SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રબુદ્ધ જીવન મે, ૨૦૧૨ પ્રેમચંદભાઈ, જે સંઘના ટ્રસ્ટી છે” તેમણે આખું ગામ શણગાર્યું હતું. જામખંભાળીયામાં તા. ૧૨-૪-૧૨, તા. ૧૭-૪-૧૨. ત્યાંથી અમે સૌએ જામનગર સ્થિત આવેલાં તીર્થસ્થાનના દર્શન કર્યા. પ. પૂ. પન્યાસી શ્રી વજસેનસુરી મ.સા. જામનગરની કુંવરબા ભોજનશાળામાં ભોજનની સુંદર વ્યવસ્થા શ્રી પ. પૂ. આચાર્ય શ્રી હેમપ્રભસુરી મ.સા. રમણીકભાઈએ કરી હતી. પ. પૂ. આચાર્ય શ્રી લલીતશેખર મ.સા. બપોરે ત્રણ વાગે ટ્રેનમાં સ્પેશ્યલ બોગીમાં બેસી તા. ૧૭-૪-૧૨, પ. પૂ. આચાર્ય શ્રી મોહનસેન મ.સા. સવારે સાત વાગે અમે પાછા મુંબઈ આવ્યાં. તથા ૭૦ સાધુ-સાધ્વીજીની નિશ્રામાં આ શિબિર યોજાઈ. સર્વ આવી અવિસ્મરણીય યાત્રા કરવા બદલ અમે શ્રી મુંબઈ જૈન યુવક પૂજ્યશ્રીઓને અમારા કોટિ કોટિ વંદન. સંઘનો આભાર વ્યક્ત કરીએ છીએ. પૂ. શશીકાંતભાઈના સાંનિધ્યમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૨૬, ઍવરેસ્ટ બિલ્ડીંગ, ૧૨, પેડર રોડ, જસલોક હૉસ્પિટલની સામે, આયોજીત તૃતીય કાયોત્સર્ગ વિધાન શીબીર હાલારતીર્થ મુંબઈ- ૪૦૦૦૨૬. કૈલાસ શ્રુતસાગર ગ્રંથસૂચિ વિમોચન સમારોહ આચાર્ય શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર, કોબામાં બે લાખથી (માણિકચંદ ગ્રુપ), શ્રી અજિતભાઈ બોઘરા (વિશાખાપટ્ટનમ્), શ્રી વધારે હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ છે એ હસ્તલિખિત ગ્રંથોની સૂચિ સોનાચંદજી બોથરા (કોલકાતા), શ્રી ગૌરવભાઈ શાહ (આણંદજી ૫૦ થી પણ વધારે ભાગોમાં પ્રકાશિત કરવાની યોજના છે. રાષ્ટ્રસંત કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી), શાંતાક્રુઝ જૈન સંઘના ટ્રસ્ટીગણ, શ્રી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજની સુધીરભાઈ મહેતા (પ્રમુખશ્રી-શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર), શ્રી પાવન નિશ્રામાં તા. ૨૧-૪-૨૦૧૨ ને શનિવારના રોજ ગોડીજી ચંદ્રપ્રકાશજી અગ્રવાલ (કોસાંબી), શ્રી પ્રફુલ્લભાઈ (મુંબઈ), શ્રી પાર્શ્વનાથ જૈન મંદિર પાયધૂની-મુંબઈના જિનાલયના દ્વિશતાબ્દી પ્રેમલભાઈ કાપડિયા (મુંબઈ), શ્રી સુરેશભાઈ દલાલ (મુંબઈ), શ્રી મહામહોત્સવના શુભ અવસરે સોનામાં સુગંધ જેવું કૈલાસશ્રુતસાગર ચીમનભાઈ પાલીતાણાકર (મુંબઈ), શ્રીમતી જયવંતીબેન મહેતા, શ્રી ગ્રંથસૂચિ ભાગ ૯ થી ૧૨નું વિમોચન થયું. આ વિમોચન પ્રસંગે વેણુ ગોપાલ ધૂત (વિડિયોકોન) અને ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી ડૉ. અનેક શ્રુતપ્રેમીઓ અત્રે ઉપસ્થિત રહ્યા હતા. ધનવંત શાહ વિગેરે મહાનુભાવોની હાજરીથી પ્રસંગ વધુ દીપી ઉઠ્યો ગુરૂદેવશ્રીના મંગલ આશીર્વાદથી કાર્યક્રમ પ્રારંભ થયો હતો. શ્રી હતો. મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ શ્રી સુધીરભાઈ મહેતાએ આ પ્રસંગે ગ્રંથસૂચિના સર્જનમાં જેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતાં કહ્યું હતું કે-આજે આપણે એવા જ્ઞાનમંદિરના કાર્યકર્તાઓનું બહુમાન પણ શ્રી મહાવીર જૈન જોઈએ છીએ કે કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર દેશ-વિદેશમાં પ્રસિદ્ધ આરાધના કેન્દ્ર. કોબાના ટ્રસ્ટીગણ તરફથી કરવામાં આવ્યું. થઈ ગયું છે. જ્ઞાનમંદિર કોબામાં સંગ્રહિત બે લાખથી વધારે હસ્તપ્રતોના આ જ્ઞાનમંદિરમાં સંગ્રહિત હસ્તલિખિત ગ્રંથોની અત્યંત ઉપયોગી સૂચિકરણની પદ્ધતિ અહીં જ વિકસિત થઈ છે અને આ પ્રણાલી અત્યાર સૂચનાઓ અને એની નાની નાની વિગતોનું સૂચિપત્ર એક અથવા બે સુધીની સૌથી વિસ્તૃત અને મહત્ત્વપૂર્ણ સૂચિકરણ પદ્ધતિ છે આ જ ભાગોમાં દરવર્ષ પ્રકાશિત થયું હતું. પરંતુ ગોડીજી પાર્શ્વ-પ્રભુની કૃપા પદ્ધતિ દ્વારા અત્યાર સુધી સૂચિકરણનું કાર્ય થઈ રહ્યું છે. આવા પ્રકારની અને પૂજ્ય ગુરૂદેવશ્રીના આશીર્વાદથી અમારા ટ્રસ્ટીગણ અને સૂચિ સંકલિત કરવા અત્યંત ધીરજ, અથાગ પરિશ્રમ અને લાંબો સમય જ્ઞાનમંદિરના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમના ફળ સ્વરૂપે આજે ભાગ આની પાછળ પસાર થતો હોય છે. જ્ઞાનમંદિરમાં કાર્યરત પ્રાચીન ૭ થી ૧૨ એકસાથે ચાર ભાગો પ્રકાશિત કરી શ્રીસંઘના ચરણોમાં લિપિ તેમજ વિવિધ ભાષાઓના જાણકારો દ્વારા દિવસ રાત આ સંપાદન સમર્પિત કરતાં અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. સંશોધનનું કાર્ય થતું હોવાથી સુગમતા પૂર્વક આ ગ્રંથસૂચિનું નિર્માણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા અને શ્રી ગોડીજી મહારાજ અને પ્રકાશન થાય છે. આ હસ્તલિખિત ગ્રંથ સૂચિમાં મુખ્યત્વે બે વિભાગ જૈન ટેમ્પલ એન્ડ ચેરીટીઝ-મુંબઈના ટ્રસ્ટીગણ તરફથી ગ્રંથરત્ન હોય છે. ચતુષ્ટયના વિમોચન તથા ૨૦૦ વર્ષના એતિહાસિક મહામહોત્સવ પ્રથમ પ્રત વિવરણ વિભાગ અને દ્વિતીય કૃતિ વિવરણ વિભાગ પ્રસંગે દેશ-વિદેશમાંથી પધારેલા મહાનુભાવોનું શ્રીફળ, શાલ અને જેમાં-પ્રતવિવરણ વિભાગમાં ગ્રંથનું ભોતિક સ્વરૂપ એની વિશેષતા સ્મૃતિચિહ્ન આપીને અભિવાદન સાથે બહુમાન કરવામાં આવ્યું હતું. સ્થિતિ લંબાઈ, પહોળાઈ, પંક્તિસંખ્યા, અક્ષર સંખ્યા, પ્રતિલેખકનું ઉપસ્થિત મહાનુભાવોમાં શ્રી સંવેગભાઈ લાલભાઈ (આણંદજી નામ, પ્રતિલેખન વર્ષ, પ્રતિલેખન સ્થળ આદિનું વિવરણ હોય છે જ્યારે કલ્યાણજી પેઢીના પ્રમુખશ્રી), શ્રી રસિકભાઈ એમ. ધારીવાલ કૃતિવિવરણ વિભાગમાં કૃતિની સૂચનાઓની અંતર્ગત કૃતિનું નામ,
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy