SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી ૨૦૧૧ સમર્થ સંતો સાથે પ્રોફેસર ડેવિડ હાર્ડિમનનો વાર્તાલાપ... I શશિકાંત લ. વૈધ ૭૮ વર્ષની ઉંમરના આ લેખક નિવૃત્ત શિક્ષક અને સામાજિક કાર્યકર છે. શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષક તરીકે વર્ષો સુધી કાર્ય કર્યું. ખેડા જિલ્લાના આટલું કહ્યા પછી દિગંબર જૈન મુનિ મહારાજે મને કહ્યું-“માસ્તર વીરસદમાં ઘણા સમય સુધી કામ કર્યું. આ સમયમાં મને જે શૈક્ષણિક સાહેબ, ડેવિડ સાહેબને કહો કે જેન મુનિ આગમાં ખતમ થશે, દૃષ્ટિએ અદ્વિતીય અનુભવ થયો, તે મારા શિક્ષણ ક્ષેત્રની મૂડી બની પણ મંદિરની બહાર નહીં જાય. મને આ શરીરનો મોહ જ નથી. ગઈ છે. અમારી શાળાના કેળવણી મંડળના પ્રમુખ જ્યોતિ લિ. તેના પ્રત્યેની આસક્તિ પણ નથી. હું મરીશ પણ ધર્મના નિયમનું કંપનીના શ્રી નાનુભાઈ અમીન સાહેબ હતા. માનનીય અમીન ઉલ્લંધન નહિ કરું. આ અમારો આનંદ છે. આ અમારું તપ છે.' સાહેબે લંડનથી આવેલ પ્રોફેસર ડેવિડ હાર્ડિમનને અમારી શાળામાં આ જવાબ સાંભળીને ડેવિડને ખૂબ આશ્ચર્ય થયું. ડેવિડને થયું સંશોધન કાર્ય માટે મોકલ્યા. મને આ સમય દરમિયાન પ્રો. ડેવિડ કે જૈન મુનિ એમના નિયમમાં અડગ હોય છે. જૈન મુનિની ધર્મહાર્ડિમન સાથે ફરવાનું મળ્યું. હું એમનો દુભાષિયો (ઈન્ટરપ્રિટર) શ્રદ્ધાથી ડેવિડને ખૂબ આશ્ચર્ય અને આનંદ પણ થયો. એમને થયું કે હતો. હું પ્રો. ડેવિડ સાથે ખૂબ ફર્યો અને ઘણા સારા અનુભવો પણ જૈન ધર્મની એક આગવી મૌલિક વિચારધારા છે. એના કેન્દ્રમાં થયા-જે મને સદાય યાદ રહી જશે. હું જે નહોતો જાણતો, તે જાણ્યું. પ્રો. “અહિંસા પરમો ધર્મનો મૌલિક સિદ્ધાંત છે. ઈતિહાસમાં આવી જ ડેવિડ યુ.કે.ની સસેક્ષ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તે ખૂબ અભ્યાસુ એક નોંધ છે. વિશ્વ વિજેતા સિકંદર જ્યારે ભારતમાં આવેલો ત્યારે અને મૌલિક લેખક પણ ખરા. ભારતીય ઈતિહાસના ખાસ અભ્યાસુ આવા જ એક મસ્ત અલગારી ફકીરને મળેલો. સિકંદરને પણ આ હતા. આમ તો મને ઘણા અનુભવો થયા, પણ એમની સાથે રહીને સંત ફકીરને મળીને આશ્ચર્ય અને આનંદ થયેલો. તે તેને નમી પડેલો! મારો બે સંતોના મિલન અંગેનો અનુભવ યાદ રહી જાય તેવો છે. ક્રાંતિકારી વિચાર ધરાવતા સ્વામી સચ્ચિદાનંદ (દંતાલીવાળા) એક દિવસ મને ડેવિડે કહ્યું, ‘વૈદ્ય સાહેબ, મારી ઈચ્છા કોઈ દિગંબર સાથે મારો વર્ષો જૂનો નાતો છે. કદાચ પ્રો. ડેવિડે એમના વિશે જૈન મુનિને મળવાની છે.” આ અંગે તપાસ કરી અને જાણવા જાણ્યું હોય..પણ એક દિવસ ડેવિડ સાથે એમના આશ્રમમાં જવાનું મળ્યું કે સોજિત્રામાં (પેટલાદ તાલુકા) એક જૈન મુનિ આવ્યા છે. થયું. સ્વામીજી આશ્રમમાં જ હતા તેથી એમનો સંપર્ક થઈ શક્યો. હું ત્યાં વર્ષો પહેલાં હાઈસ્કૂલમાં ભણેલો. મારા પિતાનું ત્યાં મેં પ્રો. ડેવિડનો પરિચય સ્વામીજીને આપ્યો. આ પછી સ્વામીજી દવાખાનું હતું, (તેઓ આયુર્વેદાચાર્ય હતા) એટલે ત્યાં પરિચય અને પ્રો. ડેવિડ વચ્ચે થોડી ચર્ચા થઈ. પૂ. સ્વામી સચ્ચિદાનંદ ધર્મના હતો. પ્રભુ કૃપાએ પૂ. જૈન મુનિ સાથે મુલાકાત ગોઠવાઈ. જૈન તો ખૂબ ઊંડા અભ્યાસી છે, પણ વિશ્વ ઈતિહાસના પણ ખૂબ ઊંડા અભ્યાસુ મુનિ એક મંદિરમાં રહેતા હતા. રાત્રે ત્યાં જ રહે અને સવારે આહાર છે. માટે જાય..પછી ત્યાં ધ્યાન-સાધના કરે. જૈન મુનિને હિન્દી આવડે પ્રો. ડેવિડે સ્વામીજીને પૂછ્યું, “શું ભારતે એટમ બોમ્બ બનાવવો અને મને ગુજરાતી અને અંગ્રેજી ફાવે, હિન્દી આવડે નહિ. છતાં જોઈએ ?' કામ ચાલતું. પ્રો. ડેવિડ જે કંઈ અંગ્રેજીમાં પૂછે તેનું હું તમારી રીતે) સ્વામીજીએ કહ્યું, “હું મક્કમ પણ માનું છું કે ભારતે બોમ્બ હિન્દી કરું અને મહારાજ સાહેબને કહું. ચર્ચા ઘણી થઈ. કહેવાની બનાવવો જ જોઈએ.’ (આ સમયે દેશમાં તેની ચર્ચા થઈ રહી હતી.) જરૂર નથી કે દિગંબર મુનિનું જીવન ખૂબ કઠિન હોય છે, જૈન ધર્મના “શું તમે ગાંધીજીની વિચારધારા સાથે સંમત નથી?” “ના-આ નિયમોને તે વળગી રહે છે અને તે પ્રમાણે જ જીવન જીવે છે. પ્રો. બાબતમાં નહિ.” સ્વામીજીએ કહ્યું. ડેવિડે જે મુનિ મહારાજ સાથે વાર્તાલાપ કર્યો તે ખરે જ ખૂબ “હું માનું છું કે દેશનું રક્ષણ કરવું હોય તો દેશ લશ્કરી રીતે જ્ઞાનબદ્ધ હતો. આ વાર્તાલાપનો અંશ કંઈક આવો હતો. (પ્રશ્નોત્તરી) સજ્જ હોવો જોઈએ અને તેની પાસે એટમ બોમ્બ હોવો જોઈએ.” પ્રો. ડેવિડ : તમે રાત્રે પણ આ મંદિરમાં જ રહો? સ્વામીજીએ ડેવિડને કહ્યું, “શું યુ. કે. પાસે બૉમ્બ નથી?' જૈન મુનિ : હા, રાત્રે અમે ક્યાંય જતા નથી. અમે મંદિરમાં જ રહીએ. ડેવિડે કહ્યું, “છે.” “તો પછી અમારી પાસે અમારા રક્ષણ માટે પ્રો. ડેવિડ : ધારો કે મંદિરમાં એકાએક આગ લાગે, શું તમે આ બૉમ્બ હોવો જરૂરી છે જ.” ચર્ચા ખૂબ રસપ્રદ હતી. સ્વામીજીના મંદિર ન છોડો? મંદિરની બહાર ન જાવ? (પ્રશ્ન આશ્ચર્ય જન્માવે ક્રાંતિકારી વિચારોથી ડેવિડને ખૂબ આશ્ચર્ય થયું. તેવો છે, પણ જવાબ પણ એવો જ છે) -પ્રો. ડેવિડને સ્વામીજીએ પૂછેલું કે જો એમને આર્થિક મદદ જૈન મુનિ : કોઈ પણ સંજોગોમાં અમે બહાર ન જઈએ. ભલે જોઈએ તો પણ સ્વામીજી તેની વ્યવસ્થા કરશે. ડેવિડે ખૂબ સુંદર ગમે તે થાય. અમારો આ નિયમ છે. જવાબ આપ્યો. ‘સ્વામીજી, મને યુ.કે.ની યુનિવર્સિટી તરફથી પૂરતી
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy