SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન ૨૧ પૂ. શશીકાંતભાઈ મહેતાના સાનિધ્યમાં ત્રીજી કાયોત્સર્ગ શિબિર B દિપ્તિબેન સોનાવાલા તા. ૧૨-૪-૧૨ રાતના આઠ વાગે અમારી યાત્રાની શરૂઆત મહેતાનું પદ યાદ આવી ગયું ‘અંતે તો હેમનું હેમ હોયે” થઈ. સૌરાષ્ટ્ર મેઈલમાં અમારી સ્પેશ્યલ બોગી જોડાઈ અને અમે ૪૫ પૂજ્ય શ્રી શશીકાંતભાઈએ ત્રીજી સુમંગલા પીઠની આરાધના કરાવી. આરાધકો એમાં ગોઠવાયા. પંચ પરેષ્ઠિનો અભિષેક પોતાના ઉપર ઝીલતાં ઝીલતાં અમે સર્વ ધન્ય તા. ૧૩-૪-૧૨ બપોરે ૨ વાગે અમે જામખંભાળિયા પહોંચ્યા બની ગયા. ચોથી સુરક્ષા પીઠનાં ૬ પગથિયાં અને સુમેરૂ પીઠનાં સગર્ભ એ દરમિયાન ટ્રેનમાં શ્રી અમૃતભાઈએ માઈકની ગોઠવણ કરી અમને કાયોત્સર્ગે અમારી ભાવદશાને નવી દિશા આપી. શ્રી અષ્ટાપદની ભાવયાત્રા કરાવી ભાવવિભોર બનાવી દીધા. શ્રીમતી આચાર્યશ્રીની પવિત્ર વાણીએ અમારી શ્રદ્ધાને દૃઢ બનાવી. રાત્રે રૂપાબહેને બહેરા પરિવારની કથા કહી બોધ આપ્યો કે જેને જે અને શ્રી અમૃતભાઈએ ભાવ પ્રાણાયમની પદ્ધતિ સમજાવી. અને પ્રયોગો જેટલું સાંભળવું હોય છે તે જ અને તેટલું જ સાંભળે છે. શ્રી નિતીનભાઈ કરાવ્યા. આજ્ઞાચક્રથી સિદ્ધ પરમાત્મા સાથે કેવી રીતે જોડાણ કરવું અને શ્રીમતી પ્રેરણાબેને ભક્તિ કરાવી. ખરે જ અમારી ધર્મયાત્રાની અને કુંભક કરી પરમાત્માની સાથે અનુસંધાન કરવાની વિધિસરની સુંદર શરૂઆત થઈ. પ્રક્રિયા શીખવાડી. તેમનો આભાર. જામખંભાળિયામાં હાલાર તીર્થમાં પહોંચી સહુ પોતપોતાના સ્થાને તા. ૧૫-૪-૧૨, સવારે ૫-૩૦ વાગે નવકાર પીઠમાં આચાર્ય ગોઠવાયા. ચાર વાગે ચીકુવનમાં પહોંચ્યા. ચતુર્વિધ સંઘની હાજરીમાં શ્રી હેમપ્રભસૂરિએ કલ્પના, ધારણા, ધ્યાન અને અનુભૂતિથી અગ્નિ, પૂજ્ય આચાર્યશ્રી હેમપ્રભસૂરિએ વાયુ અને પૃથ્વી તત્ત્વનું ધ્યાન મંગલાચરણ કર્યું. અદ્ભુત | કાયોત્સર્ગ ધ્યાન શિબિર-ડી.વી.ડી. | કવરાની પ્રક્રિયા શીખવાડી જેનાથી વાતાવરણ સર્જાયું હતું અને એક | નવેમ્બર ૨૦૧૧નો શ્રી મુબઈ જૈન યુવક સંઘ પૂ. શ્રી શશીકાંતભાઈ | ભેદવિજ્ઞાનની માહિતી પ્રાપ્ત થઈ બનાવ બન્યો. દીપપ્રાગટય અને | મહેતાના સાંનિધ્યમાં પ્રેમપુરી આશ્રમમાં કાયોત્સર્ગ ધ્યાન શિબિરનું | સવારે ૯-૩૦ વાગે શ્રી ધપપજાનો ધમાડો ઉપર આવેલા આયોજન કર્યું હતું. તેની ડી.વી.ડી. તેયાર થઈ ગઈ છે. શિબિર સમયે શશીકાંતભાઈએ સાધનાનો એક મધપૂડાને અયો અને સેંકડો | જે જિજ્ઞાસુ શ્રાવકોએ આ ડી.વી.ડી.માટે નામ લખાવ્યા છે તેઓએ નવો આયામ આપ્યો. Zero મધમાખીઓએ હુમલો કર્યો, | કાર્યાલયનો સંપર્ક કરી ડી.વી.ડી. મંગાવી લેવી. જેમણે - T | કાર્યાલયનો સંપર્ક કરી ડી.વી.ડી. મંગાવી લેવી. જેમણે નામ ન લખાવ્યો | પ્રાર્થના' પ્રભુ પાસે માંગણી એટલે મધમાખીના ડંખથી ઘણા હોય તેઓ પણ કાર્યાલયનો સંપર્ક કરી શકે છે. જે માંગીએ છીએ તે પ્રભુ કરતાં વધારે આરાધકો સાધુ તથા સાધ્વી રૂા. ૧૦૦/- ના ડોનેશનથી ડી.વી.ડી. મેળવી શકાશે. કિંમતી માનીએ છીએ અને શું પ્રભુને પરેશાન થયા હતા છતાં અજબ શાંતિ અને સમતાપૂર્વક સહુનો ઈલાજ આજીજી કરીએ તો જ આપે? બાકી તેમની કરૂણા સંઘરીને રાખે? ચાલતો હતો. જેમનો વર્ષીતપ ચાલે છે તે શ્રી યાત્રિકભાઈએ, વેદનાગ્રસ્ત બપોરે ૩-૩૦ વાગે આચાર્યશ્રીએ ભાષ્ય અને પ્રગટપૂજા કરાવી. હોવા છતાં, આને સંવર અને નિર્જરાનો માર્ગ કહી એક ઉચ્ચ કોટિનાં દરેક સાધકને નવકાર મંત્રના ૬૮ અક્ષરોનું એક મુખપૃષ્ટ આપ્યું. સાધકનું ઉદાહરણ પૂરું પાડ્યું. સાધકે સમુહમાં ૬૮ પ્રગટ નવકાર બોલી વાસક્ષેપથી એક એક અક્ષર શ્રી અમૃતભાઈએ મધમાખીઓને ત્રણ નવકાર અર્પણ કરી તેમની પર પૂજા કરી. ખૂબ જ અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. તેમણે કહ્યું, ક્ષમા યાચી કે અમે તમને કોઈ પણ પ્રકારે પજવ્યા હોય તો માફ કરજો. આ ભાષાવર્ગણાના પુદ્ગલો ચૌદ રાજલોકમાં વલયની જેમ પ્રસરી જૈન દર્શનની જીવદયા આવી ઉત્કૃષ્ટ જ હોય. પાછા જ્યાંથી શરૂ થયા હોય ત્યાં આવે છે. રાત્રે શ્રી શશીકાંતભાઈએ કાયોત્સર્ગ વિધાનની પાંચ પીઠમાંથી રાત્રેશ્રી યાજ્ઞિકભાઈ અને શ્રીમતી રૂપાબહેને જ્ઞાનની લહાણી કરી. પહેલી બે પીઠ, સુદર્શન અને સુશ્રુતનો ટૂંકમાં પરિચય આપ્યો. તા. ૧૬-૪-૧૨ : ઉપાશ્રયમાં વહેલી સવારે ચતુર્વિધ સંઘની તા. ૧૪-૪-૧૨ઃ સવારે ૫-૩૦ વાગે નવકાર પીઠમાં નવકાર હાજરીમાં દીપકના આછા પ્રકાશમાં જ્યારે શ્રીમુખેથી મંત્રદિક્ષા મળી મંત્રની આરાધના આચાર્ય શ્રી હેમપ્રભસૂરિએ કરાવી. આખુંય વાતાવરણ ત્યારે અમે સો ગગદિત બની ગયા. અમારા ઉપર વરસાવેલી નવકાર મંત્રના શબ્દોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. બપોરે આચાર્ય ભગવંત સાધુગણની કૃપાથી અમે તેમના જન્મોજન્મના ઋણી બની ગયા છીએ. શ્રી હેમપ્રભસૂરિ, પન્યાસ શ્રી વજસેન મ.સા. અને પૂજ્ય શ્રી તે સૌના ચરણોમાં અમારા કોટિ કોટિ વંદન. શશીકાંતભાઈની જ્ઞાન પ્રભાવક વાણીથી અમે સહુ સંમોહિત થઈ ગયા. સૌ સાધુગણને વંદન કરી અમે મોટામાંઢામાં આવેલા શ્રી વાસુપૂજ્ય પન્યાસ શ્રી વજસેન મ.સા.એ કહ્યું, “સત્તાથી આત્મા અને પરમાત્મા સ્વામીના દહેરાસરે દર્શન કરવા ગયા. આ દહેરાસરજીના ૨૦૦ વર્ષ એક જ છે જેમ માટી અને ઘડો કે સોનું અને આભુષણો’ નરસિંહ પૂરા થાય છે. સૌરાષ્ટ્રની મહેમાનગતિનો અનુભવ કર્યો. શ્રી
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy