SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન શ્રી મહાવીર જૈન વિદ્યાલય આયોજિત ૨૧મો જૈન સાહિત્ય સમારોહ સમારોહ સૌજન્ય : રૂપમાણક ભંસાળી ટ્રસ્ટ એક અદભુત-અવિસ્મરણીય સાહિત્ય સમારોહની જ્ઞાનગંગાનું આચમન... [ પારુલબેન ભરતકુમાર ગાંધી (રાજકોટ) જ્ઞાન એ આંખ છે અને ક્રિયા એ પાંખ છે. મોક્ષ મેળવવા માટે ગૌરવને પ્રાપ્ત કરે તે માટે તેમણે કમર કસી. લોકોને જૈન સાહિત્ય એ બંનેનો સમન્વય હોવો જરૂરી છે. કોઈપણ એકમાત્ર જ્ઞાન કે તરફ વાળવા, તેમાં રસ લેતા કરવા તેમણે ૧૯૭૭માં જૈન સાહિત્ય માત્ર ક્રિયાથી મોક્ષ મળી શકે નહિ. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય જ સમારોહનો પ્રારંભ કર્યો. ધીમે ધીમે વિદ્વાનો રસ લેતા ગયા. એક આત્માને પરમાત્મા બનાવે છે, સિદ્ધ-બુદ્ધ અને મુક્ત બનાવે છે. પછી એક કરતાં આ સાહિત્ય સત્ર, આજે ૨૦-૨૦ પગથિયા ચડી, જ્ઞાનનું આચમન કરવું હોય તો જ્ઞાનગંગામાં ડૂબકી મારવી પડે. ૨૧ મે પગથિયે પગ મૂકી, શિખરે પહોંચવા હરણફાળ ભરી છે. વર્તમાને જ્ઞાનનું મહત્ત્વ ઉત્તરોત્તર વધતું જાય છે. એમાં પણ જૈન આ એકવીસમા સાહિત્ય સમારોહનું આયોજન તા. ૨૨ થી સાહિત્યને દુનિયામાં શ્રેષ્ઠ ગણી શકાય કારણકે સાહિત્ય જગતમાંથી ૨૫ માર્ચ, ૨૦૧૨ - રાજસ્થાનના પાવાપુરી તીર્થ જો જૈન સાહિત્યની બાદબાકી કરવામાં આવે તો શેષ અલ્પ જ રહે. જીવમૈત્રીધામમાં યોજાયું. સંસ્કૃતિ-ઇતિહાસ-સમાજનો ક્રમિક વિકાસ આ બધાનો અભ્યાસ આયોજન સ્થળ : કરવો હોય તો જૈન સાહિત્યને જાણવું પડે. અત્યાર સુધી જૈન આ સમારોહના આર્ષદૃષ્ટા શ્રી રમણભાઈનો એવો આગ્રહ રહેતો સાહિત્યની ઉપેક્ષા જ થતી રહી છે, તેના પ્રત્યે ઉદાસીનતા જ કે સાહિત્ય સમારોહનું આયોજન તીર્થ સ્થળોમાં કરવું જેથી કેળવાતી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ ક્ષેત્રે જાગૃતિ જોડાનારના હૃદયમાં પણ ભક્તિભાવની ભરતી આવે. આ આવી છે તેને કારણે આ ક્ષેત્રે ખેડાણ થવા લાગ્યું છે. જૈન સાહિત્ય ભાવનાને ધ્યાનમાં રાખી આ કાર્યક્રમનું આયોજન રાજસ્થાનના સમારોહનું આ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન છે તેમ કહીશું તો પણ પાવાપુરી-સર્વજીવ મૈત્રીધામમાં કરવામાં આવ્યું. શ્રી શંખેશ્વર અતિશયોક્તિ નહિ ગણાય. પાર્શ્વનાથ ભગવાનની મનોકારિણી, પાવનકારિણી, પાપહરિણી પંજાબકે સરી, સમયદર્શી, આચાર્ય ભગવંત શ્રી વિજય- પાવન પ્રતિમાને જોઈ, તેમના દર્શન કરી ધન્ય બનાય છે તથા વલ્લભસૂરિજીએ આવનારા સમયને ઓળખીને આજથી લગભગ પરમ તીર્થકર ભવ દુઃખભંજક શ્રી મહાવીરસ્વામીની ચૌમુખજીના ૧૦૦ વર્ષ પહેલાં વિદ્યા-શિક્ષણ પ્રવૃત્તિનું બીજ વાવ્યું. અજ્ઞાન, દર્શન કરતાં હૈયામાં ભક્તિભાવની ભરતી આવે છે. અજ્ઞાનના અંધશ્રદ્ધા અને સંકુચિતતાના સમયમાં આવનારી પેઢીને વિકાસના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર મા સરસ્વતીના જ્યાં શિખરે પહોંચાડવા તેમણે લોકોનો વિરોધ સહન કરીને, સામા બેસણા છે, મા પદ્માવતી, મા ઓશિયાજી અને મા અંબિકા જ્યાં પવને તરીને મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી. આજે તો આ સદેવ આશીર્વાદ વરસાવે છે, પાંચ આચાર પાળનાર આચાર્ય સંસ્થા વટવૃક્ષ બની મહોરી ઊઠી છે. આ સંસ્થામાં ભણેલા ભગવંતોના દર્શન છે તથા જીવદયાના પ્રતીકરૂપ સુંદર ગૌશાળા વિદ્યાર્થીઓએ દેશ-વિદેશમાં જઈને એવો તો વિકાસ સાધ્યો છે કે છે, જ્યાં ગાયમાતાઓ ચોવિહારરૂપ મંગળમય ધર્મનું આચરણ એ સાંભળીને હૈયું ગદ્ગદિત થઈ જાય. ધીમે ધીમે તેમાં અપાતી કરી આવતા ભવનું ભાથું બાંધી રહી છે, જે ધરતીની ધરા ભગવાન સેવાઓનો વ્યાપ વધ્યો અને આજે તો ગરીબ અને મધ્યમ વર્ગના મહાવીરની ચરણરજથી પવિત્ર બની છે એવા રાજસ્થાનની પુણ્ય યુવાન-યુવતીઓ માટે આ સંસ્થા “નોધારાના આધાર' સમાન બની ગઈ પ્રતાપી ભૂમિ ઉપર જીવમૈત્રીધામનો ઉદ્ગમ થયો એવા મહાન તીર્થ પાવાપુરીની ધાર્મિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક સૌંદર્યની સૌરભ વિશ્વના વ્યવહારિક શિક્ષણ સાથે સાહિત્યનું ખેડાણ પણ જરૂરી છે તે ખૂણે-ખૂણામાં પહોંચી ગઈ છે તેવા તીર્થમાં આયોજન થયું. જાણતા સંસ્થાના પાયાના પથ્થરોએ આ ક્ષેત્રે પણ પહેલ કરી. ગ્રંથો એ માત્ર સ્યાહીથી લખાયેલી રચનાઓ નથી પરંતુ ઘણા સંસ્થાને સાથ મળ્યો સુજ્ઞ શ્રાવક, તત્ત્વષ્ટા, ધર્મપરાયણ અને બધા ઉદ્દેશોને નજર સમક્ષ રાખી કરવામાં આવેલ એક આયોજનબદ્ધ સાહિત્યપ્રેમી એવા ડૉ. રમણલાલ ચી. શાહનો. જૈન સાહિત્યનું ઉત્તમ નજરાણું છે. સમાજને માટે તે અમૂલ્ય છે. કારણકે તેનાથી સંશોધન થાય, સંમાર્જન થાય અને જૈન સાહિત્ય તેના સાચુકલા જ પેઢી-દરપેઢી રીત-રિવાજો, સંસ્કારો અને સંસ્કૃતિનું પેઢી-દરપેઢી
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy