાં સુરેશ જોશી, ભારતેન્દુ સિંહા, ડૉ. માહુલકર ત્યારથી આજપર્યંત અક્ષુણ રહ્યો છે. “ગીતાંજલિ'નો શબ્દ ગીતા જેટલો જેવા બહુશ્રુત સાહિત્યકારો અને ભાષાવિદોના હાથ નીચે ભણવાનો જ રાસ્થત છે. લહાવો મળ્યો. ૧૯૫૭ મારું કૉલેજનું પ્રથમ વર્ષ. સુરેશભાઈ “આપણી કાળક્રમે પ્રેમયાત્રા એક પ્રસન્નકારી પડાવ પર આવી. ગુજરાત કવિતાસમૃદ્ધિ' (મ.સ. યુનિવર્સિટિ પ્રકાશન) પાઠ્યપુસ્તક ભણાવે. યુનિવર્સિટીને સંલગ્ન એક કૉલેજમાં હું મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે કવિ કાન્તના ‘ચક્રવાક મિથુન'ના એક અંશ પર બોલી રહ્યા હતા. જોડાયો. એક દિવસ ‘હતાશાની સ્થિતિમાં વ્યક્તિની મનોવૈજ્ઞાનિક કરુણ-રસગાનની નિષ્પત્તિની વાત કરતાં કરતાં ક્યારે ટાગોર પર પ્રતિક્રિયાઓમુદ્દો સમજાવતો હતો. સામાન્ય રીતે પરાજિત મનઃસ્થિતિ સરી પડ્યા, કોઈને ખબર પડી નહિ. વેધક શૈલીમાં વિવેચન કરવાની વ્યક્તિમાં કાં તો આક્રમક વર્તન અથવા તીવ્ર ખિન્નતા જન્માવે છે. સુરેશભાઈની ખાસિયત. તેથી હમણાં જ ટાગોર પર ‘તૂટી' પડશે અપવાદરૂપ લોકોત્તર વ્યક્તિઓ હતાશાના દુ:ખને પરિશુદ્ધ કરી ઉદાત્ત એમ ધારી સૌ વિદ્યાર્થીઓ મીટ માંડીને બેઠા હતા; પણ અમે બધા માર્ગે વાળે છે. પરિણામે સમાજને ઉત્કૃષ્ટ કલા યા સાહિત્યની ભેટ ખોટા પડ્યા. સુરેશભાઈ ધીરગંભીર ભાવે ટાગોરની સર્જકપ્રતિભાનો મળે છે.” આવો મુદ્દો કહેતાં કહેતાં મેં અનાયાસ ટાગોર અને રસાસ્વાદ કરાવવા લાગ્યા. પ્રસિદ્ધ કૃતિ “ગીતાંજલિ' પર આવ્યા. એમની “ગીતાંજલિ'નો ઉલ્લેખ કર્યો-“ટાગોરના જીવનમાં વિષાદભાવનું આંખો પ્રત્યેક વિદ્યાર્થી સામે તકાયેલી હતી. વાધારા અન-અવરુદ્ધ ઉદાત્તિકરણ જોવા મળે છે. પત્નીનું અવસાન, પુત્રીનું અવસાન અને વહેતી હતી, “સાંભળો, ગીતાંજલિની એક કાવ્યકંડિકામાં કવિ જીવન પછી કોલેરામાં નાના પુત્રનું અવસાન. હૃદય પર કારમા ઘા પડ્યા. અને મૃત્યુ વિષે આમ કહે છે : જીવન ઉપરના પ્રેમથી મારી જાણમાં પણ એથી કવિવરમાં અકર્મણ્યતા નથી આવતી, બલ્ક આધ્યાત્મિક આવી ગયું છે કે મૃત્યુ ઉપરનો પ્રેમ એનાથી કાંઈ જુદો નથી. શિશુ ઝોકમાંથી સર્જકતા ઓર નિખરે છે. તેમની લેખિનીમાંથી મૃત્યુગાન આક્રન્દ કરી મૂકે છે, પણ માતા તો એને જમણા સ્તનથી લઈને, દૂધ પ્રગટે છે. ટાગોર દ્વારા આપણને મૃત્યુને મિત્ર તરીકે, સખા તરીકે ધારા આપવા માટે, માત્ર ડાબા સ્તને ફેરવતી હોય છે !' આખા આવકારવાનું અર્થગર્ભ ચિંતન મળે છે...” વર્ગખંડમાં બિલકુલ સ્તબ્ધતા, નીરવ શાંતિ. માત્ર સિલિંગ ફેનનો વ્યાખ્યાન પૂરું થતાં હું અધ્યાપક ખંડમાં આવ્યો. થોડી વારમાં એક ધૂમ...ધૂમ...ધીમો અવાજ. મારી બાજુમાં મિત્ર દિનેશ બેઠો હતો. તેણે વિદ્યાર્થિની મારી પાસે આવી. મને કહે, “સર, આપે જે ગીતાંજલિ યુનિવર્સિટિ શિક્ષણ લીધા બાદ અમરેલીની કૉલેજમાં પોલિટિકલ પુસ્તકની વાત કરી તેનું પૂરું નામ-ઠામ આપશો? લાયબ્રેરીમાંથી સાયન્સના અધ્યાપક તરીકેનું કાર્ય સંભાળ્યું હતું.) બંને પરસ્પરને મળશે?' વ્યાખ્યાનની આવી ફળશ્રુતિ જોઈ મારી ભીતર આનંદની જોઈ રહ્યા, નિઃશબ્દ. જાણે આંખો કહેતી હતીઃ “કેવો ઈલમ છે સરની લહેર દોડી ગઈ. બહેનને “ગીતાંજલિ'ની માહિતી આપી. તે લાયબ્રેરી વાણીમાં! ટાગોરની ગીતાંજલિ તો એથીય અદ્ભુત હશે ને?' તરફ જવા ઉત્સુક હતી. મને મારી વિદ્યાર્થી-અવસ્થાનો દિવસ પુનઃ પિરિયડ પૂરો થયો. અવર્ણનિય તૃપ્તિથી મન ભર્યુંભર્યું હતું. ક્યારે યાદ આવ્યો. બંને પ્રસંગોમાં કેટલું બધું સામ્ય! બીજા પિરિયડ પૂરા થાય અને લાયબ્રેરીમાં જઈ “ગીતાંજલિ' જોઉં, જાઉં, એ-૬, ગુરુકૃપા સોસાયટી, શ્રી મુક્તિજીવન સ્વામી બાપા માર્ગ, વડોદરાતેની આતુરતામાં માંડ માંડ સમય વીત્યો. સાંજ પડી. ઝટઝટ યુનિવર્સિટિ ૩૯૦૦૦૬. ફોન : ૦૨૬૫-૨૪૮૧૬૮૦.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy