SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૨ હસ્તાંતરણ થાય છે. આવા સાહિત્યનું સંશોધન કરી તેને ગ્રંથસ્થ જાય. પિતાશ્રીએ આપેલ ધર્મ, કુટુંબપ્રેમ અને સંસ્કારવારસાને તેમણે કરવાથી આવનારી અનેક પેઢીઓ સુધી સાહિત્યના વારસાને જીવંત અખંડ રીતે જાળવ્યો જ નથી સવાયો કર્યો છે. જ્ઞાનનું સંવર્ધન, રાખી શકાય છે. આવા આ અદ્ભુત, ઐતિહાસિક, અવિસ્મરણીય સંશોધન અને સંમાર્જન કરવાના આ પુણ્યકાર્યમાં સહભાગી થઈ કાર્યક્રમનું આયોજન થયું શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા- તેમણે જ્ઞાનતીર્થની, હાલતા-ચાલતા સ્થાપત્યની સ્થાપના કરી છે આયોજક ડૉ. ધનવંતભાઈ શાહની રાહબરી નીચે અને સૌજન્ય તેમ કહીશું તો તેમાં જરાપણ અતિશયોક્તિ નહિ ગણાય. વળી સાંપડ્યું મુંબઈના “રૂપ-માણક ભંસાલી ચેરિટેબલ ટ્રસ્ટ'નું. ૩૦૦ જેટલા વિદ્વાનો, જિજ્ઞાસુઓનો જે રીતે “આતિથ્ય સત્કાર' આ સાહિત્ય સમારોહ આભની ઊંચાઈને આંબી લીધી છે. દિન- કર્યો તેનાથી “અતિથિ દેવો ભવ'ની ઉક્તિ યથાર્થ ઠેરવી. પ્રતિદિન સંશોધકોની વધતી સંખ્યાએ ૧૦૦ નો આંક વટાવી દીધો આ સાહિત્ય સમારોહ ધર્મ, જ્ઞાન અને લક્ષ્મીનો અદ્ભુત ત્રિવેણીસંગમ બની ગયો. શાસનદેવી મા સરસ્વતી અને મા લક્ષ્મીના જ્ઞાન-ભાવના-સેવા-ઐક્ય અને સમર્પણનો જેમાં મહાસંગમ આશીર્વાદરૂપ આ ભગીરથ કાર્યના સંચાલનમાં શ્રી કાંતિભાઈ અને થયો છે તેવા આ મહાયજ્ઞમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈ તથા શ્રી દિલીપભાઈ સંદેશાની ટીમનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો કસ્તુરભાઈ લાલભાઈ ઈન્ડોલોજી ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જેને કારણે સમગ્ર પ્રસંગને ચાર ચાંદ લાગ્યા. શ્રી પારસમલજી જિતેન્દ્રભાઈનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું. પોતપોતાના ક્ષેત્રના ભંસાલી, શ્રી મોહનલાલજી, શ્રી બાફનાજી જેવા વડીલ મહાનુભાવોએ પ્રખર વિદ્વાન, નામાંકિત અગ્રણી હોવા છતાં મિલનસાર સ્વભાવ, આ પ્રસંગમાં સતત ઉપસ્થિત રહી સર્વેને એક પ્રેરણાબળ આપ્યું. સાદગીપૂર્ણ સરળતા અને નિરાભિમાની વ્યક્તિત્વના સ્વામી એવા જૈન સાહિત્યની રચના ઘણા બધા પ્રકારમાં જોવા મળે છે, જેમ આ બંને મહાનુભાવોએ વિષયોની પસંદગી અને શોધક્ષેત્રની કે રાસ, સ્તવન, સ્તુતિ, સુભાષિત, ગીત, ચોપાઈ, હરિયાળી, અધ્યક્ષતા ગ્રહણ કરી વિદ્વાન રાહબરની આગેવાની પૂરી પાડી અને છંદ, દૂહા વગેરે. આગમો ઉપરાંત અન્ય ગદ્ય-પદ્ય રચનાઓનો સર્જાયો એક યાદગાર સાહિત્ય સમારોહ. બંને મહાનુભાવોએ મુખ્ય ઉદ્દેશ લોકોને પ્રતિબોધ આપી જીવનને સન્માર્ગે વાળવાનો ધનવંતભાઈની સાથે કદમ મિલાવીને કાર્ય કર્યું અને એક બેનમુન રહ્યો છે. આ રચનાઓમાં ભારતીય ઇતિહાસ, કલા, સાહિત્ય, આયો જનની જૈન સમાજને ભેટ આપી. આ ઉપરાંત શ્રી સંસ્કૃતિ, સમાજ, સંસ્કાર અને રીત-રિવાજોનું પ્રતિબિંબ જોવા મળે ગુણવંતભાઈ બરવાળિયા, શ્રી અભયભાઈ, શ્રી ગુલાબભાઈ, શ્રી છે. આથી આ રચનાઓનું મૂલ્ય ઘણું વધી જાય છે. આવી હજારો ધરમચંદજી જેવા વિદ્વાનોનો પણ પ્રશંસનીય ફાળો રહ્યો. રચનાઓ જ્ઞાનભંડારોમાં સંગ્રહિત છે. કેટલીક પ્રકાશિત છે તો આ સમગ્ર સુચારુ આયોજનને સૌજન્ય દ્વારા મૂર્ત સ્વરૂપ આપ્યું કેટલીક અપ્રકાશિત છે. આ રચનાઓના મહત્ત્વને સમજીને તેના વિષે શ્રી રૂપ-માણક ભંશાલી ચેરિટેબલ ટ્રસ્ટ-મુંબઈએ. જેના થકી આ સંશોધન કરવા માટે જ સાહિત્ય સમારોહનું આયોજન થાય છે. ગૌરવમય, ગરિમાપૂર્ણ, ઐતિહાસિક ક્ષણોનો યાદગાર અનુભવ આ ચાર દિવસના સમારોહમાં મુખ્ય બે વિષય જૈન પત્રકારત્વ પ્રાપ્ત કરવાની, સહભાગી બનવાની સર્વેને તક મળી એવા અને રાસા સાહિત્ય ઉપર ૩૦૦ શ્રોતાઓની ઉપસ્થિતિમાં લગભગ બંધુબેલડી શ્રી વલ્લભભાઈ અને શ્રી મંગલભાઈ ભંસાલીની તો શું ૧૦૦ જેટલા વિદ્વાનોએ પોતાના શોધનિબંધનું વાંચન કર્યું. આ બંને વાત જ કરવી? ધર્મલક્ષ્મી, પુણ્યલક્ષ્મી, કર્મલક્ષ્મી, ધનલક્ષ્મી, જ્ઞાન- વિષય પર જરા વિસ્તૃત રીતે જોઈએ તો તેના વિષે ખ્યાલ આવી શકશે. લક્ષ્મી, સંસ્કારલક્ષ્મી અને ભાગ્યલક્ષ્મીના સ્વામી આ બંધુબેલડીએ ૧. જેના પત્રકારત્વ :પોતાના સમગ્ર પરિવારના સહયોગથી, બીજી વખત સાહિત્ય ભૂતકાળમાં ઘણા બધા જૈન પત્રકારો થઈ ગયા. તેમણે ભગવાન સમારોહનું યજમાનપદ શોભાવ્યું જે ખરેખર પ્રશંસનીય, પ્રેરણાદેય મહાવીરે જે જે બાબતોને નકારી ક્રાંતિ જગાવી હતી તે માર્ગે જ અને અનુકરણીય છે. માતા-પિતા અને વડીલ બંધુને અનોખી, આગળ વધ્યા છે. તે વખતના સમાજમાં પ્રવર્તતી સમસ્યાઓ જેવી સરાહનીય જ્ઞાનાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ ખરેખર બેમિસાલ રહી. કે નારીશક્તિની અવગણના, વિધવા સ્ત્રીના પુનર્વિવાહ, અઢળક સંપત્તિના સ્વામી તો ઘણા હોય છે પણ દિલની અમીરાઈ તો સ્ત્રીશિક્ષણ, પ્રેતભોજન, બાળલગ્ન, બાળવિધવાની દોઝખ જેવી કોઈકને જ પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સન્માર્ગે વાપરી જિંદગી પર પ્રકાશ પાડીને તેનો વિરોધ કર્યો હતો. આ સમય એવો તેનો પુણ્યાનુબંધી પુણ્ય બાંધવામાં ઉપયોગ કરવાની કળા કોઈક હતો કે લોકમાનસમાં આ બધી બાબતોનું દઢીકરણ થઈ ગયું હતું. વિરલાને જ પ્રાપ્ત થયેલી હોય છે. આ બંધુબેલડીને એ કળા હસ્તગત તેથી પત્રકારોને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. છતાં આવી છે. તેમનામાં રહેલી આત્મિયતા, સરળતા, સાદગી, પરિસ્થિતિ સામે પણ તેઓ ઝઝૂમ્યા હતાં એટલું જ નહિ ક્યારેય નિરાભિમાનીપણું, ઉત્કટ ધર્મપ્રેમ, ઉદારતા, સંસ્કારિતા અને માત્ર આજીવિકા માટે પીળું પત્રકારિત્વ કે સ્થાપિત હિતોની સાધર્મિક વાત્સલ્યના ગુણો જોઈ ચોથા આરાના શ્રાવકની યાદ આવી ચાપલૂસી કરી નહોતી. તલવારની ધાર પર ચાલીને તેઓએ માત્ર
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy