SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન પોતાનું અસ્તિત્વ ટકાવ્યું જ નહોતું પરંતુ પુરવાર પણ કરી બતાવ્યું તેના પરથી જુદા જુદા પ્રકાર પાડી શકાય જેમકે, હતું. આ કામ કંટાળાજનક હોવાની સાથે ઘણું મુશ્કેલ પણ છે. ધાર્મિકકથાત્મક : ધાર્મિક કથા દ્વારા જેમાં વિષયવસ્તુનું અણગમા-વિરોધને અવગણીને આગળ વધવાનું હોય છે. હંમેશા નિરૂપણ કરવામાં આવ્યું હોય તેવા રાસ. જાગ્રત રહીને, કાર્યક્ષમતા જાળવીને, આંખકાન ખુલ્લા રાખીને, બનેલા -ચરિતકથાત્મક: બનાવોને યોગ્ય સમયે લોકો સુધી પહોંચાડવાનું કાર્ય પત્રકારોનું છે. ૧. પૌરાણિક : પૌરાણિક પાત્રો જેવા કે નેમનાથ, ભરત, આથી જ પત્રકારત્વને ‘ચોથી જાગીર’, ‘જાગ્રત પ્રહરી' જેવા વિશેષણો બાહુબલિ, જંબુસ્વામી, ગૌતમસ્વામી વગેરે ધર્મપુરુષોને કેન્દ્રમાં અપાયા છે તે યોગ્ય જ છે. રાખીને રચાયેલા હોય છે તેનો આ પ્રકારમાં ઉલ્લેખ કરી શકાય. આ વિષય પર લગભગ ૨૬ જેટલા શોધનિબંધો રજૂ થયા હતા. ૨. ઐતિહાસિક : વસ્તુપાલ, તેજપાલ, સમરસિંહ કે જગડુશા ૨. રાસા સાહિત્ય: જેવી વ્યક્તિવિશેષને કેન્દ્રમાં રાખીને જેની રચના કરવામાં આવી રાસા સાહિત્ય એ જૈન મુનિઓ અને વિદ્વાન શ્રાવકો દ્વારા વિસ્તૃત છે તે ઐતિહાસિક ચરિતકથાત્મક વર્ગમાં આવી શકે. રીતે ખેડાયેલો વિષય છે. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં તો તેમ-તીર્થાત્મક : ગિરનાર, શેત્રુંજય આદિ જૈન તીર્થોનું મહાભ્ય ગુજરાતી સાહિત્યનો સુવર્ણયુગ ખીલવવામાં જૈન કવિઓનું પ્રદાન વર્ણવતા રાસને તીર્થાત્મક રાસ કહી શકાય. ઘણું મહત્ત્વનું રહ્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મંગલ ડું-ઉપદેશાત્મક : જીવદયા, દાન વગેરે પર આધારિત રાસને પ્રારંભ રાસા સાહિત્યથી જ થાય છે. ઈસુની ૧૨ મી સદીથી ૧૪મી ઉપદેશાત્મક રાસ કહી શકાય. સદી અર્થાત્ આચાર્ય હેમચંદ્રથી આરંભીને ભક્તકવિ નરસિંહ ડું-પ્રકીર્ણ : સ્તુત્યાત્મક, પૂજાત્મક, તાત્ત્વિક નિરૂપણવાળા રાસને મહેતાના જન્મ સુધી ‘રાસયુગ', ‘હમયુગ” અથવા “જૈન યુગ' તરીકે પ્રકીર્ણ રાસ કહી શકાય. ઓળખાય છે. આનાથી સમજાય છે કે જૈન રાસ કવિઓ ગુજરાતી બંને વિષયોની વિસ્તૃત જાણકારીથી દરેકને ખ્યાલ આવી શકશે સાહિત્યના આદ્યપ્રણેતાઓ છે. કે શોધનિબંધ કયા વિષયો પર તૈયાર કરવામાં આવ્યા. આ સમારોહનો | ઉપલબ્ધ જૈન રાસા કૃતિઓને આધારે આ સાહિત્ય પ્રકારના આરંભ થયો તા. ૨૨થી. તેનો અહેવાલ જોઈએ તો, કેટલાક લક્ષણો નીચે પ્રમાણે છે. પ્રથમ દિવસ: ૧. સામાન્યતઃ રાસની શરૂઆત તીર્થકર વંદના, મા શારદાની સ્તુતિ તા. ૨૨-૩-૨૦૧૨ બપોરે ૨-૩૦ વાગે પ્રથમ સભા પ્રારંભ કે ગુરુસ્તુતિથી થાય છે. ગુરુવારે બપોરના ૨-૩૦ વાગ્યે માનનીય આયોજક શ્રી ૨. અંતભાગમાં કવિનો પરિચય, ગ્રંથરચનાનો સમય, ફલશ્રુતિ ધનવંતભાઇએ તથા પધારેલા મહાનુભાવો શ્રી કુમારપાળ દેસાઈ, વગેરેનો ઉલ્લેખ કરવામાં આવે છે. પારસમલજી ભશાલી, મોહનલાલજી ભંસાલી, પુખરાજજી ૩. સામાન્યત: જુદા જુદા રાસાઓમાં કડવક, ડવણી, ભાસ, બાફના, ગોતમભાઈ, વિજયભાઈ જૈન (કોબા), મંગલભાઈ ઉલવાસ વગેરે નામે વિભાજન કે ખંડરચના જોવા મળે છે તો ભશાલી, દિલીપભાઈ સંદેશા, સુબોધભાઈ ગાર્ડ, અભયભાઈ કેટલાકમાં આવું કોઈ વિભાજન જોવા મળતું નથી. દોશી, ગુણવંતભાઈ બરવાળિયા, ગુલાબભાઈ દેઢિયા વગેરેને મંચ ૪. રાસા ગેય તથા નૃત્ય કરી શકાય તેવી રચના હોઈ ગાઈ શકાય પર આમંત્રિત કર્યા. શ્રીમતી ઈલાબેન શાહને “મા સરસ્વતી વંદના” તેવી ઢાળોમાં એની રચના થાય છે. ઢાળના આરંભે રાગ- માટે આમંત્રિત કર્યા. સુમધુર, રાગ, લય અને સૂરીલા કંઠે ગવાયેલી રાગિણીનું નામ દર્શાવાયું હોય છે. માની પ્રાર્થનાને સર્વેએ પ્રસન્નચિત્તે માણી. ત્યારબાદ મહાવીર જૈન ૫. રાસા મુખ્યત્વે દુહા, રેલા, પત્તા, ચોપાઈ, કવિત, સોરઠા ઇત્યાદિ વિદ્યાલયના પ્રેરક એવા શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રાર્થનાનું ગાન માત્રામેળ છંદોમાં આપ્યા હોય છે. થયું. પ્રાર્થનાથી જાણે ગુરુદેવનું શબ્દચિત્ર આલેખાઈ ગયું. ત્યારબાદ શ્રી ૬. રાસાનું મુખ્ય પ્રયોજન-જૈન ધર્મનો ઉપદેશ હોય છે. જેથી તેમાં જૈન શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અને પૂ. વિજયવલ્લભસૂરિજીના ફોટા સમક્ષ ધર્મના અને દર્શનના સિદ્ધાંતોની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન મુખ્યત્વે થયેલું ભારતીય સંસ્કૃતિના ચિહ્નરૂપ દીપપ્રાગટ્ય થયું. આવા ભક્તિમય જોવા મળે છે. વાતાવરણમાં પાવાપુરી અભિવાદન ગીત રજૂ થયું છે ત્યાં ઉપસ્થિત ૭. રાસાઓમાં નવ રસમાંના કોઈપણ રસની અભિવ્યક્તિ જોવા સહુના હૃદયને સ્પર્શી ગયું. મળે છે, શાંત, કરૂણ, શૃંગાર વગેરે. ઉપસ્થિત સર્વે વિદ્વાનોનું ભંસાલી પરિવાર તરફથી સ્વાગત ૮. જે તે સમયની સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક વગેરે કરવામાં આવ્યું પછી મંગળભાઈ ભંસાલીએ સ્વાગત પ્રવચન આપ્યું. પરિસ્થિતિઓનો ઉલ્લેખ તેમાંથી મળી આવે છે. શ્રી સુબોધરત્ન ગાર્ડીએ મહાવીર જૈન વિદ્યાલયનો પરિચય આપ્યો. ૯. રાસામાં મુખ્યત્વે જે બાબતનું નિરૂપણ કરવામાં આવ્યું હોય છે સત્રના આયોજક શ્રી ધનવંતભાઈએ સાહિત્ય સમારોહનો ઉદ્ભવ
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy