SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ આ કૉલમની સુવાસ તંત્રીને ગમી જાય છે. ઉષાકાન્તભાઈ ‘રવિવાર' સાપ્તાહિકના દિવાળી અંકમાં આ લેખ પ્રગટ કરે છે. વિશેષ તો એને સચિત્ર બનાવીને અંકના પ્રથમ પાને પ્રકાશિત કરે છે. એ સાથે ઉષાકાન્તભાઈ જયભિખ્ખુને 'રવિવાર'ના કાયમી લેખક તરીકે સ્નેહભર્યું નિમંત્રણ પાઠવે છે અને તેનો જયભિખ્ખુ સહર્ષ સ્વીકાર કરે છે. એ પછી ૧૯૩૭માં શ્રી ઉષાકાન્ત જ. પંડ્યા 'કિસ્મત' સામયિકનું પ્રકાશન કરે છે.અને ‘કિસ્મત’માં પણ જયભિખ્ખુના અધ્યાત્મજ્ઞાન વિષયક લેખો પ્રગટ થતા રહે છે. પ્રબુદ્ધ જીવન ફેબ્રુઆરી ૨૦૧૧ આજના લેખોથી જીવનમાં ઘણી રીતે જુદા પડતા હતા. એમાં અગત્યની રીત' એ હતી કે તેઓ જે લખતા, જે સિદ્ધાંતો અને આદર્શોનું પ્રતિપાદન કરતા, તેને જીવનમાં પણ ઉતારી શક્યા હતા. જ્યારે ઘણા લેખકો અને સાહિત્યકારો પોતાના લેખન તથા પૂજા સંગ્રહ જૈન સંઘનો એક અદ્ભૂત ગ્રંથ છે. અનેક મહાપુરુષોની રચેલી પૂજાઓનો તે સંગ્રહ છે. આ પૂજાઓની જેમણે રચના કરી તે મહાપુરુષોએ પૂજાની રચના કરતી વખતે પોતાની શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ એટલા મજબૂત કરેલા છે કે ન પૂછો વાત. તે દુનિયાનો ઉત્તમ દાખલો છે. આ મહાપુરુષો શ્રદ્ધાળુ હતા. એમણે ક્યાંય પ્રમાદ નથી સેવ્યો. જે જે વિષોમાં પૂજા રચી તે તમામ પૂજાઓ તેમણે સંપૂર્ણ બનાવી દીધી. ઉદાહરણ તરીકે, બારવ્રતની પૂજા હાથમાં લો તો તમને બધું જ વિગતવાર અને સંપૂર્ણ જાણવા મળશે. પિસ્તાળીસ આગમની પૂજા લો તો તેમાં આગમો વિશે બધું જ જાણવા મળશે. ચોસઠ પ્રકારી પૂજા લો તો તેમાં કર્મો વિશે બધું જ જાણવા મળશે. આ મહાપુરુષોની શ્રદ્ધાનો આધાર જિનેશ્વર ભગવાન છે. જગતની સાત અજાયબી કરતાં સૌથી મોટી અજાયબી જૈન ધર્મમાં જોવા મળે છે. જે આત્મા દેખાતો નથી તેને જિનેશ્વર ભગવાનનો ધર્મ કર્મમુક્ત બનાવી દે છે. આ કેવો મોટો ચમત્કાર છે! આ ચમત્કાર જૈન ધર્મ કરે છે. સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપની શ્રેષ્ઠ આરાધના કરીએ તો આત્મા નિર્મળ બની જાય. વાણી કરતાં વર્તનમાં મોટે ભાગે ‘જુદા’ પડતા હોય છે તે હકીકતનો ઈન્કાર થઈ શકે તેમ નથી. આજનું નવલકથા-સાહિત્ય કેવળ અર્થલાભ માટે જ લખાતું હોય એમ નથી લાગતું ? આજે તે હલકી કોટિનો વ્યવસાય બની ગયું છે, જ્યારે શ્રી જયભિખ્ખુ માનવતાનો આદર્શ સામે રાખીને પોતાનાં પાત્રોનું સર્જન કરતાં. એમના પાત્રો 'સવ' ને 'આદર્શ” એટલા માટે જ હતાં. સર્વધર્મ સમન્વયની માત્રા એમનાં પાત્રોમાં દેખાતી. સમાજ અને સંસારના શબ્દચિત્રો પણ શ્રી બાલાભાઈ એવી સુરેખતાથી દોરતા કે એમની કલાનો કસબ વાચકના અંતરને સ્પર્શી જતો.'’ (જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા, પૃ. ૧૬૭) સૌથી મહત્ત્વની વાત તો એ બની કે રવિવાર' સાપ્તાહિકનો નિયમિત પુરસ્કાર સર્જકને માટે મોટી મૂડી સમાન બની રહ્યો. (ક્રમશ:) ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. વિશેષ તો જયભિખ્ખુના વ્યક્તિત્વમાં એક આકર્ષણ હતું અને જયાબહેનના આર્નિક્ષ સત્કારમાં ભાવનાની ભીનાશ થતી. તેને પરિણામે તંત્રી ઉષાકાન્ત પંડ્યા સાથેનો સંબંધ એમના કુટુંબ સાથે પણ જોડાઈ ગયો અને ઉષાકાન્તભાઈ અને કપિલાબહેન જયભિખ્ખુનાં કુટુંબીજનો બની ગયાં. એક વાર લગ્નનિમિત્તે જયભિખ્ખુ પરિવાર સહિત જૂનાગઢ પાસે આવેલા કેશોદ ગામમાં ગયા હતા. સમકાલીન સર્જકોથી જયભિખ્ખુ ઉષાકાન્તભાઈને ઘણી રીતે જુદા પ્રકારના સર્જક લાગતા હતા. જયભિખ્ખુ એમના જીવનનું સત્ત્વ કલમ અને વર્તનમાં સુપેરે પ્રગટાવી શક્યા હતા તેવું તેઓ અનુભવતા હતા. જયભિખ્ખુના વ્યક્તિત્વ, સૌજન્ય અને પ્રારંભિક સર્જનથી આકર્ષાયેલા ઉષાકાન્ત જે. પંડ્યા લખે છે – “ ‘શ્રી જયભિખ્ખુ’મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો ૩૫. પૂ. આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ. (૩) મનુષ્ય નાશ પામે છે પરંતુ કલા અને સાહિત્ય નાશ પામતા નથી. જે બીજાના ભલાની વાત કરે છે તેની વાત ટકે છે. તમે સૌ સંસારથી થાકી ગયા છો પરંતુ સંસારથી કંટાળી ગયા નથી. જો સંસારથી કંટાળી ગયા હોત તો ક્યારના ય ચારિત્રના માર્ગ નીકળી ગયા હોત. વિનયનો ઉત્તમ દાખલો ભગવાન ગૌતમસ્વામી છે. પ્રભુ મહાવીરસ્વામીના મુખમાંથી વેણ નીકળે કે તરત જ તેને અનુસરવા શ્રી ગૌતમસ્વામી તૈયાર થઈ જાય. શ્રી ગૌતમસ્વામીએ દીક્ષાના પહેલા દિવસે ત્રણ પ્રતિજ્ઞા લીધી. ૧. જ્યાં સુધી મને કેવળજ્ઞાન નહીં થાય ત્યાં સુધી ના પારણે દ કરીશ. ૨. જ્યાં સુધી મને કેવળજ્ઞાન નહીં થાય ત્યાં સુધી પ્રભુ માટે ગોચરી લેવા હું જઈશ. ૩. પ્રભુ જે ઉપદેશ આપશે તે સંઘને અને શિષ્યોને હું સૂત્રરૂપે શીખવાડીશ. વિનય અને ભક્તિની આવી પરાકાષ્ઠા વિશ્વમાં અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. એ યાદ રાખો કે કેવા કેવા નિકાચિત પાર્ષો હોય છે તેની તમને હજુ
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy