SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન પહોચ્યું છે, એની સાબિતિ સતત તેમજ અન્ય ચાહક મહાનુભાવો વધતી જતી ગ્રાહક સંખ્યા દ્વારા મળે | તા. ૧૫-૫-૪૧ના આ પત્રના પરમ સ્નેહી આજ પૂ. કાકા સાહેબે | પણ બીજી અનેક રીતે સહાયરૂપ છે, એટલું જ નહિ, પણ નવી પેઢી ‘પ્રબુદ્ધ જેન'ને વિશાળ બનાવવાનું સુચન કરતો પત્ર થઈ પડશે જ એવી અમને શ્રદ્ધા છે. ‘પ્ર.જી.ના અંગ્રેજી સ્વરૂપને જોવા | પરમાનંદભાઈને લખ્યો. વાચકોમાં વિશ્વાસ છે. પણ આતુર છે. પરંતુ આટલું પૂરતું નથી, એટલે હવે અમે કેટલાંક પાના | વર્ધા હોઉં છું ત્યારે તમારું ‘પ્રબુદ્ધ જૈન' જોવાની ઇંતેજારી રહે ‘પ્રબુદ્ધ જીવન નિધિ'નું સ્થાયી અંગ્રેજીમાં પ્રગટ કરવાની યોજના | છે. 'પ્રબુદ્ધ જૈન’ જેવા કોમી નામ તળે કેટલા દિવસ સુધી રહેશો ? ભંડોળ માતબર આંકડામાં એકત્રિત કરી છે એ માટે ભારત સરકારના | જે જૈન હોય તે રાષ્ટ્રીય ન હોય એમ હું નથી કહેવા માંગતો અને | થવું જરૂરી છે. અત્યારે ‘પ્ર.જી.” પોસ્ટ ખાતાની મંજૂરી માટે કાર્યવાહી | જાગતો પ્રબુદ્ધ જૈન તો શુદ્ધ રાષ્ટ્રીય જ હોઈ શકે એ બધું ખરૂં. નિધિ પાસે પંદર લાખની રકમ છે શરૂ કરી દીધી છે. હવે અંગ્રેજી પૃષ્ઠ | પણ ઝેરી કોમીવાદના આ દિવસોમાં આપણે કોમી નામ ધારણ આટલી જ બીજી પંદર લાખની રકમ દ્વારા દાદા-દાદી અથવા પિતા-માતા | કરીને ન જ ચાલવું જોઈએ. ૫૦ હજારના ૩૦ દાતાઓ પાસેથી પોતાના સંતાનોને ‘પ્રબુદ્ધ જીવનની મળે તો બીજા પંદર વરસ સુધી આંગળી પકડાવી શકશે. આ એક | તમારું અને તમારા પાક્ષિકનું મુખ્ય કાર્ય જૈન સમાજને તેમ જ ! પ્ર.જી.” આજ સ્વરૂપમાં પ્રગટ થતું ઐતિહાસિક સંસ્કારિક ઘટના બની | આખા ગુજરાતને અહિંસાની નવી દૃષ્ટિ આપવાનું છે અને એ રહે. અથવા પ્રત્યેક અંક માટે વીસ રહેશે. નવી દૃષ્ટિએ જીવનના બધા પાસા ખીલવવાનું છે. હજારના એકની જગ્યાએ પંદર “પ્રબુદ્ધ જેન” અને “પ્રબુદ્ધ હજારના બે અથવા ત્રીસ હજારના | મને પોતાને ભારેખમ નામ પસંદ કરવામાં સંકોચ નથી હોતો. જીવન'ની વિશ્વસનિયતા અને એક સૌજન્યદાતા મળે તો “પ્ર.જી.” પ્રિયતા, તેમજ અપેક્ષાઓ વિશે | ઉદ્દેશ મહાન હોય તો નામ પણ મહાન રખાય. ઘણીવાર નામ જ યથા સ્વરૂપે ટકી રહે. અનેક મહાનુભાવોએ પ્રસંગે પ્રસંગે આપણને એવી જાતની દીક્ષા આપે છે અને આપણી પાસે ઉચ્ચ મંદિરનો જીર્ણોદ્ધાર થાય, કે પોતાના ભાવો વ્યક્ત કર્યા છે, જે | આદર્શ પળાવે છે. તંબુર જો સ્ટેજ ઉચ્ચ સ્વરમાં રાખ્યો હોય તો તે નવનિર્માણ થાય તો ત્યાં દાતાની આ અંકમાં અહીં પ્રગટ છે. ઉપરાંત | રીતે ગાવું જ પડે છે. તમારા પાક્ષિકથી જો સંતોષ ન થયો હોત | તકતી મૂકાય, પણ એ તકતી તો પ્ર.જી.'ની કેટલીક એતિહાસિક | તો નામ પરિવર્તનની સૂચના હું ન જ કરત. વ્યક્તિ જ્યારે ત્યાં જાય ત્યારે વાંચે, ઘટના અને અન્ય વિગતો પણ આ પરંતુ ‘પ્ર.જી.'માં પ્રગટ થતું સૌજન્ય અંકના પાના નંબર ૩૫ ઉપર પ્રગટ કરી છે. એ વાંચવાથી વાચક અને સ્મૃતિ નામ તો અનેક પ્રાજ્ઞ વાચકોની દૃષ્ટિ દ્વારા હૃદય સુધી મહાશયને પ્રતીતિ થશે કે “પ્ર.જી.'ને જ્યારે જ્યાં સારું લાગ્યું ત્યારે તરત જ પહોંચે અને એ જ પળે એ વાચકના આત્મામાંથી આનંદનો સત્યને સાથ આપ્યો છે, ગમે તેટલી મુશ્કેલીમાં પણ જાહેર ખબર ન અને આશીર્વાદનો ભાવ પ્રગટે. લેવાની નીતિને તિલાંજલિ નથી આપી. વાચકની પ્રજ્ઞાને-જીવનને- કોઈ જૈન મુનિ ભગવંત આવી પચીસ વરસ માટેની મોટી પૃષ્ટ ‘પ્રબુદ્ધ' ભાવ તરફ ગતિ કરાવે એવું જ વાંચન પીરસ્યું છે. સમાજ તકતી માટે જૈન શ્રેષ્ટિને અનુમોદના કરશે? ભવ્યાતિભવ્ય મહોત્સવો પ્રવાહ એની દિશા છે અને પ્રબુદ્ધ ચિંતન એનો આત્મા છે. એના સ્થાપકો ભલે થાય, પણ સાથોસાથ આવા શબ્દ મહોત્સવ થાય એ શાસન ભલે જૈન હતા, પણ સર્વ પ્રથમ તેઓ રાષ્ટ્રીયતાને વરેલા હતા, એટલે સેવા છે જ, તો એ મોટી સ્થાયી રકમના વ્યાજમાંથી જ “પ્ર.જી.'નું જ અંગ્રેજ સરકાર સામે ન ઝૂક્યા, અને રાષ્ટ્રીય ક્રાંતિ સમયે જેલ વાસ પ્રકાશન થાય. મંદિર નિર્માણના પુણ્ય કરતા આ શ્રુતપુણ્યનું મૂલ્ય પણ “મહાપ્યો'. એના વાચકો-લેખકો જૈન જ નથી, પણ સર્વ ધર્મ અને ઓછું નહિ હોય. જૈન શાસ્ત્રમાં શ્રુતભક્તિને જિન ભક્તિનું સ્થાન કોમના છે. એ ‘નવપદ', “મહાવીર’ કે ‘આગમ' વિશેના વિશેષ અંકો અપાયું જ છે આપે છે તો ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોર વિશેના વિશિષ્ટ અંકોનું ‘પ્ર.જી.'ના વાચકોને પોતાના વિચારો-ઉપાયો સૂચવવા અમે નિર્માણ પણ કરે છે. અલબત્ત, વાચક વર્ગમાં જૈનો અને જૈન મુનિ નિમંત્રીએ છીએ. ભગવંતો વિશેષ છે એટલે જૈન તત્ત્વ વિશે વધુ સાહિત્ય પ્રગટ થાય છે. અમારી આ ટહેલનો સકારાત્મક પ્રત્યુત્તર મળશે એવી અમને શ્રદ્ધા પરંતુ એમાં હેતુ જૈન ધર્મના પ્રચારનો નથી, પણ સમાજના પ્રત્યેક છે અને નહિ મળે તો, તો “બેક ટુ પિવેલિયન', માત્ર ૨૮ પાના, વર્ગની પ્રજ્ઞાને વિકસિત કરે એવું જૈન સત્ત્વ-તત્ત્વ દર્શન પ્રસ્તુત વિશેષ અંકો નહિ. વગેરે વગેરે. અગાશીમાં શબ્દ ઘોડા દોડાવવાના! કરાવવાનો હોય જ છે. પરંતુ અમને આ લેખ વાંચનારમાં અને ઉદાર દાતામાં પ્રતિસાદ માટે આવું ‘પ્ર.જી.’ આજે કટોકટી અને મંથન પાસે આવીને ઊભું છે. શ્રદ્ધા છે. અમને ‘નિયતિ'માં વિશ્વાસ નથી. વાચકોમાં છે, એ પણ નિયતિ? પ્રત્યેક મહિને ‘પ્ર.જી.’ની આતુરતાપૂર્વક રાહ જોતાં વ્હાલા વાચકો Hધનવંત શાહ અને ગ્રાહક મહાશયો તો આ લવાજમ વધારાને સ્વીકારી લેશે જ, drdtshah@hotmail.com
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy